Book Title: Karmgranth 6 Vivechan Part 01
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 297
________________ ૨૮૮ કર્મગ્રંથ-૬ - ૫ મોહનીય - ૬ મિથ્યાત્વ સમ્યકત્વમોહનીય સંજવલનલોભ-ત્રણ વેદ નામ - ૯ પિંડપ્રકૃતિ - ૨ પ્રત્યેક - ૧ ત્રસ - ૬ - ૯ ' મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ જિનનામ ત્રસ-બાદર-પર્યાપ્ત શુભ-આય-યશ ગોત્ર-૧ ઉચ્ચગોત્ર જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અંતરાય ૪ ૫ = ૧૪ પ્રકૃતિઓની ઉદીરણા ૧૨માં ગુણસ્થાનકની આવલિકા બાકી રહે ત્યાં સુધી હોય છે. નિદ્રાદ્ધિક થીણધ્ધિત્રિક ૨ ૩ તથા આ ૧૪ પ્રકૃતિઓનો ઉદય ૧૨મા ગુણસ્થાનકના અંત સમય સુધી હોય છે. અને નિદ્રાદ્ધિકનો ઉદય ૧રમાના ઉપાંત્ય સમય સુધી હોય છે. થીણધ્ધિત્રિકનો ઉદયછઠ્ઠાગુણસ્થાનકના અંત સમય સુધી હોય છે. અને ઉદીરણા છઠ્ઠાગુણસ્થાનકની ૧ આવલીકા બાકી રહે ત્યાં સુધી હોય છે. વેદનીયની ૨, ઉદીરણા ૧ થી ૬ ગુણસ્થાનક સુધી હોય છે. ઉદય ૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી હોય છે. મિથ્યાત્વ મોહનીયનો ઉદય ૧ લા ગુણસ્થાનક સુધી હોય છે. ઉદીરણા ૧લાની આવલિકા ન્યૂન સુધી હોય છે. સમ્યકત્વમોહનીય ઉદય ૪ થી ૭ ગુણસ્થાનકના અંત સુધી - ઉદીરણા ૧ આવલિકા ન્યૂન સંજ્વલનલોભ ૧ થી ૧૦માના અંત સુધી ઉદય ઉદીરણા ૧ થી ૧૦માની એક આવલિકા ન્યૂન સુધી ત્રણવેદ : ૧ થી ૯ માના અંત સુધી ઉદય ૧ થી ૯ માની ૧ આવલિકા ન્યૂન સુધી ઉદીરણા ૪ આયુષ્યઃ- પોત પોતાના આયુષ્યના અંત સુધી ઉદય ૧ આવલિકા ન્યૂન સુધી ઉદીરણા... નરકઆયુષ્ય ૧ થી ૪ ગુણસ્થાનક સુધી તિર્યંચ આયુષ્ય ૧ થી ૫ ગુણસ્થાનક સુધી મનુષ્ય આયુષ્ય ૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી ઉદય અને ઉદીરણા ૧ થી ૬ ગુણસ્થાનક સુધી

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354