________________
૨૮૮
કર્મગ્રંથ-૬
-
૫
મોહનીય - ૬ મિથ્યાત્વ સમ્યકત્વમોહનીય સંજવલનલોભ-ત્રણ વેદ નામ - ૯ પિંડપ્રકૃતિ - ૨ પ્રત્યેક - ૧ ત્રસ - ૬ - ૯ ' મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ જિનનામ ત્રસ-બાદર-પર્યાપ્ત
શુભ-આય-યશ ગોત્ર-૧ ઉચ્ચગોત્ર જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અંતરાય
૪ ૫ = ૧૪ પ્રકૃતિઓની ઉદીરણા ૧૨માં ગુણસ્થાનકની આવલિકા બાકી રહે ત્યાં સુધી હોય છે. નિદ્રાદ્ધિક થીણધ્ધિત્રિક
૨ ૩ તથા આ ૧૪ પ્રકૃતિઓનો ઉદય ૧૨મા ગુણસ્થાનકના અંત સમય સુધી હોય છે. અને નિદ્રાદ્ધિકનો ઉદય ૧રમાના ઉપાંત્ય સમય સુધી હોય છે.
થીણધ્ધિત્રિકનો ઉદયછઠ્ઠાગુણસ્થાનકના અંત સમય સુધી હોય છે. અને ઉદીરણા છઠ્ઠાગુણસ્થાનકની ૧ આવલીકા બાકી રહે ત્યાં સુધી હોય છે.
વેદનીયની ૨, ઉદીરણા ૧ થી ૬ ગુણસ્થાનક સુધી હોય છે. ઉદય ૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી હોય છે. મિથ્યાત્વ મોહનીયનો ઉદય ૧ લા ગુણસ્થાનક સુધી હોય છે. ઉદીરણા ૧લાની આવલિકા ન્યૂન સુધી હોય છે.
સમ્યકત્વમોહનીય ઉદય ૪ થી ૭ ગુણસ્થાનકના અંત સુધી - ઉદીરણા ૧ આવલિકા ન્યૂન સંજ્વલનલોભ ૧ થી ૧૦માના અંત સુધી ઉદય ઉદીરણા
૧ થી ૧૦માની એક આવલિકા ન્યૂન સુધી ત્રણવેદ :
૧ થી ૯ માના અંત સુધી ઉદય
૧ થી ૯ માની ૧ આવલિકા ન્યૂન સુધી ઉદીરણા ૪ આયુષ્યઃ- પોત પોતાના આયુષ્યના અંત સુધી ઉદય
૧ આવલિકા ન્યૂન સુધી ઉદીરણા... નરકઆયુષ્ય ૧ થી ૪ ગુણસ્થાનક સુધી તિર્યંચ આયુષ્ય ૧ થી ૫ ગુણસ્થાનક સુધી મનુષ્ય આયુષ્ય ૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી ઉદય અને
ઉદીરણા ૧ થી ૬ ગુણસ્થાનક સુધી