Page #1
--------------------------------------------------------------------------
________________
જય ૬ |
લેખક-સંપાદક પરમ પૂજય આચાર્ય શ્રી નરવાહનસૂરિશ્વરજી મ.
હિયે ફેર & હા
allનાવરણીય
kaalla V
,
II
નાવરણય 5
ના મ ક
વેદનીય ન
fklic
V
ses kaphe
12 Stallo
Page #2
--------------------------------------------------------------------------
________________
પદાર્થ દર્શન ગ્રંથમાળા પ્રકાશન નં-૧૫
કર્મગ્રંથ-૬ વિવેચન
ભાગ-૧
લેખક-સંપાદકે
૫.પૂ. આચાર્ય શ્રી નરવાહનસૂરિ મ.
પ્રકાશક
પદાર્થ-દર્શન ટ્રસ્ટ
આશ્રમ રોડ
-
અમદાવાદ.
Page #3
--------------------------------------------------------------------------
________________
પુસ્તક-૧૫ મું કર્મગ્રંથ-૬ : વિવેચન
- ભાગ-૧
વીર સં. રપરર સને ૧૯૯૬
સંવત ૨૦૫ર શ્રાવણ વદ-૮
કર્મ સાહિત્ય નિષ્ણાત સિદ્ધાંત મહોદધિ, સચ્ચારિત્ર ચૂડામણિ સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજ્ય પ્રેમસૂરિશ્વરજી મહારાજાના પટ્ટઘર, પરમશાસન પ્રભાવક) પરમ તારક, સરિચક્ર ચક્રવર્તિ, સુવિશાળ ગચ્છાધિપતિ, પ્રચંડ પૂણ્ય અને પ્રૌઢ) પ્રતિભાના સ્વામી, વ્યાખ્યાન વાચસ્પતિ દિક્ષાના દાનવીર સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરિશ્વરજી મહારાજાના પરમ વિનય શિષ્યરત્ન કર્મ સાહિત્યજ્ઞાતા પરમપૂજ્ય આચાર્ય શ્રી નરવાહનસૂરિશ્વરજી મહારાજ સાહેબ.
કિંમત રૂા. ૪૮-૦૦
સર્વ હક પ્રકાશકને સ્વાધીન
1ટાઈપ સેટીંગ | ભવાની ગ્રાફિકસ :- (મનોજ ઠક્કર). બી/e, હરેકૃષ્ણ કોમ્પલેક્ષ, દિપાલી ટોકીઝની પાછળ, આશ્રમરોડ, અમદાવાદ-૯ - ફોન ૪૯૭૯૨૧
મુદ્રક નીલકંઠ ઓફસેટ
નવા વાડજ અમદાવાદ-૩૮૦ ૦૧૩.
-
Page #4
--------------------------------------------------------------------------
________________
કરે છે. આ રીતે
જીદ
૦ નિવેદન વિવેચન રૂપે કર્મગ્રંથ-૧ પ્રગટ કર્યા પછી ઘણા લાંબા સમયે અમે જ્યારે કર્મગ્રંથ-૬ ભાગ-૧ પ્રકાશિત કરી રહ્યા છીએ ત્યારે સહેજે એમ થાય કે કર્મગ્રંથ ૨ થી ૫ નું વિવેચન બાકી રાખીને કર્મગ્રંથ નું વિવેચન પ્રકાશિત કરવાનું કારણ શું ?
કર્મગ્રંથ-૬ પ્રશ્નોત્તરીની ઘણા સમયથી ખૂબ જ માંગ હતી | પરંતુ અનુકૂળતાની અગવડને કારણે એ માંગણી અમે પૂર્ણ કરી શક્યા નહતા જે હવે આપ સૌના સહયોગથી સુગમ બની જતાં || કર્મગ્રંથ-૬ પ્રશ્નોત્તરી રૂપે ભાગ ૧ થી ૮ અમે પ્રગટ કરી ચૂક્યા ! છીએ.
' " કર્મગ્રંથ-૬નો વિષય જરા અટપટો અને ગણિતલક્ષી હોઈને તેની સમજમાં સરળતા રહે અને અભ્યાસી સારી રીતે સમજી શકે એ માટે પ્રશ્નોત્તરી પછી તરત જ વિવેચન પ્રગટ કરવું મુનાસીબ લાગવાથી આ ગ્રંથ આપ સૌની સમક્ષ મૂકતાં અમે આનંદ અનુભવીએ છીએ. .
અથાગ પરિશ્રમ વેઠીને પણ આ દળદાર પુસ્તકનું લખાણ તૈયાર કરી આપવા બદલ પરમપૂજ્ય આચાર્યશ્રી નરવાહનસૂરિશ્વરજી મહારાજ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. |
શ્રી નવજીવન સોસાયટી જૈન આરાધક સંઘના ટ્રસ્ટના શ્રી TT જ્ઞાનખાતામાંથી આ પુસ્તક પ્રકાશનનો સંપૂર્ણ ખર્ચ આપવા બદલ | ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ધન્યવાદ આપીએ છીએ. અને ભવિષ્યમાં પણ 1 તેઓ તરફથી આવો જ સહકાર મળતો રહેશે એવી આશા રાખીએ | છીએ.
પુસ્તકમાં રહી ગયેલી ભૂલો એ અમારી ક્ષતિ સમજી ધ્યાન દોરવા નમ્ર વિનંતી.
એજ લી. પદાર્થ દર્શન ટ્રસ્ટના
ટ્રસ્ટીઓ
કરી ને રજા જ. આ કારણ જાણકા
ર
Page #5
--------------------------------------------------------------------------
________________
આર્થિક સહયોગ) શ્રી નવજીવન સોસાયટી જેન આરાધક
સંઘના શ્રી જ્ઞાન ખાતામાંથી
Page #6
--------------------------------------------------------------------------
________________
-: સુચના :
આ પ્રસંગે એક સ્પષ્ટતા કરવી અત્યંત જરૂરી છે કે જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ મુખ્યતાએ પ્રાચીન ગ્રંથોના હસ્તલેખન-જ્ઞાનભંડારોની જાળવણી-પૂજય સાધુ સાધ્વી ભગવંતોના અધ્યયનની વ્યવસ્થા આદિમાં સમુચિત રીતે જ કરવો યોગ્ય છે. આવા ગ્રંથોનું પ્રકાશન કરવાનું કર્તવ્ય જો કે યથાશક્તિ શ્રાવકોએ જ અદા કરવાનું છે. તે શક્ય ન હોય અને જ્ઞાન દ્રવ્યનો ઉપયોગ અનિવાર્ય બને તો પણ એમાં જરૂરી મર્યાદાનું પાલન આવશ્યક છે તેથી જ પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતો તથા શ્રી સંઘો હસ્તકના શ્રી જ્ઞાનભંડારોને જ ગ્રંથ સાદર સમર્પિત કરાશે ગૃહસ્થોએ એ ગ્રંથ વસાવવો હોય તો તેનું પુરૂં મૂલ્ય શ્રી જ્ઞાન ખાતે અર્પણ કરીને જ વસાવવો અને શ્રી જ્ઞાનભંડારમાંથી વાંચન કરવા માટે ઉપયોગ કરવો હોય તો તેનો યોગ્ય નકરો શ્રી જ્ઞાન ખાતે આપવા ચૂકવું નહિ જેથી કોઈપણ ( પ્રકારના દોષના ભાગીદાર ન થવાય..
Page #7
--------------------------------------------------------------------------
________________
પદાર્થ દર્શન ટ્રસ્ટ C/o. ભરતભાઈ બી. શાહ - એ/સરિતા દર્શન જયહિંદ પ્રેસ સામે, આશ્રમ રોડ
અમદાવાદ-૩૮૦૦૦૯ ( ટે. નં.- ૬૫૬ર૩૩૭
અશ્વિનભાઈ એસ શાહ C/o. નવિનચંદ્ર નગીનદાસ ઠે. પાંચકુવા દરવાજા બહાર
અમદાવાદ-૩૮૦૦૦૧ ટે. નં.- ૨૧૪૪૩૧૪
કફ .
કાન કે
જયંતિલાલ પી. શાહ . ૬૯૬, નવા દરવાજા રોડ
માયાભાઈની બારી પાસે ડી.-વાડીલાલ એન્ડ કાં ના મેડા ઉપર ખાડિયા ચાર રસ્તા, અમદાવાદ- ૩૮૦૦૦૧ - ટે. નં.-૩૮૦૩૧૫
સુરેશભાઈ એચ. વખારીયા ઠે. ડી/પ૩, - સર્વોદયનગર ૫ મે માળે-પાંજરાપોળ રોડ
મુંબઈ-નં.-૪૦OOO૪ જ ટે.નં.-૩૭૫૩૮૪૮
સુનીલભાઈ કે. શાહ ) | ૧૦૩, વિમલવિલા, પહેલે માળે
દીપા કોમ્પલેક્ષ,
અડાજણ રોડ, સુરત-૩૯૫૦૦૯
Page #8
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬
વિવેચન
b-icito
IT
Page #9
--------------------------------------------------------------------------
Page #10
--------------------------------------------------------------------------
________________
તેકા નામા ષષ્ઠ કર્મગ્રંથ
સિધ્ધપએહિં મહત્મ્ય બંધોદય સંત પડિ ઠાણાણું વુચ્છું સુણ સંખેવું નીસંદ દિઢિવાયસ્સ ||૧||
ભાવાર્થ :- સિધ્ધ છે પદો જેમાં, એવા ગ્રન્થો થકી, બંધ-ઉદય-સત્તા પ્રકૃતિના, સ્થાનોના મોટા અર્થવાળા, દ્રષ્ટિવાદના ઝરણા રૂપ, સંક્ષેપને હું કહીશ તે તું સાંભળ ॥૧॥
વિશેષાર્થ::- અચલ એવા પદ છે જેમાં, એવા ગ્રન્થો કર્મ પ્રાભૂત-કર્મપ્રકૃતિ આદિ, સર્વજ્ઞ કથિત અર્થને જણાવનારા બંધ-ઉદય અને સત્તા રૂપે પરિણમેલી કર્મપ્રકૃતિના સ્થાનોનો સંક્ષેપ દ્રષ્ટિવાદ નામના બારમા અંગના ઝરણારૂપ સારને કહીશ દ્રષ્ટિવાદને વિશે પહેલુ પરિકર્મ (૨) સુત્ર (૩) પ્રથમાનુયોગ (૪) પૂર્વગત (૫) ચૂલિકા એ પાંચ દ્વાર કહેલા છે તેમાં ચોથો ભેદ જે પૂર્વગત છે તેમાં ૧૪ પૂર્વ છે. તેમાંનું બીજી અગ્રાયણીય નામનું પૂર્વ છે તેમાં ૧૪ વસ્તુ છે તેમાંની પાંચમી વસ્તુમાં ૨૦ પ્રાકૃત છે તેમાં કર્મપ્રકૃતિ નામે ચોથું પ્રાભૂત આવેલુ છે. તે ચોથું પ્રામૃત ૨૪ અનુયોગ વાળું છે. તેમાંનું જે ત્રીજા અનુયોગ બંધ-ઉદય અને સત્તા રૂપ આવેલો છે તેના સંક્ષેપને હું કહીશ
કંઈ
બંધતો વેઈ
કઈ કઈવા સંત પયડિ ઠાણાણિ
મૂત્યુત્તર
પગઈસુ ભંગવિંગપ્પા મુણેઅા ગરી
ભાવાર્થ :- કેટલી પ્રકૃતિ બાંધતા કેટલી પ્રકૃતિ વેદાય અથવા કેટલી પ્રકૃતિ બાંધતા, કેટલી પ્રકૃતિ વેદાતા કેટલી પ્રકૃતિના સત્તા સ્થાન હોય, તે મૂળ કર્મને વિષે તથા ઉત્તર પ્રકૃતિઓને વિષે ભાંગાના વિકલ્પો જાણવાયોગ્ય છે. રા વિશેષાર્થ :- આ ગ્રન્થમાં મૂળકર્મ તથા તેની ઉત્તર પ્રકૃતિના બંધસ્થાનકો
Page #11
--------------------------------------------------------------------------
________________
- કર્મગ્રંથ-૬
ઉદયસ્થાનકો-સત્તાસ્થાનકો-બંધભાંગા-ઉદયભાંગા-ઉદયપદ-પદવૃંદ તથા સંવેધ ભાંગાનું વર્ણન જણાવેલ છે.
કોઈપણ એક કાલે એકજીવને એક સમયે બંધાતી પ્રકૃતિઓનો સમુદાય તે બંધસ્થાનક કહેવાય છે. '
કોઈપણ એક કાલે એકજીવને એકસમયે વેદતી પ્રકૃતિઓનો સમુદાય તે ઉદયસ્થાનક કહેવાય છે.
કોઈપણ એકકાલે એકજીવને એકસમયે સત્તામાં રહેલી પ્રકૃતિઓનો જે સમુદાય તે સત્તાસ્થાનક કહેવાય છે.
પ્રતિપક્ષી પ્રકૃતિઓનું વિભાગીકરણ કરવા પૂર્વક એક સમયે એકજીવને બંધાતી પ્રકૃતિઓનો સમુદાય તે બંધભાંગ કહેવાય છે.
