Book Title: Karmgranth 6 Vivechan Part 01
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 295
________________ ૨૮૬ કર્મગ્રંથ આ ૪૧ પ્રકૃતિઓમાં ઉદય-ઉદીરણા સાથે હોતા નથી ૬૮ વિશેષાર્થ:- અત્યાર સુધી બંધ-ઉદય અને સત્તાનો સંવેધ કહ્યો. ઉદીરણા જણાવેલી નથી, તે ઉદીરણા પ્રકૃતિઓનું વર્ણન કરાય છે. ઉદયઃ- ઉદયાવલીકામાં આવેલ કર્મયુગલોનો અનુભવ કરવો તે ઉદય કહેવાય ઉદીરણા - ઉદયાવલીકામાં નહિ આવેલા દલીકોને યોગરૂપ વીર્યવિશેષે કરીને અર્થાત્ બલાત્કારે ઉદયાવલીકામાં દલીકો લાવી ભોગવવા તેનું નામ ઉદીરણા કહેવાય છે. ઉદય અને ઉદીરણામાં ૧૨૨ પ્રકૃતિઓ હોય છે. તેમાંથી ઉદય ઉદીરણા સાથે વિચ્છેદ થતી એવી ૮૧ પ્રકૃતિઓ હોય છે તે આ પ્રમાણે મોહનીય નામર્કમ ગોત્ર ૨૨ ૫૮ ૧=૮૧ મોહનીય-રર મિશ્રમોહનીય અનંતાનુબંધીઆદિ ૧૫ કષાય હાસ્યાદિ-૬ નામકર્મી-૫૮ પિંડપ્રકૃતિની પ્રત્યેકની ત્રણ સ્થાવર ૩૭ ૭ ૪ ૧૦ પિંડપ્રકૃતિઓ ૩૭ નરકગતિ-તિર્યંચગતિ-દેવગતિ એકેન્દ્રિયાદિ ૪ જાતિ-પાંચશરીર-ત્રણ અંગોપાંગ, ૬ સંઘયણ, સંસ્થાન વર્ણાદિ-૪, ૪ આનુપૂર્વી, ૨ વિહાયોગતિ પ્રત્યેકની -૭ પરાઘાત-ઉચ્છવાસ-આતપ-ઉદ્યોત અગુરુલઘુ નિર્માણ ઉપઘાત ત્રસની-૪ પ્રત્યેક-સ્થિર શુભસુસ્વર સ્થાવરની-૧૦ ૧) મિશ્રમોહનીય ઉદય-ઉદીરણા ત્રીજાગુણસ્થાનકે સાથે હોય છે. ૨) અનંતાનુબંધી ૪ કષાય ઉદય-ઉદીરણા રજા ગુણસ્થાનકે સાથે હોય છે. ૩) અપ્રત્યાખ્યાનીય ૪ કષાય ઉદય-ઉદીરણા ૪થા ગુણસ્થાનકે સાથે હોય છે. ૪) પ્રત્યાખ્યાનીય ૪ કષાય ઉદય-ઉદીરણા પમ ગુણસ્થાનકે સાથે હોય છે. ૫) સંજવલન ક્રોધ માનમાયા(૩કષાય) ઉદય-ઉદીરણા ૯મા ગુણસ્થાનકે સાથે હોય છે. ૬) હાસ્યાદિ -૬ ૮માં ગુણસ્થાનકે ઉદય-ઉદીરણા સાથે હોય છે.

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354