________________
૬૮
કર્મગ્રંથ-૬
થાય ત્યાં સુધી હોય છે. ૩) ૨૮ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-ચઉરિન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ટ સંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભ વિહાયોગતિ-અગુરુલઘુ-પરાઘાત-નિર્માણ-ઉપઘાત-ત્રસબાદર-પર્યાપ્ત પ્રત્યેકસ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદેય-યશ અથવા અયશ
આ ૨૮ પ્રકૃતિનો ઉદય ચઉરિન્દ્રિયજીવોને શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયા બાદ ઉદયમાં હોય છે. ૪) ર૯પ્રકૃતિનું ઉદય સ્થાનઃ- તિર્યંચગતિ ચઉરિન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ઠ સંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભ વિહાયોગતિ-પરાઘાત-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર પર્યાપ્તપ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદય-યશ અથવા અયશ
આ ૨૯ પ્રકૃતિનો ઉદય ચઉરિન્દ્રિયજીવોને શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયા બાદ શ્વાસોશ્વાસ પર્યામિ પૂર્ણ ન કરે ત્યાં સુધી ઉદ્યોત સહિત ઉદયમાં હોય છે. પ) ૨૯ પ્રકૃતિનું ઉદયસ્થાનઃ- તિર્યંચગતિ-ચઉરિયજાતિ-ઔદારીક-તૈજસ કાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ઠસંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભવિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્તપ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદેય-યશ અથવા અયશ. છે. આ ર૯ પ્રકૃતિનો ઉદય શ્વાસોશ્વાસ પર્યાપ્તિથી પર્યાપ્તા ચઉરિન્દ્રિય જીવોને હોય છે. ૬) ૩૦ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-ચઉરિન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટુસંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભવિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસ-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદરપર્યાપ્ત પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદેય યશ અથવા અયશ
આ ૩૦ પ્રકૃતિનો ઉદય શ્વાસોશ્વાસ પર્યાતિથી પર્યાપ્ત થયા બાદ ભાષાપર્યાપ્તિપૂર્ણન કરે ત્યાં સુધી ઉદ્યોત સહિત ચઉરિન્દ્રિયજીવોને હોય છે. ૭) ૩૦ પ્રકૃતિનો ઉદય – તિર્યંચગતિ-ચઉન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-દારીક અંગોપાંગ-છેવટ્ઠસંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભવિહયોગતિ-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-વ્યસ-બાદર-પર્યાપ્તપ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુસ્વર અથવા દુઃસ્વર-દુર્ભગ-અનાદેય-યશ