પ્રતિપક્ષી પ્રકૃતિઓનું વિભાગીકરણ કરવા પૂર્વક એકસમયે એકજીવને વેદાતી પ્રકૃતિઓનો સમુદાય તે ઉદયભાંગા કહેવાય છે.
કોઈપણ એક ચોવીશના કોઈપણ એક ભાંગામાં ઉદયમાં આવેલી પ્રકૃતિઓનો સમુદાય તે ઉદયપદ કહેવાય છે.
ઉદયપદને ૨૪ ગુણા કરીએતો પદવૃન્દ થાય છે
બંધ - ઉદય અને સત્તાસ્થાનોનો સંકલના પૂર્વક વિચાર કરવો તે સંવેધ ભાંગા કહેવાય છે.
કેટલીક પ્રકૃતિઓ બાંધતા, કેટલી પ્રકૃતિઓનું વેદન કરે અથવા કેટલી પ્રકૃતિ બાંધતા, કેટલી પ્રકૃતિ વેદતા, કેટલી પ્રકૃતિના સત્તાસ્થાનો હોય તેના વિકલ્પોને જણાવીએ છીએ.
મૂળ પ્રકૃતિનો બંધોદય સત્તા સંવેધ અવિક સત્ત છબંધસુ
અવ ઉદય સંતંસા ગવિહે તિવિગપ્પો
એગે વિગપ્પો અબંધમિ Iran. ભાવાર્થ :- ૮, ૭, અને છ પ્રકૃતિના બંધને વિષે ૮ કર્મનો ઉદય અને ૮ કર્મની સત્તા હોય છે.
૧ પ્રકૃતિના બંધને વિષે ત્રણ વિકલ્પો હોય છે. તથા અબંધને વિષે ૧. વિકલ્પ હોય છે. આ રીતે કુલ મૂળ કર્મના ૭ વિકલ્પો થાય છે. lal
વિશેષાર્થ:- મૂળ કર્મને વિષે બંધોદયસત્તાનો સંવેધ કહેવાય છે. મૂળ કર્મના બંધસ્થાન ૪ છે
Page #12
--------------------------------------------------------------------------
________________
વિવેચનઃ ભાગ-૧
(૧) ૮પ્રકૃતિનું બંધસ્થાન ૧-૨-૪-૫- ૬ અથવા ૭ માં ગુણસ્થાનક સુધી
આયુષ્ય કર્મ બંધાતુ હોય ત્યારે બંધાય છે. (૨) ૭ પ્રકૃતિનું બંધસ્થાન ૧ થી ૯ગુણસ્થાનકને વિષે આયુષ્ય કર્મ ન બંધાતુ
હોય ત્યારે બંધાય છે. ૬ પ્રકૃતિનું બંધસ્થાન આયુષ્ય અને મોહનીય કર્મ સિવાય ૧૦મા ગુણસ્થાનકે એક અંતર્મુહૂર્ત સુધી બંધાય છે. ૧ પ્રકૃતિનું બંધસ્થાન ૧ વેદનીય કર્મ ૧૧ - ૧૨ - ૧૩ મા ગુણસ્થાનકે બંધાય છે.
મૂળ પ્રકૃતિના ઉદયસ્થાન ત્રણ હોય છે. ૮ પ્રકૃતિનું ઉદયસ્થાન ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી હોય છે.
પ્રકૃતિનું ઉદયસ્થાન (મોહનીયકર્મ સિવાય) ૧૧ અને ૧રમા ગુણસ્થાનકે
હોય છે. (૩) ૪ પ્રકૃતિનું ઉદયસ્થાન (વેદનીય-આયુષ્ય-નામ અને ગોત્ર) ૧૩ અને ૧૪માં ગુણસ્થાનકે હોય છે.
મૂળકર્મના સત્તા સ્થાનો ત્રણ હોય છે ૮ પ્રકૃતિનું સત્તાસ્થાન ૧ થી ૧૧ ગુણસ્થાનકમાં હોય છે. ૭ પ્રકૃતિનું સત્તાસ્થાન (મોહનીય કર્મ સિવાય) ૧૨મા ગુણસ્થાનકે જ હોય છે. ૪ પ્રકૃતિનું સત્તાસ્થાન (વેદનીય, આયુષ્ય-નામ અને ગોત્ર) ૧૩ અને ૧૪ મા ગુણસ્થાનકે હોય છે.
( સંવેધ ભાંગાઓનું વર્ણન (૧) ૮નો બંધ, ૮ નો ઉદય, અને ૮ કર્મની સત્તા આ ભાંગો જ્યારે જીવ
આયુષ્ય બાંધતો હોય ત્યારે હોય છે. તે કારણથી એક અંતર્મુહૂર્ત સુધી હોય છે. અને ૧ - ૨ - ૪ - ૫ - ૬ અથવા ૭મા ગુણસ્થાનકે હોય છે. ૭ નો બંધ, ૮નો ઉદય અને ૮ કર્મની સત્તા. આ ભાંગો આયુષ્ય કર્મ સિવાય સાતકર્મ બંધાતા હોય ત્યારે હોય છે. આ કારણથી આયુષ્ય બંધ પહેલા અને આયુષ્યબંધ પછી પણ બંધમાં હોય છે. આ ભાંગાઓનો કાળ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૬ માસ ન્યૂન ૩૩ સાગરોપમ તથા અંતર્મુહૂર્ત ધૂન પૂર્વક્રોડ વર્ષનો ત્રીજો ભાગ અધિક હોય છે. ૧ થી
૯ ગુણસ્થાનકમાં આ ભાંગો ઘટે છે. (૩) ૬ કર્મનો બંધ, ૮ નો ઉદય અને ૮ની સત્તા આ ભાંગો ૧૦ મા
Page #13
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-દ
ગુણસ્થાનકમાં રહેલા જીવોને જ હોય છે. તેનો કાળ જઘન્ય થી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૧ અંતર્મુહૂર્ત હોય છે.
(૪) ૧નો બંધ, ૭નો ઉદય અને ૮ની સત્તા આ ભાંગો ૧૧મા ગુણસ્થાનકે રહેલા જીવોને જ હોય છે. તેનો કાળ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ ૧ અંતર્મુહૂર્ત હોય છે.
(૫) ૧ નો બંધ, ૭ નો ઉદય અને ૭ની સત્તા આ ભાંગો ૧૨મા ગુણસ્થાનકમાં વર્તતા જીવોને જ હોય છે. તેનો કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટથી ૧ અંતર્મુહૂર્ત હોય છે.
(૬) ૧ નો બંધ, ૪ નો ઉદય ૪ ની સત્તા આ ભાંગો ૧૩મા ગુણસ્થાનકમાં રહેલા જીવોને જ હોય છે. તેનો કાળ જઘન્યથી ૧ અંતર્મુહૂર્ત-ઉત્કૃષ્ટથી દેશોનુ પૂર્વક્રોડ વર્ષ.
(૭) અબંધ, ૪ નો ઉદય અને ૪ કર્મની સત્તા આ ભાંગો ૧૪ મા ગુણસ્થાનકે વર્તતા જીવોને જ હોય છે. કાળમાન જઘન્ય અને ઉત્કૃષ્ટથી પાંચ હ્રસ્વાક્ષર જેટલો કાળ હોય છે.
સત્તāબંધ
જીવસ્થાનને વિષે મૂળ પ્રકૃતિના ભાંગા અહૃદય સંત - તેરસસુ જીવ ઠાણેસુ ભગા
એગ મિ
પંચ
દો ભંગા હુંતિ કેવલિણો ૫૪૫
--
ભાવાર્થ :- પ્રથમના ૧૩ જીવભેદને વિષે પહેલા બે સંવેધ ભાંગા હોય છે. સંજ્ઞી પર્યાપ્તા જીવોને વિષે પહેલા પાંચ સંવેધ ભાંગા હોય છે. અને છેલ્લા બે ભાંગા કેવલી ભગવંતોને હોય છે. ૪૫
વિશેષાર્થ ::- ૧૪ જીવસ્થાનકને વિષે સંવેધ ભાંગાઓનું વર્ણન :- સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિયજીવથી શરૂ કરી સંશી અપર્યાપ્તા જીવ સુધીના ૧૩ જીવભેદને વિષે પહેલો ૮ નો બંધ - ૮નો ઉદય-૮ની સત્તા તથા (૨) ૭નો બંધ-૮નો ઉદય ૮ની સત્તા એમ બે ભાંગા હોય છે.
સંજ્ઞી પર્યાપ્તા જીવને વિષે પહેલા પાંચ ભાંગા
૮ નો ઉદય
૮ની સત્તા
૮નો ઉદય
૮ની,સત્તા
૮નો ઉદય
૮ની સત્તા
૭ નો ઉદય
૮ની સત્તા
(૧)
(૨)
૮ નો બંધ
૭ નો બંધ
૬ નો બંધ
૧ નો બંધ
Page #14
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
(૧)
(૫) ૧ નો બંધ ૭ નો ઉદય ૭ની સત્તા
અહિંયા કેવલી ભગવંતોને નોસંશ-નોઅસંશી રૂપે કહેલા હોવાથી સંજ્ઞી પર્યાપ્તા જીવને વિષે કેવલી ભગવંતના ભાંગા ભેગા ગણેલા નથી, આ કારણથી કેવલી ભગવંતોના બે ભાંગા જુદા ગણવામાં આવ્યા છે.
૧નો બંધ ૪નો ઉદય ૪ની સત્તા અબંધ
૪નો ઉદય ૪ની સત્તા ગુણસ્થાનકને વિષે ભાંગા અસુ. એગ વિગણો
છસુવિ ગુણ સસિએશું દુવિગપ્પો પતે તેઅં
બંધોદય સંત કમ્માણં //પા ભાવાર્થ :- આઠ ગુણસ્થાનકને વિષે દરેકને એક એક ભાંગો હોય છે. અને છ ગુણસ્થાનકને વિષે સંવેધ ભાંગા બબ્બે હોય છે. આપણા
વિશેષાર્થ :- પહેલા-બીજા-ચોથા-પાંચમા-છઠ્ઠા અને સાતમા આ છ ગુણસ્થાનકને વિષે પહેલા બે સંવેધ ભાંગા હોય છે. (૧) ૮નો બંધ ૮નો ઉદય ૮ની સત્તા (૨) ૭નો બંધ ૮નો ઉદય ૮ની સત્તા
ત્રીજા અને ૮ થી ૧૪ એમ ૮ ગુણસ્થાનકને વિષે જુદો જુદો એક એક સંવેધભાંગો હોય છે. તે આ પ્રમાણે
૩જા, ૮મા અને ૯મા ગુણસ્થાનકે ૭નો બંધ ૮નો ઉદય ૮ની સત્તા
૧૦માં ગુણસ્થાનકે ૬નો બંધ ૮નો ઉદય ટની સત્તા
૧૧માં ગુણસ્થાનકે ૧નો બંધ ૭નો ઉદય - ૮ની સત્તા
૧૨માં ગુણસ્થાનકે -
૭નો ઉદય ૭ની સત્તા
૧૩માં ગુણસ્થાનકે ૧નો બંધ ૪નો ઉદય
૧૪માં ગુણસ્થાનકે
Page #15
--------------------------------------------------------------------------
________________
અબંધ ૪નો ઉદય ૪ની સત્તા હોય છે.
કર્મની ઉત્તર પ્રકૃતિની સંખ્યા પંચનવદુન્નિઅકા
કર્મગ્રંથ-દ
વીસા ચઉરો તહેવ બાયાલા
દુષિ અ પંચ ય ભણિયા પયડીઓ આણુ યુવીએ દા
ભાવાર્થ :- પાંચ-નવ-બે-અઢાવીસ-ચાર-બેતાલીશ તેમજ બે અને પાંચ એમ અનુક્રમે જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મની પ્રકૃતિઓ કહેલી છે. Ill વિશેષાર્થ :- ઉત્તર પ્રકૃતિઓને આશ્રયીને સંવેધ ભાંગાઓનું વર્ણન કરતા દરેક કર્મની કેટલી કેટલી પ્રકૃતિઓ હોય છે તે જણાવાય છે.
જ્ઞાનાવરણીય કર્મની પાંચ-દર્શનાવરણીય કર્મની નવ-વેદનીયકર્મની બે, મોહનીયકર્મની અઠ્ઠાવીસ-આયુષ્યકર્મની ચાર-નામકર્મની બેંતાલીશ, ગોત્રકર્મની બે અને અંતરાયકર્મની પાંચ આ રીતે કુલ આઠે કર્મની થઈને સત્તાણુ પ્રકૃતિઓ થાય છે.
ઉત્તર પ્રકૃતિઓનો બંધોદયસત્તા સંવેધ
બંધોદય
સંતસા
નાણાવરણૢતરાઈએ પંચ
બંધોવરમંવિ
ઉદય
સંતંસા હુંતિ પંચેવ ll ભાવાર્થ :- જ્ઞાનાવરણીય અને અંતરાય કર્મને વિષે બંધ-ઉદય અને સત્તારૂપ અંશો, પાંચ પ્રકૃતિના હોય છે. તથા બંધના અભાવમાં પણ પાંચ પ્રકૃતિનો ઉદય અને સત્તા હોય છે. બ્રા
જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મને વિષે સંવેધ ભાંગા
વિશેષાર્થ ઃ- જ્ઞાનાવરણીય અને અંતરાય આ બંન્નેકર્મને પાંચ, પાંચ ઉત્તર પ્રકૃતિઓ હોય છે.
