________________
કર્મગ્રંથ-૬
જે | નિ
પ્રત્યાખ્યાનાદિ કષાય + ૧ યુગલ+૧ વેદ = ૫ આ પાંચ પ્રકૃતિના
ઉદયના ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા થાય છે. ૨) ૫ + ભ = ૬ પ્રકૃતિના ઉદયના ૪ કષાય ૪૨ યુગલ x ૩ વેદ= ૨૪
ભાંગા થાય છે. ૩) ૫ + જાગુપ્સા = ૬ પ્રકૃતિના ઉદયના ૪ કષાય xર યુગલ x ૩ વેદ =
૨૪ ભાંગા થાય છે. ૪) ૫ + ભય + જુગુપ્સા = ૭ પ્રકૃતિના ઉદયના X૪ કષાય xર યુગલ
૩ વેદ = ૨૪ ભાંગા થાય છે. આ રીતે ૧૩ ના બંધે ઉપશમ અને ક્ષાયિક સમક્ષિી જીવોને આશ્રયી ને
૪ ચોવીશીના ૯૬ ઉદયભાંગા થાય છે. ૫) . ૫ + સમ્યકત્વ મોહનીય = ૬ પ્રકૃતિના ઉદયના ૪ કષાય x ૨ યુગલ
x ૩ વેદ = ૨૪ ભાંગા થાય છે. (૬) પ + સમ્યકત્વ મોહનીય + ભય = ૭ પ્રકૃતિના ઉદયના ૪ કષાય ૪૨
યુગલ x ૩ વેદ= ૨૪ ભાંગા થાય છે. ૭) ૫ + સમ્યકત્વ મોહનીય + જુગુપ્સા = ૭ પ્રકૃતિના ઉદયના ૪ કષાય
x૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા થાય છે. ૮) ૫ + સમ્યકત્વ મોહનીય + ભય + જુગુપ્સા = ૮ પ્રકૃતિના ઉદયના ૪ કષાય x૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા થાય છે. ,
આ રીતે ૧૩ના બંધે ક્ષયપક્ષમ સમક્તિી જીવોને આશ્રયીને ૪ ચોવીશીના ૯૬ ઉદય ભાંગા થાય છે.
૧૩ના બંધે કુલ ત્રણે સમક્તિી જીવોને આશ્રયીને ૯૯+૯૬= ૧૯૨ ઉદય ભાંગા થાય છે. ચત્તારિઆઈ નવબંધએસ,
ઉક્કસ સમુદયંસા પંચવિહબંધગેપુણ,
ઉદ દુહં મુણેઅો ૧૮ - ભાવાર્થ - ૯ પ્રકૃતિના બંધે ૪ થી ૭ ઉદયસ્થાનકો હોય છે. તથા ૫ પ્રકૃતિના બંધ ૨ પ્રકૃતિનો ઉદય જાણાવો ૧૮