Book Title: Mallinath Charitra Mahakavya Part 02
Author(s): Saumyayashashreeji,
Publisher: Kantivijay Ganivar Jain Granthmala

View full book text
Previous | Next

Page 474
________________ BY: : ८७१ आदरः परदारेषु, स्वदाराणां विवर्जनम् । મવેત્ પિપતિષ: પુલો, નર નર ! વર્તમ્ રૂ૮રા गोत्राचारपरीहारः, प्राणानां संशयागमः । साधुवादपरिभ्रंशः, परस्त्रीगमनाद् ध्रुवम् ॥३८३॥ एतद्वाक्यश्रुते राजपुत्रो वैराग्यमागतः । विरक्तः परदारेषु, निषेधं प्रत्यपद्यत ॥३८४।। प्रणिपत्य पुनः सूरेः, पादाम्भोजं नृपाङ्गजः । निवर्तमानश्चाऽद्राक्षीत्कलहं योषितां पथि ॥३८५।। किं वृथा कलहायेथे, रोषोत्कर्षाद् मुहुर्मुहुः ? । इति पृष्टा कुमारेण, चैका तन्मध्यतोऽवदत् ॥३८६।। સ્વદારાનો ત્યાગ કરી પરદારામાં આદર કરનારા (પરસ્ત્રી લંપટ) પુરુષો કેવળ પોતાના આત્માને નરકમાં પાડવાનું જ કરે છે. (૩૮૨). પરસ્ત્રીગમન કરવાથી કુલાચારનો ત્યાગ કરવો પડે છે. પ્રાણી સંશયમાં આવી પડે છે અને સત્યતાનો પરિભ્રંશ થાય છે. (૩૮૩) આ પ્રમાણેની દેશના સાંભળી તે રાજપુત્ર વૈરાગ્ય પામ્યો અને પરદારાથી વિરક્ત બની પરસ્ત્રીગમન નિષેધનો તેણે સ્વીકાર કર્યો (૩૮૪) પછી આચાર્ય મહારાજના ચરણકમળને વંદન કરી પાછાં ફરતા રસ્તામાં કેટલીક સ્ત્રીઓ કલહ કરતી રાજકુમારે જોઈ (૩૮૫) એટલે તેણે પૂછ્યું, “વારંવાર રોપાયમાન થઈ તમો શા માટે કલહ કરો છો ? એટલે તેમાંથી એક સ્ત્રી બોલી કે, (૩૮૬)

Loading...

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524