બંધમાં ધ્રુવબંધીની હોવાથી એક સાથે બંધાય છે. ઉદયમાં ધ્રુવોદયી હોવાથી એકસાથે ઉદયમાં હોય છે. અને સત્તામાં ધ્રુવસત્તારૂપ હોવાથી એક સાથે સત્તામાં હોય છે.
આ કારણથી પાંચ પ્રકૃતિનું બંધસ્થાન-પાંચ પ્રકૃતિનું ઉદયસ્થાન અને પાંચ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
વિવેચનઃ ભાગ-૧
પાંચ પ્રકૃતિનું બંધસ્થાન ૧થી ૧૦ ગુણસ્થાનક સુધી હોય છે.
પાંચ પ્રકૃતિનું ઉદયસ્થાન એક થી બારમા ગુણસ્થાનકના અંત સુધી હોય છે. તથા પાંચ પ્રકૃતિનું સત્તાસ્થાન ઉદય પ્રમાણે હોય છે. " બંધસ્થાન તથા ઉદયસ્થાન ફેરફાર રૂપ હોવાથી બબ્બે સંવેધ ભાંગા થાય છે. (૧) પાંચનો બંધ પાંચનો ઉદય પાંચની સત્તા
આ ભાંગો એક થી દશ ગુણસ્થાનક સુધી હોય છે. (૨) અબંધ પાંચનો ઉદય પાંચની સત્તા
આ ભાંગો અગ્યારમા તથા બારમા ગુણસ્થાનકના અંત સમય સુધી હોય છે. "
દર્શનાવરણીય કર્મના સંવેધભાંગા બંધસ્સ ય. સંતસ્મય
પગઈ ઠાણાઈ તિણિ તુલાઈ ઉદય ટ્રણાઈ દુવે
ચઉ ઘણગં દંસણવર //૮ ભાવાર્થ - દર્શનાવરણીય કર્મને વિષે, બંધસ્થાનો તથા સત્તાસ્થાનો, ત્રણ ત્રણ હોય છે. જ્યારે ઉદય સ્થાનો બે હોય છે એક ચાર પ્રકૃતિનું, બીજુ પાંચ પ્રકૃતિનું હોય છે. દા.
વિશેષાર્થ - દર્શનાવરણીય કર્મના ત્રણ બંધસ્થાનો આ પ્રમાણે હોય છે. (૧) નવ પ્રકૃતિનું બંધસ્થાન આ બંધસ્થાન પહેલા અને બીજા ગુણસ્થાનકે હોય છે. (૨) છ પ્રકૃતિનું બંધસ્થાન-બીજા ગુણસ્થાનકના અંતે થીણધ્ધિત્રિકનો અંત
થતા ત્રીજા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી છ
પ્રકૃતિઓ બંધાય છે. (૩) ચાર પ્રકૃતિનું બંધસ્થાન, આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે
નિદ્રાદ્ધિકનો અંત થતા આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી દશમા ગુણસ્થાનક સુધી ચાર પ્રકૃતિઓ બંધાય છે. તે ત્રીજુ બંધસ્થાન કહેવાય છે.
દર્શનાવરણીય કર્મનાં બે ઉદયસ્થાનનું વર્ણન (૧) ચાર પ્રકૃતિનું ઉદયસ્થાન - જ્યારે જીવોને પાંચ પ્રકારની નિદ્રામાંથી - કોઈપણ નિદ્રાનો ઉદય ન હોય ત્યારે આ ઉદયસ્થાન હોય છે પહેલા
ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનકના અંતે સમય સુધી ઉદયમાં હોય છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬
(૨) પાંચ પ્રકૃતિનું ઉદયસ્થાન :- જ્યારે જીવોને પાંચનિદ્રામાંથી કોઈપણ એક નિદ્રાનો ઉદય થાય ત્યારે ચાર દર્શનાવરણીય, એક નિદ્રા એમ પાંચનો ઉદય ગણાય છે.
૮
દર્શનાવરણીયની ચાર પ્રકૃતિઓ ધ્રુવોદયી હોવાથી એક સાથે ઉદયમાં રહે છે. પાંચ નિદ્રા અધુવોદયી હોવાથી એકસાથે કોઈપણ એક નિદ્રા જ ઉદયમાં હોય છે.
સામાન્ય રીતે નિદ્રાનો ઉદય ઉપશમ શ્રેણીવાળા જીવોને આશ્રયીને અગ્યારમા ગુણસ્થાનક સુધી હોઈ શકે. જયારે અત્રે નિદ્રાનો ઉદય ક્ષપકશ્રેણીમાં બારમા ગુણસ્થાનકના ઉપાંત્ય સમય સુધી કહેલો છે. તે મતાંતર જાણાવો બીઆવરણ નવ બંધએસ.
ચ
ઉદય નવસતા
પંચ છચ્ચઉબંધ
ચેવ
ચઉં બંધુદએ છäસાય ।।૯।। બંધ ચહ પણ નવસ ચઉરુદય છચચઉસંતા વેઅણિ આઉપ ગોએ,
વિભજ્જ મોહ પર તુચ્છ ।।૧૦। દર્શનાવરણીય કર્મના સત્તાસ્થાન ત્રણ છે.
(૧) ૯ પ્રકૃતિનું સત્તાસ્થાન ઉપશમશ્રેણી વાળા જીવને આશ્રયીને ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી હોય છે. જ્યારે ક્ષપકશ્રેણી વાળા જીવને આશ્રયીને ૯મા ગુણસ્થાકના પહેલા ભાગ સુધી હોય છે.
(૨) છ પ્રકૃતિનું સત્તાસ્થાન :-નવમા ગુણસ્થાનકના પહેલા ભાગને અંતે થીણધિત્રીકનો અંત થતા નવમાગુણ સ્થાનકના બીજા ભાગથી બારમા ગુણસ્થાનકના ઉપાંત્ય સમય સુધી ક્ષપક શ્રેણીવાળા જીવોને હોય છે. (૩) ચાર પ્રકૃતિનું સત્તાસ્થાન :- બારમા ગુણસ્થાનકના અંત સમયે હોય છે. ભાવાર્થ :- બીજા દર્શનાવરણીય કર્મને વિષે નવના બંધે ચારનો તથા પાંચનો ઉદય અને નવની સત્તા હોય છે.
ઉવરય
છ અને ચાર પ્રકૃતિના બંધે ચાર તથા પાંચનો ઉદય અને નવની સત્તા
હોય છે.
ચારના બંધે અને ચારના ઉદયે છની સત્તા હોય છે. બંધનો વિચ્છેદ થયે
Page #18
--------------------------------------------------------------------------
________________
વિવેચનઃ ભાગ-૧
છતે ચાર અને પાંચના ઉદયે નવની સત્તા હોય છે. તથા અબંધે ચારના ઉદયે છે ની અને ચારની સત્તા હોય છે.
વેદનીય, આયુષ્ય, અને ગોત્ર કર્મના સંવેધભાંગા જણાવી પછી મોહનીય કર્મને કહીશુ ૯,૧૦
વિશેષાર્થ :- બીજા દર્શનાવરણીય કર્મના સંવેધ ભાંગાઓનું વર્ણન:નવનો બંધ ચારનો ઉદય-નવની સત્તા આ ભાંગો પહેલા અને બીજા બે ગુણસ્થાનકમાં હોય છે. નવનો બંધ પાંચનો ઉદય નવની સત્તા આ ભાંગો પહેલા અને બીજા બે
ગુણસ્થાનકે હોય છે. (૩) છ નો બંધ ચારનો ઉદય-નવની સત્તા
છ નો બંધ પાંચનો ઉદય-નવની સત્તા આ બે ભાંગા ત્રીજા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી રહેલા જીવોને હોય છે. ચારનો બંધ ચારનો ઉદય-નવની સત્તા ચારનો બંધ પાંચનો ઉદય-નવની સત્તા આ બે ભાંગા આઠમા ગુણસ્થાકના બીજા ભાગથી દશમા ગુણસ્થાનકમાં રહેલા ઉપશમશ્રેણીવાળા જીવોને આશ્રયીને હોય છે. ચારનો બંધ-ચારનો ઉદય-છની સત્તા આ ભાંગો ક્ષપકશ્રેણીવાળા જીવોને આશ્રયીને નવમાગુણસ્થાનકના બીજા ભાગથી દશમા ગુણસ્થાનક સુધી હોય છે.
અબંધ - ચારનો ઉદય - નવની સત્તા (૯) અબંધ - પાંચનો ઉદય - નવની સત્તા
આ બે ભાંગા ઉપશમ શ્રેણીમાં રહેલા અગ્યારમા ગુણસ્થાનકે વર્તતા
જીવોને જ હોય છે. (૧૦) અબંધ - ચારનો ઉદય - છની સત્તા
આ ભાંગો બારમા ગુણસ્થાનકે જ હિચરમ સુધી વર્તતા જીવોને જ હોય છે. (૧૧) અબંધ-ચારનો ઉદય - ચારની સત્તા આ ભાંગો બારમા ગુણસ્થાનકના
અંત સમયે જ હોય છે. (૧) ચારનો બંધ - પાંચનો ઉદય - છની સત્તા
આ ભાંગો મતાંતરે ક્ષપકશ્રેણીમાં વિદ્યમાન-નવમા ગુણસ્થાનકના બીજા
Page #19
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬
ભાગથી દશમા ગુણસ્થાનક સુધી હોય છે. તે અબંધ - પાંચનો ઉદય - છની સત્તા આ ભાંગો મતાંતરે બારમા ગુણસ્થાનકના વિચરમ સમય સુધી વર્તતા જીવોને જ હોય છે.
આ રીતે કુલ દર્શનાવરણીય કર્મના ૧૧ અથવા ૧૩ સંવેધભાંગા થાય છે. પાંચ નિદ્રાને આશ્રયીને ભાંગ કરવામાં આવે તો પચ્ચીશ ભાંગા થાય છે.
પહેલા ભાંગાનો ૧ ભાગો, બીજા ભાંગામાં પાંચ નિદ્રાને આશ્રયીને પાંચ ભાંગા, ત્રીજા ભાંગાનો એક ભાગો, ચોથા ભાંગામાં પાંચ નિદ્રાને આશ્રયીને પાંચભાંગા, પાંચમા ભાંગાનો એક ભાગો, છઠ્ઠા ભાંગાના બે નિદ્રાને આશ્રયીને બે ભાંગા ( ૯મા ભાંગાના બે નિદ્રાને આશ્રયીને બે ભાંગા. આઠ - દશ અને અગ્યાર આ ત્રણે ભાંગાનો એક એક ભાંગો હોય છે.
મતાંતરે જે બે ભાંગા કહેલા છે. તે દરેકમાં બે નિદ્રાના બબ્બે ભાંગા ગણતાચાર ભાંગા થાય છે. આ રીતે કુલ ૧+૫+૧+૫+૧+૨+૧+૧+૨ +૧+૧ મતાંતરે +૨+૨= ૨૫ ભાંગા થાય છે. આ વેદનીય કર્મ-આયુષ્ય કર્મ અને ગોત્ર કર્મના સંવેધભાંગા ઓછા હોવાથી તેને પહેલા કહીશું ત્યારબાદ મોહનીય કર્મ કહીશું I૯-૧૦ ગોઅંમિ સત્ત ભંગા
અટ્ટ ય ભંગા હવંતિ વેઅણિએ પણ નવ નવ પણ ભંગા
આઉ ચઉકકવિ કમસોઉં //૧૧/l ભાવાર્થ - ગોત્રકર્મના સંવેધભાંગા ૭ હોય છે. વેદનીયકર્મના સંવે ભાંગા ૮ હોય છે. આયુષ્યકર્મના સંવેધભાંગા અનુક્રમે નારકીના ૫, તિર્યચના ૯, મનુષ્યના ૯ અને દેવતાના ૫ હોય છે. ૧૧૫
વિશેષાર્થ - ગોત્રકર્મના સંવેધભાંગાઓનું વર્ણન
ગોત્રકર્મની ૨ પ્રકૃતિ પરાવર્તમાન હોવાથી એકસાથે કોઈપણ એક પ્રકૃતિ બંધાય છે.
નીચગોત્રનો બંધ પહેલા અને બીજા ગુણસ્થાનકે બંધાય છે ઉચ્ચગોત્રનો બંધ પહેલા અને બીજા ગુણસ્થાનકે નીચ ગોત્રની સાથે પરાવર્તમાન રૂપે બંધાય છે. ત્રીજા ગુણસ્થાનકથી દશમા ગુણસ્થાનક સુધી સતત બંધાય છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
નીચગોત્રનો ઉદય ૧ થી ૫ ગુણસ્થાનક સુધી હોય છે. ઉચ્ચગોત્રનો ઉદય ૧ થી ૧૪ ગુણસ્થાનકના અંતસમય સુધી હોય છે.
