Book Title: Mallinath Charitra Mahakavya Part 02
Author(s): Saumyayashashreeji,
Publisher: Kantivijay Ganivar Jain Granthmala
View full book text
________________
९१२
अरनाथस्य निर्वाणाच्छ्रीमल्लीजिननिर्वृतिः । कोटीसहस्रे वर्षाणां, समतिक्रान्तवत्यभूत् ॥५८२॥
श्री मल्लिनाथ चरित्र
चरित्रं श्रीमल्लेः श्रवणयुगपीयूषसरसी रसीभूतात्मानो विनयविनता ये भवभृतः । विगाहन्ते सर्वं सकलकमलोद्भूतिजनकं भवेत् तेषां सत्यं निजनिजमनश्चिन्तितमिदम् ॥५८३ ॥
इत्याचार्य श्रीविनयचन्द्रविरचिते श्रीमल्लिनाथस्वामिचरिते महाकाव्ये विनयाङ्के आस्तिकनृप - चित्रकुम्भ- देवपालगोपालयज्ञदत्त - चिलातीपुत्र- चण्डरुद्राचार्यशिष्यकुलध्वजमहर्षिकथानकगर्भितो निर्वाणव्यावर्णनो नामाष्टमः
સર્ગ । ૫૪૯૦૦ વર્ષ કેવળીપર્યાય પાળ્યો હતો. કુલ પંચાવન હજાર વર્ષનું આયુષ્ય સમાપ્ત કર્યું. (૫૮૧)
અને અરનાથના નિર્વાણ પછી એક હજાર કરોડ વર્ષ જતાં શ્રીમલ્લિનાથ પ્રભુનું નિર્વાણ થયું. (૫૮૨)
આ પ્રમાણે કર્ણયુગલને અમૃતની તલાવડી સમાન અને સમસ્ત પ્રકારની લક્ષ્મીને આપનાર તેવા શ્રીમલ્લિનાથ ભગવંતના ચારિત્રને જે સંસારી જીવો વિનયથી નમ્રતાથી અવગાહે છે તેમના સર્વ મનોવાંછિત અવશ્ય સફળ થાય છે. (૫૮૩)
આ પ્રમાણે આચાર્યશ્રી વિનયચંદ્રસૂરિ વિરચિત શ્રીમલ્લિનાથ ચરિત્ર મહાકાવ્યમાં આસ્તિક રાજા-ચિત્રકુંભ-દેવપાલ ગોપાલયજ્ઞદત્ત-ચિલાતીપુત્ર-ચંડરુદ્રાચાર્ય શિષ્ય-કુલધ્વજ મહર્ષિના કથાનકોથી યુક્ત-શ્રીમલ્લિનાથ પ્રભુના પરિવારના વર્ણનયુક્ત નિર્વાણકલ્યાણકને વર્ણવતો આઠમો સર્ગ પૂર્ણ થયો.

Page Navigation
1 ... 513 514 515 516 517 518 519 520 521 522 523 524