નીચગોત્રની જ સત્તા જે જીવો તેઉકાય વાઉકાયમાં અસંખ્યાત કાળ રહી ઉચ્ચગોત્રની ઉદ્ગલના કરે ત્યારે તથા ત્યાંથી મરણપામી જ્યા ઉત્પન્ન થાય ત્યાં ફરીથી ઉચ્ચગોત્ર ના બાંધે ત્યાં સુધી નીચગોત્રની જ સત્તા હોય છે. બંન્ને ગોત્રની સત્તા ૧ થી ૧૪ ગુણસ્થાનકના ઉપાજ્ય સમય સુધી હોય છે. ઉચ્ચ ગોત્રની જ સત્તા ૧૪મા ગુણસ્થાનકના અંત સમયે જ હોય છે.
આ કારણથી ગોત્રકર્મના ૨ બંધસ્થાન - ૨ ઉદયસ્થાન - ૩ સત્તાસ્થાન થાય છે. (૧) નીચગોત્રનો બંધ - નીચગોત્રનો ઉદય - નીચગોત્રની સત્તા આ ભાંગો
પહેલા ગુણસ્થાનકે તેઉકાય - વાઉકાયજીવોને ત્યાં ત્યાંથી મરણ પામી
જ્યાં ઉત્પન્ન થાય ત્યાં એક અંતર્મુહૂર્ત સુધી હોય છે. નીચગોત્રનો બંધ - નીચનો ઉદય -બે ગોત્રની સત્તા
આ ભાંગો પહેલા અને બીજા બે ગુણસ્થાનકમાં હોય છે. (૩) ઉચ્ચનો બંધ - નીચનો ઉદય - બે ગોત્રની સત્તા
આ ભાંગો ૧ થી ૫ ગુણસ્થાનકમાં રહેલા જીવોને હોય છે. (૪) નીચનો બંધ - ઉચ્ચગોત્રનો ઉદય - બે ગોત્રની સત્તા.
આ ભાંગો પહેલા અને બીજા બેગુણ સ્થાનકમાં રહેલા જીવોને હોય છે. ઉચ્ચગોત્રનો બંધ - ઉચ્ચગોત્રનો ઉદય – બે ગોત્રની સત્તા આ ભાંગો ૧ થી ૧૦ ગુણસ્થાનકમાં રહેલા જીવોને હોય છે. અબંધ - ઉચ્ચગોત્રનો ઉદય -બે ગોત્રની સત્તા આ ભાંગો ૧૧ ગુણસ્થાનકથી ૧૪ ગુણસ્થાનકના ઉપાજ્ય સમય સુધી
હોય છે. (૭) ઉચ્ચગોત્રનો અબંધ - ઉચ્ચગોત્રનો ઉદય - ઉચ્ચગોત્રની સત્તા આ ભાંગો ૧૪માં ગુણસ્થાનકના છેલ્લા સમયે જ હોય છે.
વેદનીય કર્મના સંવેધ ભાગાઓનું વર્ણન વેદનીયકર્મની ૨ પ્રકૃતિઓ પરાવર્તમાન હોવાથી એકસાથે કોઈપણ એક પ્રકૃતિ બંધાય છે. શાતા વેદનીયનો બંધ ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી હોય છે. આશાતા વેદનીયનો બંધ ૧ થી ૬ ગુણસ્થાનક સુધી હોય છે.
વેદનીયકર્મની પ્રકૃતિઓ ઉદયને આશ્રયીને પરાવર્તમાન હોવાથી કોઈપણ
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૨
કર્મગ્રંથ-દ
૧ પ્રકૃતિ એકસાથે ઉદયમાં હોય છે.
શાતાવેદનીયનો ઉદય ૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી હોય છે. અંશાતાવેદનીયનો ઉદય ૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી હોય છે. વેદનીયની બંને પ્રકૃતિનો ઉદય ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી હોય છે. વેદનીય કર્મની ૨ પ્રકૃતિની સત્તા ૧ થી ૧૪ ગુણસ્થાનકના ઉપાત્ત્વ સમય સુધી હોય છે.
વેદનીય કોઈપણ ૧ પ્રકૃતિની સત્તા ૧૪મા ના અંત સમયે જ હોય છે (૧) અશાતાનો બંધ - અશાતાનો ઉદય બંન્નેની સત્તા આ ભાંગો ૧ થી ૬ ગુણસ્થાનક સુધી હોય છે. (૨) શાતાવેદનીયનો બંધ - અશાતાનો ઉદય - બંન્નેની સત્તા આ ભાંગો ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી હોય છે. (૩) અશાતાનો બંધ - શાતાનો ઉદય - બંન્નેની સત્તા આ ભાંગો ૧ થી ૬ ગુણ સ્થાનક સુધી હોય છે. (૪) શાતાવેદનીયનો બંધ - શાતાનો ઉદય - બન્નેની સત્તા આ ભાંગો ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી હોય છે.
૧
૧
(૫) અબંધ - અશાતાનો ઉદય - બન્નેની સત્તા
આ ભાંગો ૧૪મા ગુણસ્થાનકના ઉપાત્ત્વ સમય સુધી હોય છે. (૬) અબંધ - શાતાનો ઉદય - બંન્નેની સત્તા
આ ભાંગો પણ ૧૪મા ગુણસ્થાનકે જ ઉપાત્ત્વ સમય સુધી હોય છે. (૭) અબંધ - અશાતાનો ઉદય - અશાતાની સત્તા (૮) અબંધ શાતાનો ઉદય, - શાતાની સત્તા
આ બે ભાંગા ૧૪મા ગુણસ્થાકના અંત સમયે જ હોય છે. આયુષ્યકર્મના સંવેધ ભાંગાઓનું વર્ણન નરકગતિના ૫ સંવેધ ભાંગાઓનું વર્ણન નરકગતિમાં રહેલા જીવોને નિયમા સંખ્યાતવર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય બંધાય છે
તિર્યંચ આયુષ્યનો બંધ ૧ થી ૬ નારકીના જીવો પહેલા અને બીજા ગુણસ્થાનકે બાંધે છે.
મનુષ્ય આયુષ્યનો બંધ ૧ થી ૬ નારકીના જીવો ૧- ૨-૪ ગુણસ્થાનકે બાંધે છે. ૭મી નારકીના જીવો પહેલા ગુણ સ્થાનકે જ તિર્યંચ આયુષ્ય બાંધે છે.
જ
Page #22
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
બાકીના ગુણસ્થાનકમાં આયુષ્યનો બંધ હોતો નથી નરક આયુષ્યનો ઉદય ૧ થી ૪ ગુણસ્થાનક સુધી હોય છે.
૧૩
નારકીમાં રહેલા જીવોને પોતાનું આયુષ્ય છ મહિના જેટલું બાકી રહે ત્યારે એક અંતર્મુહૂર્ત સુધી પરભવનું આયુષ્ય બંધાય છે જ્યાં સુધી પરભવનું આયુષ્ય ન બંધાય ત્યાં સુધી એક નરક આયુષ્યની સત્તા હોય છે.
આયુષ્ય બાંધતા અને આયુષ્ય બંધકાળ પછી બે આયુષ્યની સત્તા હોય છે. નરક આયુષ્ય તથા તિર્યંચ અથવા મનુષ્ય આયુષ્ય (૧) અબંધ, નરકે આયુષ્યનો ઉદય, નરક આયુષ્યની સત્તા આ ભાંગો ૧ થી ૪ ગુણસ્થાનક સુધી હોય છે.
(૨) તિર્યંચ આયુષ્યનો બંધ, નરક આયુષ્યનો ઉદય, નરક - તિર્યંચ આયુષ્યની સત્તા આ ભાંગો પહેલા અને બીજા ગુણસ્થાનકે હોય છે.
-
(૩) મનુષ્ય આયુષ્યનો બંધ-નરક આયુષ્યનો ઉદય-નરક-મનુષ્ય આયુષ્યની સત્તા આ ભાંગો ૧ ૨ અને૪ ત્રણ ગુણસ્થાનકમાં જ હોય છે. (૪) અબંધ - નરક આયુષ્યનો ઉદય - નરક - તિર્યંચ આયુષ્યની સત્તા આ ભાંગો ૧ થી ૪ ગુણસ્થાનકમાં જ હોય છે.
(૫) અબંધ - નરક આયુષ્યનો ઉદય - નરક - મનુષ્ય - આયુષ્યની સત્તા આ ભાંગો ૧ થી ૪ ગુણસ્થાનકમાં હોય છે.
૭ મી નારકીમાં રહેલા જીવોને તિર્યંચ આયુષ્ય બંધાતુ હોવાથી ત્રણ સંવેધ ભાંગા હોય છે.
(૧) અબંધ, - નરક આયુષ્યનો ઉદય - નરક આયુષ્યની સત્તા આ ભાંગો ૧ થી ૪ ગુણસ્થાનકમાં હોય છે
(૨) તિર્યંચ આયુષ્યનો બંધ - નરક આયુષ્યનો ઉદય - નરકતિર્યંચ આયુષ્યની સત્તા. આ ભાંગો પહેલા ગુણસ્થાનકે જ હોય છે
(૩) અબંધ - નરક આયુષ્યનો ઉદય - નરક - તિર્યંચ આયુષ્યની સત્તા આ ભાંગો ૧ થી ૪ ગુણસ્થાનકમાં હોય છે
તિર્યંચ આયુષ્યના સંવેધ ભાંગાઓનું વર્ણન તિર્યંચ આયુષ્યનો બંધ પહેલા અનેબીજા બે ગુણસ્થાનકે હોય છે તિર્યંચ આયુષ્યનો ઉદય ૧ થી ૫ ગુણસ્થાનક સુધી હોય છે તિર્યંચ આયુષ્યની સત્તા ૧ થી ૭ ગુણસ્થાનક સુધી હોય છે આ ગતિવાળા જીવો ચારેઆયુષ્યનો બંધ કરે છે
Page #23
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬
આ કારણથી પહેલો ભાગો અબંધનો, ચાર આયુષ્યના બંધના ત્યા ચાર આયુષ્યના અબંધના, બે આયુષ્યની સત્તાવાળા એમ કુલ સંવેધભાંગા નવ થાય છે. (૧) અબંધ, - તિર્યંચ આયુષ્યનો ઉદય - તિર્યંચ આયુષ્યની સત્તા
આ ભાંગો ૧ થી ૫ ગુણસ્થાનક સુધી હોય છે. (૨) નરક આયુષ્યનો બંધ - તિર્યંચ આયુષ્યનો ઉદય તિર્યંચ - નરક આયુની સત્તા
આ ભાંગો નરક આયુષ્ય બાંધતા જીવોને પહેલા ગુણસ્થાનકે હોય છે. (૩) તિર્યંચ આયુષ્યનો બંધ - તિર્યંચ આયુષ્યનો ઉદય - તિર્યંચ - તિર્યંચ
આયુષ્યની સત્તા આ ભાંગો ૮ કર્મનો બંધ કરતા તિર્યંચ આયુષ્યની સાથે પહેલા અને બીજા ગુણસ્થાનકે હોય છે. મનુષ્ય આયુષ્યનો બંધ - તિર્યંચ આયુષ્યનો ઉદય – મનુષ્ય, - તિર્યંચ આયુષ્યની સત્તા આ ભાંગો ૮ કર્મનો બંધ કરતા મનુષ્ય આયુષ્ય બાંધતા પહેલા અને
બીજા બે ગુણસ્થાનકે હોય છે (૫) દેવ આયુષ્યનો બંધ - તિર્યંચ આયુષ્યનો ઉદય દેવ તિર્યંચ આયુષ્યની
સત્તા આ ભાંગો ૮ કર્મનો બંધ કરતાની સાથે દેવ આયુષ્યનો બંધ થાય ત્યારે ૧ - ૨ - ૪ -૫ ગુણસ્થાનકે ઘટે છે અબંધ - તિર્યંચ આયુષ્યનો ઉદય - નરક – તિર્યંચ આયુષ્યની સત્તા આ ભાંગો આયુષ્યકર્મ બાંધ્યા પછી જીવ સાતકર્મ બાંધતો હોય ત્યારે સમક્તિ વગેરેની પ્રાપ્તિ કરી દેશવિરતિનો પરિણામ પણ પામી શકે છે આ કારણથી ૧ થી ૫ ગુણસ્થાનકમાં ઘટે છે. અબંધ - તિર્યંચ આયુષ્યનો ઉદય - તિર્યંચ - તિર્યંચ આયુષ્યની સત્તા જે જીવોએ પરભવનું તિર્યંચ આયુષ્ય બાંધ્યું હોય ત્યારબાદ ૭ કર્મનો
બંધ કરતો હોય ત્યારે ઘટે છે ૧ થી ૫ ગુણસ્થાનકમાં આ ભાંગો છે (૮) અબંધ - તિર્યંચ આયુષ્યનો ઉદય – મનુષ્ય - તિર્યંચ આયુષ્યની સત્તા
જે તિર્યંચોએ મનુષ્ય આયુષ્યનો બંધ કરેલો હોય ત્યારબાદ ૭ કર્મનો બંધ
કરતા હોય ત્યારે આ ભાંગો ૧ થી ૫ ગુણસ્થાનકમાં ઘટે છે. (૯) અબંધ - તિર્યંચ આયુષ્યનો ઉદય - દેવ - તિર્યંચ આયુષ્યની સત્તા
આ ભાંગો દેવ આયુષ્યનો બંધ કર્યા પછી ૭ કર્મનો બંધ કરતો હોય
Page #24
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
ત્યારે ઘટે છે આ ભાંગો ૧ થી ૫ ગુણસ્થાનકમાં ઘટે છે. આ રીતે તિર્યંચ આયુષ્યના નવભાંગા થાય છે.
મનુષ્ય આયુષ્યના સંવેધ ભાંગાઓનું વર્ણન મનુષ્ય આયુષ્યનો બંધ મનુષ્ય જીવોનો પહેલા અને બીજા બે ગુણ સ્થાનકે હોય છે.
મનુષ્ય આયુષ્યનો ઉદય ૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી હોય છે. મનુષ્ય આયુષ્યની સત્તા ૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી હોય છે. પરભવના મનુષ્ય આયુષ્યની સત્તા ૧ થી ૭ ગુણસ્થાનક સુધી હોય છે.
જે મનુષ્યોએ મનુષ્ય આયુષ્ય બાંધ્યું હોય તિર્યંચ આયુષ્ય કે નરક આયુષ્ય બાંધેલું હોય તે મનુષ્યો ઉપશમ શ્રેણી પ્રાપ્ત ન કરતાં હોવાથી ૧ થી ૭ ગુણસ્થાનક સુધી સત્તા ઘટે છે.
જે મનુષ્યોએ દેવ આયુષ્ય બાંધેલુ હોય એ મનુષ્ય ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરતાં હોવાથી ૧ થી ૧૧ મા ગુણસ્થાનક સુધી સત્તા ઘટે છે. (૧) અબંધ - મનુષ્ય આયુષ્યનો ઉદય – મનુષ્ય આયુષ્યની સત્તા આ ભાંગો
૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી ઘટે છે (૨) નરક આયુષ્યનો બંધ - મનુષ્ય આયુષ્યનો ઉદય - નરક - મનુષ્ય આયુ
ની સત્તા આ ભાંગો ૮ કર્મ બાંધતા મનુષ્યને પહેલા ગુણસ્થાનકે હોય છે. તિર્યંચ આયુષ્યનો બંધ -મનુષ્ય આયુષ્યનો ઉદય - તિર્યચ, મનુષ્ય આયુની સત્તા
આ ભાંગો ૮ કર્મ બાંધતા મનુષ્યને પહેલા બીજા ગુણ સ્થાનકે હોય છે. (૪) મનુષ્ય આયુષ્યનો બંધ - મનુષ્ય આયુષ્યનો ઉદય, મનુષ્ય, મનુષ્ય
આયુષ્યની સત્તા આ ભાંગો મનુષ્યને ૮ કર્મનો બંધ કરતાં પહેલા અને
બીજા ૨ ગુણસ્થાનકે હોય છે (૫) દેવ આયુષ્યનો બંધ - મનુષ્ય આયુષ્યનો ઉદય-દેવ-મનુષ્ય આયુષ્યની
સત્તા આ ભાંગો ૮ કર્મ બાંધતા મનુષ્યોને ૧ - ૨ - ૪ - ૫ - ૬ અથવા ૭ ગુણસ્થાનકે હોય છે. અબંધ, મનુષ્ય આયુષ્યનો ઉદય, નરક, મનુષ્ય આયુષ્યની સત્તા આ ભાંગો આયુષ્યબંધ પછી ૭ કર્મનો બંધ કરતા ૧ થી ૭ ગુણસ્થાનકમાં
હોય છે (૭) અબંધ - મનુષ્ય આયુષ્યનો ઉદય – તિર્યંચ મનુષ્ય આયુષ્યની સત્તા આ
ભાંગો આયુષ્યબંધ પછી ૭ કર્મ બાંધતાં ૧ થી ૭ ગુણસ્થાનકે હોય છે.
(૩)
Page #25
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬
(૮) અબંઘ, મનુષ્ય આયુષ્યનો ઉદય, મનુષ્ય, મનુષ્ય આયુષ્યની સત્તા આ ભાંગો આયુષ્ય બંધ પછી ૭ કર્મ બાંધતા ૧ થી ૭ ગુણસ્થાનકમાં હોય છે. (૯) અબંઘ, મનુષ્ય આયુષ્યનો ઉદય - મનુષ્ય - દેવ આયુષ્યની સત્તા આ ભાંગો ૭ કર્મબાંધતા, ૬ કર્મબાંધતા, ૧ કર્મબાંધતા ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી હોય છે.
૧૬
આ રીતે મનુષ્ય આયુષ્યના નવસંવેધ ભાંગા થાય છે. દેવ આયુષ્યના સંવેધ ભાંગાઓનું વર્ણન
દેવ આયુષ્યનો બંધ - ૧-૨-૪-૫-૬ અથવા ૭ ગુણસ્થાનક સુધી હોય છે. દેવ આયુષ્યનો ઉદય ૧ થી ૪ ગુણસ્થાનક સુધી હોય છે. દેવ આયુષ્યની સત્તા ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી ઉપશમ શ્રેણીવળા જીવોને આશ્રયીને હોય છે. (૧) તિર્યંચ આયુષ્યનો બંધ - દેવ આયુષ્યનો ઉદય - તિર્યંચ - દેવ - આયુષ્યની સત્તા આ ભાંગો દેવતાઓ જ્યારે આઠ કર્મોનો બંધ કરતા હોય છે ત્યારે હોય છે.
(૨) મનુષ્ય આયુષ્યનો બંધ - દેવ- આયુષ્યનો ઉદય - મનુષ્ય - દેવ આયુષ્યની સત્તા આ ભાંગો ૮ કર્મ બાંધતા દેવતાઓને હોય છે. પહેલો ભાંગો ૧, ૨, બે ગુણસ્થાનકે હોય છે.
બીજો ભાંગો ૧, ૨, અને ૪ ગુણસ્થાનકે હોય છે. (૩) અબંધ - દેવ આયુષ્યનો ઉદય - દેવ આયુષ્યની સત્તા આ ભાંગો દેવતાઓ જ્યાં સુધી આયુષ્યનો બંધન કરે ત્યાં સુધી ૭ કર્મ બાંધતા ૧ થી ૪ ગુણસ્થાનકમાં હોય છે.
(૪) અબંધ - દેવ આયુષ્યનો ઉદય - તિર્યંચ - દેવ આયુષ્યની સત્તા આ ભાંગો આયુષ્ય બંધ કર્યા બાદ સાત કર્મનો બંધ દેવતાઓ જ્યાં સુધી કરતા હોય છે ત્યાં સુધી ઘટે છે. ૧ થી ૪ ગુણસ્થાનકમાં આ ભાંગો હોય છે.
(૫) અબંધ - દેવ આયુષ્યનો ઉદય - મનુષ્ય - દેવ આયુષ્યની સત્તા. આ ભાંગો ૧ થી ૪ ગુણસ્થાકમાં વર્તતા આયુષ્યબંધ કર્યા બાદ ૭ કર્મ બાંધતા દેવોને હોય છે
૧
આ રીતે આયુષ્ય કર્મના ૨૮ ભાંગા થાય છે
મોહનીય કર્મના ૧૦ બંધસ્થાન બાવીસ ઈકવીસા
સતરસ તેરસેવ નવ પંચ
Page #26
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
ચઉ તિગ દુર્ગા ચ ઈ%
બંધ ઠાણાણિ મહસ્સ /૧ર ભાવાર્થ - મોહનીય કર્મને અનુક્રમે ર૨, ૨૧, ૧૭, ૧૩, ૯, ૫, ૪, ૩, ૨, અને ૧, એમ કુલ દશ બંધસ્થાનો હોય છે ૧રા
વિશેષાર્થ:- મોહનીય કર્મના બંધસ્થાનોનું વર્ણન (૧) રર, પ્રકૃતિનું બંધસ્થાન :- ૧૬ કષાય - ભય - જુગુપ્સા - મિથ્યાત્વ, -
હાસ્યરતિ અથવા અરતિશોક, - પુરૂષવેદ અથવા સ્ત્રીવેદ અથવા નપુંસકવેદ અર્થાત ત્રણવેદમાંથી કોઈપણ એકવેદ, આ બંધસ્થાન પહેલા ગુણસ્થાનકે જ હોય છે. – ૨૧, પ્રકૃતિનું બંધસ્થાન :- ૧૬ કષાય, ભય - જુગુપ્સા - હાસ્યરતિ અથવા અરતિશોક, પુરૂષવેદ અથવા સ્ત્રીવેદ આ બંધસ્થાન બીજા
ગુણસ્થાનકે જ હોય છે. (૩) ૧૭ પ્રકૃતિનું બંધસ્થાન :- અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, ભય, જાગુપ્તા
હાસ્યરતિ અથવા અરતિશોક, પુરૂષવેદ આ બંધસ્થાન ત્રીજા અને ચોથા
ગુણસ્થાનકે હોય છે. (૪) ૧૩ પ્રકૃતિનું બંધસ્થાન :- પ્રત્યાખ્યાનાદિ ૮ કષાય, ભય, જાગુપ્તા - હાસ્યરતિ, અથવા અરતિશોક, પુરૂષવેદ આ બંધસ્થાન પાંચમા
ગુણસ્થાનકે જ હોય છે. (૫) ૯ પ્રકૃતિનું બંધસ્થાન :- સંજવલન ચાર કષાય - ભય - જુગુપ્સા -
હાસ્યરતિ અથવા અરતિશોક -પુરૂષવેદ આ બંધસ્થાન છઠ્ઠા ગુણસ્થાનકે જ હોય છે. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે અરતિ-શોકનો બંધમાંથી અંત થતા ૭મા તથા ૮ મા ગુણસ્થાનકના સાતમા ભાગસુધી અરતિ શોક વિના ૯ પ્રકૃતિઓ બંધાય છે. ૫, પ્રકૃતિનું બંધસ્થાન- સંજવલન ૪ કષાય અને પુરૂષવેદ આ બંધસ્થાન
મા ગુણસ્થાનકના પહેલા ભાગે જ હોય છે. ૪, પ્રકૃતિનું બંધસ્થાન :- સંજવલ ૪ કષાય આ બંધસ્થાન નવમા ગુણસ્થાનકના બીજે ભાગેજ હોય છે. ત્રણ પ્રકૃતિનું બંધસ્થાનઃ-સંજવલન માન, માયા અને લોભ આ બંધસ્થાન
નવમા ગુણસ્થાનકના ત્રીજે ભાગે જ હોય છે. (૯) ૨, પ્રકૃતિનું બંધસ્થાન- સંજવલન માયા અને લોધ આ બંધસ્થાન નવમા
Page #27
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬
ગુણસ્થાનકના ચોથા ભાગેજ હોય છે. (૧૦) ૧, પ્રકૃતિનું બંધસ્થાન :- સંજવલન લોભ આ બંધસ્થાન નવમા 'ગુણસ્થાનકના પાંચમા ભાગેજ હોય છે
મોહનીય કર્મના ૯ ઉદયસ્થાન - એગ વ દો વ ચઉરો
એdો એગાહિઆ દસુક્કોસા આહણ મહણિ જજે
ઉદય ઠાણાણિ નવ હુતિ /૧૩ ભાવાર્થ - મોહનીય કર્મના અનુક્રમે ૧, ૨, ૪, ૫, ૬, ૭, ૮, ૯, અને ૧૦, આ રીતે ૯ ઉદયસ્થાનકો હોય છે ll૧૩
વિશેષાર્થ - મોહનીય કર્મના ૯ ઉદયસ્થાનકોનું વર્ણન ૧) ૧૦ પ્રકૃતિનું ઉદયસ્થાનક - અનંતાનુબંધી ૪ કષાય - મિથ્યાત્વ - બે
યુગલ માંથી ૧ યુગલ - ભય - જુગુપ્સા, કોઈપણ એક વેદ આ ઉદય સ્થાનક પહેલા ગુણસ્થાનકે જ હોય છે. ૯, પ્રકૃતિનું ઉદયસ્થાનક:- (૧) ૪ કષાય - મિથ્યાત્વ-૧ યુગલ-૧ વેદ
ભય. (૨) ૪ કષાય - મિથ્યાત્વ-૧ યુગલ-૧ વેદ-જાગુપ્તા
અપ્રત્યાખ્યાનાદિ ૩ કષાય-૧ યુગલ-મિથ્યાત્વ-૧ વેદ-ભય-જુગુપ્સા આ ત્રણ વિકલ્પો પહેલા ગુણસ્થાનકે જ ઉદયમાં હોય છે ચારકષાય-૧ યુગલ, ૧ વેદ-ભય-જુગુપ્સા આ ૯નો ઉદય બીજા ગુણસ્થાનકે જ હોય છે. અપ્રત્યાખ્યાનાદિ ૩ કષાય-૧ યુગલ-૧ વેદ,-ભય- જાગુપ્સા મિશ્ર મોહનીય આ ૯ પ્રકૃતિનો ઉદય ત્રીજા ગુણસ્થાનકે જ હોય છે અપ્રત્યાખ્યાનાદિ ૩ કષાય, ૧ યુગલ, ૧ વેદ, ભય, જાગુપ્તા, સમ્યકત્વ
મોહનીય આ ૯ પ્રકૃતિનો ઉદય ચોથે ગુણસ્થાનકે જ હોય છે. ૩) ૮ પ્રકૃતિના ઉદય સ્થાનો ૧૧ હોય છે. (૧) અપ્રત્યાખ્યાનાદિ ત્રણ કષાય-મિથ્યાત્વ-૧ યુગલ-૧ વેદ અને ભય (૨) અપ્રત્યાખ્યાનાદિ ત્રણ કષાય-મિથ્યાત્વ-૧ યુગલ-૧ વેદ અને જાગુપ્તા (૩) ચાર કષાયનેમિથ્યાત્વ-૧ યુગલ-૧ વેદ (૪) ચાર કષાય-૧ યુગલ-૧ વેદ-ભય
Page #28
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
(૫) ચાર કષાય-૧ યુગલ-૧ વેદ-જીગુપ્સા (૬) ત્રણ કષાય-૧ યુગલ-૧ વેદ-મિશ્રમોહનીય-ભય (૭) ત્રણ કષાય-૧ યુગલ-૧ વેદ-મિશ્રમોહનીય-જીગુપ્સા (૮) ત્રણ કષાય-૧ યુગલ-૧ વેદ-ભય-જીગુપ્સા (૯) ત્રણ કષાય-૧ યુગલ-૧ વેદ-સમ્યક્ત્વ મોહનીય-ભય (૧૦) ત્રણ કષાય-૧ યુગલ-૧ વેદ-સમ્યક્ત્વ મોહનીય-ભ્રુગુપ્સા (૧૧) પ્રત્યાખ્યાનાદિ બે કષાય-૧ યુગલ,-૧ વેદ-ભય-જુગુપ્સા-સમ્યક્ત્વ
૧૯
મોહનીય
પહેલા ત્રણ ઉદયસ્થાનકો પહેલા ગુણસ્થાનકે હોય. ૪થું અને પાંચમુ ઉદય સ્થાનક બીજા ગુણસ્થાનકે હોય. ૬ અને ૭ એ બે ઉદય સ્થાનક ત્રીજા ગુણસ્થાનકે હોય છે. ૮ થી ૧૦ આ ત્રણ ઉદયસ્થાનક ચોથા ગુણસ્થાનકે હોય છે. ૧૧મું ઉદય સ્થાનક પાંચમા ગુણસ્થાનકે જ હોય છે.
મોહનીયકર્મની ૭ પ્રકૃતિના ૧૦ ઉદયસ્થાનકો હોય છે. (૧) અપ્રત્યાખ્યાનાદિ ત્રણ કષાય-૧ યુગલ-૧ વેદ-મિથ્યાત્વ આ ઉદય સ્થાનક પહેલા ગુણસ્થાનકે જ હોય છે. (૨) ચાર કષાય-૧ યુગલ-૧ વેદ
આ ઉદય સ્થાનક બીજા ગુણસ્થાનકે જ હોય છે. (૩) અપ્રત્યાખ્યાનાદિ ત્રણ કષાય-૧ યુગલ-૧ વેદ-મિશ્ર મોહનીય આ ઉદય સ્થાનક ત્રીજા ગુણસ્થાનકે જ હોય છે. (૪) અપ્રત્યાખ્યાનાદિ ત્રણ કષાય-૧ યુગલ-૧ વેદ-ભય (૫) અપ્રત્યાખ્યાનાદિ ત્રણ કષાય-૧ યુગલ-૧ વેદ-ભ્રુગુપ્સા (૬) અપ્રત્યાખ્યાનાદિ ત્રણ કષાય-૧ યુગલ-૧ વેદ-સમ્યક્ત્વ મોહનીય આ ત્રણ ઉદયસ્થાનકો ચોથા ગુણસ્થાનકે જ હોય છે. (૭) પ્રત્યાખ્યાનાદિ ૨ કષાય-૧ યુગલ-૧ વેદ-ભય-જીગુપ્સા (૮) પ્રત્યાખ્યાનાદિ ૨ કષાય-૧ યુગલ-૧ વૈદ-ભય-સમ્યક્ત્વ મોહનીય (૯) પ્રત્યાખ્યાનાદિ ૨ કષાય-૧ યુગલ-૧ વેદ-ભ્રુગુપ્સા-સમ્યક્ત્વ મોહનીય આ ત્રણ ઉદયસ્થાનકો પાંચમા ગુણસ્થાનકે જ હોય છે. (૧૦) સંજવલન કષાય-૧ યુગલ-૧ વેદ-ભય-ભ્રુગુપ્સા-સમ્યક્ત્વ મોહનીય આ ઉદય સ્થાનક ૬ અને ૭ બે ગુણસ્થાનકે હોય છે. મોહનીય કર્મની છ પ્રકૃતિના સાત ઉદયસ્થાનકો હોય છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૦
(૧) અપ્રત્યાખ્યાનાદિ ત્રણ કષાય-૧ યુગલ-૧ વેદ આ ઉદયસ્થાનક ચોથા ગુણસ્થાનકે જ હોય છે. (૨) પ્રત્યાખ્યાનાદિ-૨ કષાય-૧ યુગલ-૧ વેદ-ભય (૩) પ્રત્યાખ્યાનાદિ-૨ કષાય-૧ યુગલ-૧ વેદ-જીગુપ્સા (૪) પ્રત્યાખ્યાનાદિ-૨ કષાય-૧ યુગલ-૧ વેદ-સમ્યક્ત્વ મોહનીય આ ત્રણ ઉદયસ્થાનકો પાંચમા ગુણસ્થાનકે જ હોય છે (૫) સંજવલન ૧ કષાય-૧ યુગલ-૧ વેદ-ભય-ગુપ્સા (૬) સંજવલન ૧ કષાય-૧ યુગલ-૧ વેદ-ભય અને સમ્યક્ત્વ મોહનીય (૭) સંજવલન ૧ કષાય-૧ યુગલ-૧ વેદ-જીગુપ્સા-સમ્યક્ત્વ મોહનીય આ ત્રણ ઉદયસ્થાનકો ૬ઠ્ઠા અને ૭મા ગુણસ્થાનકે હોય છે. પાંચમુ ઉદયસ્થાનક ૬ ૭ અને ૮ ગુણસ્થાનક સુધી હોય છે. મોહનીયકર્મની પાંચપ્રકૃતિના ૪ ઉદયસ્થાનકો (૧) પ્રત્યાખ્યાનાદિ ૨ કષાય-૧ યુગલ-૧ વેદ
આ ઉદયસ્થાનક પાંચમા ગુણસ્થાનકે જ હોય છે - (૨) સંજ્વલન ૧ કષાય-૧ યુગલ-૧ વેદ-ભય (૩) સંજ્વલન ૧ કષાય-૧ યુગલ-૧ વેદ-ભ્રુગુપ્સા
આ બે ઉદયસ્થાનકો ૬ થી ૮ ગુણસ્થાનકે હોય છે. (૪) સંજ્વલન ૧ કષાય-૧ યુગલ-૧ વેદ-સમ્યક્ત્વ મોહનીય આ ઉદયસ્થાનક ૬ અને ૭ બે ગુણસ્થાનકે હોય છે.
કર્મગ્રંથ-દ
મોહનીય કર્મની ૪ પ્રકૃતિનું ઉદયસ્થાનક ૧ હોય છે. સંજ્વલન ૧ કષાય ૧ યુગલ ૧ વેદ આ ઉદયસ્થાનક ૬ થી ૮ ગુણસ્થાનક સુધી હોય છે. મોહનીય કર્મની ૨ પ્રકૃતિનું ઉદયસ્થાનક ૧ કષાય ૧ વેદ આ ઉદયસ્થાનક ૯મે ગુણસ્થાનકે હોય છે.
મોહનીય કર્મની ૧ પ્રકૃતિનું ઉદયસ્થાનક સંજ્વલન કોઈપણ ૧ કષાય આ ઉદયસ્થાનક ૯ અને ૧૦મા ગુણસ્થાનકે હોય છે.
આ રીતે મોહનીયકર્મના ૯ ઉદયસ્થાનકના અનુક્રમે ૧+૬+૧૧+ ૧૦+૭+૪+૧+૧+૧= ૪ર ઉદયસ્થાનકો થાય છે
મોહનીય કર્મના સત્તાસ્થાન
અટ્ઠ ય સત્ત ય છચ્ચઉ
તિગ દુગ એગાહિઆ ભવે વીસા
Page #30
--------------------------------------------------------------------------
________________
ભાગ-૧
તેરસ બારિસ્કારસ
ઈત્તો પંચાઈ એગુણા ૧૪ll સંતસ્સ પડિ ઠાણાણિ,
તાણિ મોહલ્સ હુતિ પત્તરસ - બંધોદય સંત પુણ
ભંગવિગપ્ય બહુ જાણ //પી. ભાવાર્થ :- મોહનીય કર્મના ૧૫ સત્તા સ્થાનો હોય છે. ૨૮, ૨૭, ૨૬, ૨૪, ૨૩, ૨૨, ૨૧, ૧૩, ૧૨, ૧૧, ૫, ૪, ૩, ૨, ૧, આ રીતે ૧૫ સત્તાસ્થાનો હોય છે.
બંધ ઉદય અને સત્તાના ભંગ વિકલ્પો ઘણા જાણવા ૫૧૪-૧પ
વિશેષાર્થ :- મોહનીય કર્મના સત્તા સ્થાનોનું વર્ણન-૧૫ સત્તાસ્થાનો હોય છે. (૧) ૨૮ પ્રકૃતિનું સત્તાસ્થાન:- આ સત્તાસ્થાન ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી
હોય છે. ૨૭ પ્રકૃતિનું સત્તાસ્થાન - સમ્યકત્વ મોહનીય વિના ૨૭ પ્રકૃતિઓ હોય છે. આ સત્તાસ્થાન ૧લા ગુણસ્થાનકે તથા પહેલા ગુણસ્થાનકથી ત્રીજા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે હોય છે. ૨૬ પ્રકૃતિનું સત્તાસ્થાન :- સમ્યકત્વ મોહનીય-મિશ્રમોહનીય વિના ર૬ પ્રકૃતિઓની સત્તા પહેલા ગુણસ્થાનકે જ હોય છે. ૨૪ પ્રકૃતિનું સત્તાસ્થાન - અનંતાનુબંધી ૪ કષાયવિના અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય - ૯ નોકષાય-૩ દર્શનમોહનીય આ સત્તાસ્થાન ચારેગતિમાં રહેલા જીવોને હોય છે ૨૩ પ્રકૃતિનું સત્તાસ્થાન :- અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય-૯ નોકષાયસમ્યકત્વ મોહનીય અને મિશ્ર મોહનીય. આ સત્તાસ્થાન ૮ વર્ષની ઉપરની ઉમરનો મનુષ્ય પહેલા સંઘયણવાળો તીર્થકરના કાળમાં રહેલો ક્ષાયિક સમક્તિ પ્રાપ્ત કરતો હોય ત્યારે અનંતાનુબંધી ૪ અને મિથ્યાત્વ વિના ર૩
પ્રકૃતિ હોય છે (૬) ૨૨ પ્રકૃતિનું સત્તાસ્થાન :- અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય-૯ નોકષાય
સમ્યકત્વ મોહનીય. આ સત્તાસ્થાનની શરૂઆત મનુષ્યગતિમાં ક્ષાયિક સમક્તિ પ્રાપ્ત કરતા હોય છે તથા આ સત્તાસ્થાનમાં અર્થાત્ કાળકરી
Page #31
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬
રરનું સત્તા સ્થાન લઈને જીવ ચારેમતિમાથી કોઈપણ ગતિમાં જઈ શકે છે ૨૧ પ્રકૃતિનું સત્તાસ્થાનઃ- અપ્રત્યાખ્યાનાદે ૧૨ કષાય અને ૯નો કષાય આ સત્તાસ્થાન ક્ષાયિક સમક્તિી જીવોને હોય છે. પ્રસ્થાપકરૂપે મનુષ્ય જ હોય છે. નિષ્ઠાપરૂપે (પૂર્ણતા) ચારગતિના સંજ્ઞી જીવો હોય છે. જે જીવો રર પ્રકૃતિનું સત્તાસ્થાન લઈને ચારે ગતિમાંથી કોઈપણ ગતિમાં ગયેલા હોય ત્યાં સમ્યકત્વ મોહનીયના દલિકો ભોગવીને ક્ષય કરે ત્યારે
૨૧ પ્રકૃતિનું સ્થાન પ્રાપ્ત કરે છે. (૮) ૧૩ પ્રકૃતિનું સત્તાસ્થાન :- સંજ્વલન ૪ કષાય અને ૯ નોકષાય આ
સત્તાસ્થાન ક્ષપકશ્રેણીમાં રહેલા મનુષ્યોને જ હોય છે. (૯) ૧૨ પ્રકૃતિનું સત્તાસ્થાન- સંજ્વલન કષાય હાસ્યાદિ ૬ પુરૂષવેદ અને
સ્ત્રીવેદ આ સત્તાસ્થાન ક્ષપકશ્રેણીવાળા જીવોને જ હોય છે. (૧૦) ૧૧ પ્રકૃતિનું સત્તાસ્થાન- સંજ્વલન ૪ કષાય-હાસ્યાદિ-૬-પુરૂષવેદ આ
સત્તાસ્થાન ક્ષપકશ્રેણીવાળા જીવોને જ હોય છે. (૧૧) ૫, પ્રકૃતિનું સત્તાસ્થાન- સંજ્વલન ૪ કષાય પુરૂષવેદ આ સત્તાસ્થાન
ક્ષપકશ્રેણીમાં ૯મા ગુણસ્થાનકે હોય છે. (૧૨) ૪, પ્રકૃતિનું સત્તાસ્થાન- સંજવલન કષાય આ સત્તાસ્થાન ક્ષપકશ્રેણીમાં - ૯મા ગુણસ્થાનકના ૭, મા ભાગે હોય છે. (૧૩) ૩, પ્રકૃતિનું સત્તાસ્થાન- સંજ્વલન માન-માયા અને લોભ આ સત્તાસ્થાન
ક્ષપકશ્રેણીમાં ૯મા ગુણસ્થાનકના ૮મા ભાગે હોય છે. (૧૪) ૨ પ્રકૃતિનું સત્તાસ્થાન :- સંજ્વલન માયા અને લોભ આ સત્તાસ્થાન
ક્ષપકશ્રેણીમાં ૯મા ગુણસ્થાકના ૯મા ભાગે હોય છે. (૧૫) પ્રકૃતિનું સત્તાસ્થાન- સંજ્વલન - લોભ આ સત્તાસ્થાન ક્ષપકશ્રેણીમાં
૧૦માં ગુણસ્થાનકમાં રહેલા જીવોને હોય છે.
આ રીતે મોહનીકર્મના ૧૫ સત્તાસ્થાનો થાય છે તથા બંધ- ઉદય- અને સત્તાસ્થાનકોના સંવેધ ભાંગાના વિકલ્પો ઘણા થાય છે
મોહનીયના બંધસ્થાને ભાંગા છબ્બાવીસે ચઉ ઈગવીસે
સત્તરસ તેરસે દો દો નવ બંધ વિ દુણિણઉ
Page #32
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૩
ઈક્કિમ પરં ભંગા II૧૯ll ભાવાર્થ - રરના બંધ ૬ ભાંગા, ર૧ના બંધે ૪ ભાંગા. ૧૭, ૧૩, અને ૯ના બંધના ૨-૨, ભાંગા તથા પાંચઆદિથી ૧,ના બંધ સુધી ૧-૧- ભાંગો હોય છે. ૧૬ ' વિશેષાર્થ - મોહનીય કર્મના બંધસ્થાને ભાંગાઓનું વર્ણન (૧) રર પ્રકૃતિના બંધસ્થાને :- ૬ ભાંગા થાય છે (૧) હાસ્યરતિ-પુરૂષવેદ (૨) હાસ્યરતિ-સ્ત્રીવેદ (૩) હાસ્યરતિ-નપુંસકવેદ (૪) અરતિ-શોક-પુરૂષવેદ (૫) અરતિશોક-સ્ત્રીવેદ(૬) અરતિ-શોકનપુંસકવેદ હાસ્યરતિ અથવા અરતિશોક તથા ત્રણ વેદ આ પ્રવૃતિઓ પરાવર્તમાનરૂપ હોવાથી તથા પ્રતિપક્ષી હોવાથી વિકલ્પ બંધાય છે તેથી ભાંગા પડે છે. (ર) ૨૧ના બંધસ્થાને ચારભાંગા
(૧) હાસ્યરતિ-પુરૂષવેદ (૨) હાસ્યરતિ-સ્ત્રીવેદ (૩) અરતિશોક-પુરૂષવેદ (૪) અરતિશોક-સ્ત્રીવેદ
આ બંધસ્થાને નપુંસકવેદ બંધાતો ન હોવાથી તેના ભાંગા થતા નથી (૩) ૧૭ પ્રકૃતિના બંધસ્થાને બે ભાંગા
(૧) હાસ્યરતિ - પુરૂષવેદ (૨) અરતિ-શોક-પુરૂષવેદ
આ બંધસ્થાન ત્રીજા અને ચોથા ગુણસ્થાનકે હોય છે. (૪) ૧૩ પ્રકૃતિના બંધસ્થાને ૨ ભાંગા
(૧) હાસ્યરતિ - પુરૂષવેદ (૨) અરતિશોક - પુરૂષવેદ
આ બંધસ્થાન પાંચમા ગુણસ્થાનકે હોય છે. (૫) ૯ પ્રકૃતિના બંધસ્થાને ર ભાંગા
(૧) હાસ્યરતિ - પુરૂષવેદ (૨) અરતિ-શોક - પુરૂષવેદ
આ બે ભાંગા છઠ્ઠા ગુણસ્થાનકે હોય છે. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે અરતિ-શોકનો અંત થતા સાતમા અને આઠમા ગુણસ્થાનકે હાસ્ય-રતિ પુરૂષવેદરૂપ ૧ભાંગો હોય છે. ૫, ૪, ૩, ૨, અને ૧, આ પાંચ બંધસ્થાને અનુક્રમે ૧, ૧ ભાંગો હોય છે આ રીતે કુલ મોહનીયકર્મના ૧૦ બંધસ્થાનના ૬+૪+૨+૨+૨+૧+૧+૧+૧+૧=૨૧ ભાંગા થાય છે
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૪
કર્મગ્રંથ-૬
મોહનીયના બંધાને ઉદયસ્થાન દસ બાવીસ નવ ઈગલીસે
સત્તાઈ ઉદય કમ્મસા, છાઈ નવ સારસ
તેરે પંઈ અફેવ //૧૭ll ભાવાર્થ - રર પ્રકૃતિના બંધસ્થાને ૭ થી ૧૦ પર્યન્ત ઉદય સ્થાનો હોય છે. ૨૧ના બંધે ૭ થી ૯, ૧૭ના બંધ ૬ થી ૯, ૧૩ના બંધે પથી૮ ઉદયસ્થાનકો હોય છે. ૧૭ વિશેષાર્થ - મોહનીયકર્મના બંધસ્થાનને વિશે ઉદયસ્થાનોનું વર્ણન:
રર પ્રકૃતિના બંધસ્થાને ૪ ઉદય સ્થાન હોય છે. ૭,૮,૯, અને ૧૦, પ્રકૃતિના ઉદયસ્થાનો
૭ પ્રકૃતિનું ઉદયસ્થાન :- આ ઉદયસ્થાન પહેલા ગુણસ્થાનકે સંશી પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને હોય છે.
એક આવલિકા સુધી અનંતાનુબંધીના ઉદય રહિત આ ઉદય સ્થાન જાણવું
કથા ગુણસ્થાનકે ક્ષયપક્ષમ સમક્તિના કાળમાં અનંતાનુબંધી ૪ કષાયનો ક્ષયકરી ર૪ની સત્તા પ્રાપ્ત કરી પતિત-પરિણામી થઈ પહેલા ગુણસ્થાનકે આવે ત્યારે મિથ્યાત્વની સાથે જ અનંતાનુબંધી કષાય બંધાતા હોવાથી ૨૮ પ્રકૃતિની સત્તાવાળો થાય છે બંધાવલિકાબાદ ઉદય પ્રાપ્ત થતો હોવાથી ૧ આવલિકા સુધી અનંતાનુબંધીનો ઉદય હોતો નથી
આ ઉદય સ્થાનના ૨૪ ભાંગા થાય છે ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા થાય, (૧) અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-હાસ્યરતિ-પુરૂપવેદ અને
મિથ્યાત્વ (ર) અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાની સંજ્વલનક્રોધ-હાસ્યરતિ-સ્ત્રીવેદ-મિથ્યાત્વ
અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાની-સંજ્વલનક્રોધ-હાસ્યરતિ-નપુંસકવેદ-મિથ્યાત્વ અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાની-સંજ્વલનક્રોધ-અરતિશોક-પુરૂષવેદ-મિથ્યાત્વ
અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાની-સંજ્વલનક્રોધ-અરતિશોક-સ્ત્રીવેદ-મિથ્યાત્વ (૬) અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની સંજ્વલનક્રોધ-અરતિશોક-નપુંસકવેદ-મિથ્યાત્વ (૭) અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની-સંજવલન માન-હાસ્યરતિ-પુરૂષવેદ-મિથ્યાત્વ
(૪).
Page #34
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
(૮) અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની-સંજ્વલન માન-હાસ્યરતિ-સ્ત્રીવેદ-મિથ્યાત્વ (૯) અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની-સંજ્વલન માન-હાસ્યરતિ-નપુંસકવેદ- મિથ્યાત્વ (૧૦) અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની-સંજ્વલન માન-અરતિશોક-પુરૂષવેદ- મિથ્યાત્વ (૧૧) અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની-સંજ્વલન માન-અરતિશોક-સ્ત્રીવેદ-મિથ્યાત્વ (૧૨) અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની-સંજ્વલ માન-અરતિશોક-નપુંસકવેદ-મિથ્યાત્વ (૧૩) અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની-સંજ્વલન માયા-હાસ્યરતિ-પુરૂષવેદ-મિથ્યાત્વ (૧૪) અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની-સંજ્વલન માયા-હાસ્યરંતિ-સ્ત્રીવેદ-મિથ્યાત્વ (૧૫) અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની-સંજ્વલન માયા-હાસ્યરતિ-નપુંસકવેદ-મિથ્યાત્વ (૧૬) અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની-સંજ્વલન માયા-અરતિશોક-પુરૂષવેદ-મિથ્યાતત્વ (૧૭) અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની-સંજ્વલન માયા-અરતિશોક-સ્ત્રીવેદ-મિથ્યાત્વ (૧૮) અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની-સંજ્વલન માયા-અરતિશોક-નપુંસકવેદ- મિથ્યાત્વ (૧૯) અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની-સંજ્વલન લોભ-હાસ્યરતિ-પુરૂષવેદ-મિથ્યાત્વ (૨૦) અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની-સંજ્વલન લોભ-હાસ્યરતિ-સ્ત્રીવેદ-મિથ્યાત્વ (૨૧) અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની-સંજ્વલન લોભ-હાસ્યરતિ-નપુંસકવેદ- મિથ્યાત્વ (૨૨) અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની-સંજ્વલન-લોભ-અરતિશોક-પુરૂષવેદ- મિથ્યાત્વ (૨૩) અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની-સંજ્વલન લોભ-અરતિશોક-સ્ત્રીવેદ-મિથ્યાત્વ (૨૪) અપ્રત્યાખ્યાની-પ્રત્યાખ્યાની-સંજ્વલન લોભ-અરતિશોક-નપુંસકવેદ- મિથ્યાત્વ ૨) ૭ + ભય = આ ૮ પ્રકૃતિના ઉદયના ૪ કષાય × ૨ યુગલ X ૩ વેદ=૨૪ ભાંગા થાય છે.
*
૨૫
૩) ૭+જુગુપ્સા =૮ પ્રકૃતિના ઉદયના ૪ કષાય X ૨ યુગલ X ૩ વેદ =૨૪ ભાંગા થાય છે.
૪)
૭ + ભય + જુગુપ્સા ૯ પ્રકૃતિના ઉદયના ૪ કષાય X ૨ યુગલ × ૩ વેદ ૨૪ ભાંગા થાય છે.
=
આ રીતે ૪ ચોવીશીના ૯૬ ભાંગા પહેલા ગુણસ્થાનકે અનંતાનુબંધી ઉદય રહિત ૧ આવલિકા સુધી રહેલા જીવોને હોય છે.
૫)
૭ + અનંતાનુબંધી કષાય આ આઠ પ્રકૃતિના ઉદયના ૪ કષાય X ૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા થાય છે.
૬)
૭ + અનંતાનુબંધી કષાય + ભય = ૯ પ્રકૃતિના ઉદયના ૪ કષાય X ૨ યુગલ ૪૩ વેદ = ૨૪ ભાંગા થાય છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૬
કર્મગ્રંથ-૬
૩).
૭) ૭+ અનંતાનુબંધી કષાય + જુગુપ્સા = ૯ પ્રકૃતિના ઉદયના ૪ કષાય
* ૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા થાય છે. (૮) ૭ + અનંતાનુબંધી કષાય + ભય + જુગુપ્સા = ૧૦ પ્રકૃતિના ઉદયના
૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા થાય છે.
આ રીતે રર પ્રકૃતિના બંધે અનંતાનુબંધી સહિત ચાર ચોવીશીના ૯૬ ભાંગા થાય છે. - આ રીતે રરના બંધ ૪ ઉદયસ્થાનની ૮ચોવીશીના ૧૯૨ ભાંગા થાય છે.
૨૧ પ્રકૃતિના બંધે ૯૬ ભાંગાનું વર્ણન ૧) ૪ કષાય + ૧ યુગલ + કોઈપણ ૧ વેદ = ૭ પ્રકૃતિનો ઉદય ધ્રુવોદયી
હોય છે. આ ૭ પ્રકૃતિના ઉદયના ૪ કષાય x ૨ યુગલ X ૩ વેદ =૨૪ ભાંગા થાય છે. ૭+ ભય = ૮ પ્રકૃતિના ઉદયના ૪ કષાય xર યુગલ x ૩ વેદ= ૨૪ ભાંગા થાય છે. ૭ + જુગુપ્સા =૮ પ્રકૃતિના ઉદયના ૪ કષાય ૪૨ યુગલ x ૩ વેદ= ૨૪ ભાંગા થાય છે. ૭ + ભય + જુગુપ્સા = ૯ પ્રકૃતિના ઉદયના ૪ કષાયxર યુગલ x ૩ વેદ= ૨૪ ભાંગા થાય છે. આ રીતે ૨૧ પ્રકૃતિના બંધે ૪ ચોવીશીના ૯૬ ભાંગા થાય છે.
૧૭ પ્રકૃતિના બંધે ઉદયભાંગાનું વર્ણન ત્રીજા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનાદિ ૩ કષાય-૧ યુગલ-૧ વેદ અને મિશ્રમોહનીય આ ૭ પ્રકૃતિઓ ધ્રુવોદયી ગણાય છે. ૧) આ ૭ પ્રકૃતિના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા
થાય છે. ૨) ૭ + ભ =૮ પ્રકૃતિના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ = ૨૪
ભાંગા થાય છે. ૭+ જુગુપ્સા = ૮ પ્રકૃતિના ઉદયના ૪ કષાય xર યુગલ x ૩ વેદ =
૨૪ ભાંગા થાય છે. ૪) ૭ + ભય + જુગુપ્સા = ૯ પ્રકૃતિના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x
Page #36
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૩ વેદ = ૨૪ ભાંગા થાય છે.
આ રીતે ત્રીજા ગુણસ્થાનકે ૧૭ના બંધે ૪ ચોવીશીના ૯૬ ઉદય ભાંગા થાય છે.
ચોથા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનાદિ ૩ કષાય + ૧ યુગલ + ૧ વેદ આ છ પ્રકૃતિના ઉદયના ૪ કષાય x૨ યુગલ X ૩ વેદ = ૨૪ ભાંગા થાય છે. ૬ + ભય = ૭ના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ= ૨૪ ભાંગા થાય છે. ૬ + જુગુપ્સા =૭ના ઉદયના ૪ કષાય x ૨ કુલ x ૩ વેદ= ૨૪
ભાંગા થાય છે. ૪) ૬ + ભય + જુગુપ્સા =૮ના ઉદયના ૪ કષાય xર યુગલ x ૩ વેદ=
૨૪ ભાંગા થાય છે.
આ રીતે ૧૭ના બંધે ઉપશમ સમક્તિી તથા ક્ષાયિક સમક્તિી જીવોને ૪ ચોવીશીના ૯૬ ઉદય ભાંગા થાય છે. ૫) ૬ + સમ્યકત્વ મોહનીય= ૭ના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ
= ૨૪ ભાંગા ૬) ૬ + ભય + સમ્યકત્વ મોહનીય = ૮ના ઉદયના ૪ કષાય x ૨ યુગલ
x ૩ વેદ = ૨૪ ભાંગા ૭) ૬ + જુગુપ્સા + સમ્યકત્વ મોહનીય = ૮ના ઉદયના ૪ કષાય x ૨
યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા ૬ + ભય + જાગુપ્સા સમ્યકત્વ મોહનીય = ૯ ના ઉદયના ૪ કષાય X ૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા
આ રીતે ૧૭ના બંધે ક્ષયપક્ષમ સમક્ષિી જીવોને૪ ચોવીશીના ૯૬ ઉદય ભાંગા થાય છે.
આ રીતે ૧૭ના બંધે કુલ ત્રણે સમક્ષિી જીવોને આશ્રયીને ૯૯+૯૬= ૧૯૨ ઉદયભાંગા થાય છે.
ત્રીજા ગુણસ્થાનકના ૯૬ ભાંગા અધિક કરીએતો ૧૯૨+૯૬=૧૮૮ ભાંગા થાય છે.
૧૩ પ્રકૃતિના બંધે ઉદય ભાંગાનું વર્ણન
Page #37
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬
જે | નિ
પ્રત્યાખ્યાનાદિ કષાય + ૧ યુગલ+૧ વેદ = ૫ આ પાંચ પ્રકૃતિના
ઉદયના ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા થાય છે. ૨) ૫ + ભ = ૬ પ્રકૃતિના ઉદયના ૪ કષાય ૪૨ યુગલ x ૩ વેદ= ૨૪
ભાંગા થાય છે. ૩) ૫ + જાગુપ્સા = ૬ પ્રકૃતિના ઉદયના ૪ કષાય xર યુગલ x ૩ વેદ =
૨૪ ભાંગા થાય છે. ૪) ૫ + ભય + જુગુપ્સા = ૭ પ્રકૃતિના ઉદયના X૪ કષાય xર યુગલ
૩ વેદ = ૨૪ ભાંગા થાય છે. આ રીતે ૧૩ ના બંધે ઉપશમ અને ક્ષાયિક સમક્ષિી જીવોને આશ્રયી ને
૪ ચોવીશીના ૯૬ ઉદયભાંગા થાય છે. ૫) . ૫ + સમ્યકત્વ મોહનીય = ૬ પ્રકૃતિના ઉદયના ૪ કષાય x ૨ યુગલ
x ૩ વેદ = ૨૪ ભાંગા થાય છે. (૬) પ + સમ્યકત્વ મોહનીય + ભય = ૭ પ્રકૃતિના ઉદયના ૪ કષાય ૪૨
યુગલ x ૩ વેદ= ૨૪ ભાંગા થાય છે. ૭) ૫ + સમ્યકત્વ મોહનીય + જુગુપ્સા = ૭ પ્રકૃતિના ઉદયના ૪ કષાય
x૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા થાય છે. ૮) ૫ + સમ્યકત્વ મોહનીય + ભય + જુગુપ્સા = ૮ પ્રકૃતિના ઉદયના ૪ કષાય x૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા થાય છે. ,
આ રીતે ૧૩ના બંધે ક્ષયપક્ષમ સમક્તિી જીવોને આશ્રયીને ૪ ચોવીશીના ૯૬ ઉદય ભાંગા થાય છે.
૧૩ના બંધે કુલ ત્રણે સમક્તિી જીવોને આશ્રયીને ૯૯+૯૬= ૧૯૨ ઉદય ભાંગા થાય છે. ચત્તારિઆઈ નવબંધએસ,
ઉક્કસ સમુદયંસા પંચવિહબંધગેપુણ,
ઉદ દુહં મુણેઅો ૧૮ - ભાવાર્થ - ૯ પ્રકૃતિના બંધે ૪ થી ૭ ઉદયસ્થાનકો હોય છે. તથા ૫ પ્રકૃતિના બંધ ૨ પ્રકૃતિનો ઉદય જાણાવો ૧૮
Page #38
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૯
ઈત્તો ચઉ બંધાઈ
ઇક્કિકકુદયા હવંતિ સલૅવિ બધોવરમવિરહા
- ઉદયાભાવે વિ વા હુક્કા /૧ell મોહનીયના ઉદય સ્થાને ભાંગા ઈક્કગ છઝિક્કાસ,
દસ સત્ત ચઉ% ઈક્કગં ચેવ એ એ ચઉવીસગયા
બાર દુગિઝમિ ઈઝારા //રoll ભાવાર્થ :- પાંચ પ્રકૃતિના બંધ પછી ૪ આદિ બંધ સ્થાનકોને વિષે ૧-૧ પ્રકૃતિનું ઉદયસ્થાનક હોય છે. બંધના અભાવમાં પણ ૧ પ્રકૃતિનું ઉદયસ્થાન પણ હોય બંધ તથા ઉદયના અભાવમાં મોહનીય કર્મની સત્તા પણ હોય છે. ૧૯
દશ વિગેરે ઉદય સ્થાનોના અનુક્રમે (૧૦-૮-૮-૭-૬-૫-૪-૨-૧) ૧-૬૧૧-૧૦-૭-૪- અને ૧=આ ૪૦ ચોવીશી ઉદય ભાંગા થાય છે. રના ઉદયના ૧૨ ભાંગા અને ૧ના ઉદયના ૧૧ ઉદય ભાંગા થાય છે. રવો.
વિશેષાર્થ :- ૯ પ્રકૃતિના બંધે ઉદયભાંગાનું વર્ણન ૧) સંજ્વલનકષાય +1 યુગલ +૧ વેદ = ૪ પ્રકૃતિના ઉદયના ૪ કષાય x
૨ યુગલ X ૩ વેદ = ૨૪ ભાંગા થાય છે. ૨) ૪+ ભય = ૫ પ્રકૃતિના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ = ૨૪
ભાંગા થાય છે. ૩) ૪ + જુગુપ્સા = ૫ પ્રકૃતિના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ=
૨૪ ભાંગા થાય છે. ૪) ૪ + ભય + જુગુપ્સા = પ્રકૃતિના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x
૩ વેદ = ૨૪ ભાંગા થાય છે.
આ રીતે ૯ ના બંધે ઉપશમ અને ક્ષાયિક સમક્તિી જીવોને આશ્રયીને ૪ ચોવીશીના ૯૯ ઉદયભાંગા થાય છે.
૧૩ ના અને ૯ ના બંધે ઉપશમ સમક્તિીના જે ઉદય ભાંગા કહેલા છે . તે ઉપશમશ્રેણીથી પડીને આવેલા જીવોને જાણવા, ઉપશમશ્રેણી ચઢતાજીવોને
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૦
કર્મગ્રંથ-૬
જ
જાણવા તથા અનાદિ મિથ્યાદ્રષ્ટિજીવ ઉપશમ સમક્તિની સાથેજ ૫, ૬, કે ૭ માંથી કોઈપણ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે ઘટે છે.
ક્ષાયિક સમક્તિી જીવોને જે ઉદય ભાંગા કહેલા છે. તે સંખ્યાતવર્ષના આયુષ્યવાળા મનુષ્યોને આશ્રયીને જાણવા ૫) ૪ + સમ્યકત્વ મોહનીય = આ પાંચના ઉદયના ૪ કષાય x ૨ યુગલ
x ૩ વેદ = ૨૪ ભાંગા થાય ૪+ ભય + સમ્યકત્વ મોહનીય = ૬ના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા થાય ૪+ જાગુપ્તા + સમ્યકત્વ મોહનીય = ૬ ના ઉદયના ૪ કષાય ર યુગલ ૩ વેદ= ૨૪ ભાંગા ૪ + ભય + જુગુપ્સા + સમ્યકત્વ મોહનીય = ૭ના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા થાય
આ રીતે ૯ના બંધે ક્ષયોપક્ષમ સમક્તિીજીવ આશ્રયીને ૪ ચોવીશીના ૯૬ ભાંગા થાય છે.
આ રીતે ૯ના બંધે કુલ ત્રણે સમક્તિી જીવોને આશ્રયીને ૯૬+૯૬=૧૯૨ ઉદય ભાંગા થાય છે.
પાંચના બંધે ઉદયભાંગાનું વર્ણન પાંચનાબંધ ૨ પ્રકૃતિનો ઉદય હોય છે. કારણ કે ૮મા ગુણસ્થાનકના અંતે હાસ્યાદિ ૬ કષાયનો ઉદયમાંથી અંત થતા કોઈપણ ૧ કષાય અને કોઈપણ ૧ વેદ એમ ૨ પ્રકૃતિનો ઉદય હોય છે.
સંજ્વલનકષાય + કોઈપણ ૧ વેદ = ર આ બે પ્રકૃતિના ૪ કષાય x ૩ વેદ= ૧૨ ભાંગા થાય છે.
૪ના બંધે ૧ પ્રકૃતિનો ઉદય હોય છે. સંજ્વલન ૪ કષાયમાંથી કોઈપણ ૧ કષાયનો ઉદય તેથી ૪ ભાંગા ગણાય છે.
(૩ના બંધે ૧ પ્રકૃતિનો ઉદય હોય છે સંજ્વલન માન, માયા અને લોભ આ ૩માંથી કોઈપણ ૧નો ઉદય હોવાથી ત્રણ ભાંગા ગણાય છે.
- ૨ પ્રકૃતિનાબંધે ૧નો ઉદય હોય છે. સંજ્વલન માયા અથવા લોભનો ઉદય હોવાથી ર ભાંગા ગણાય છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
વિવેચનઃ ભાગ-૧
૩૧.
૧ ના બંધે ૧નો ઉદય હોય છે. સંજ્વલન લોભ ૧ ભાંગો ગણાય છે. અબંધે ૧૦મા ગુણસ્થાનકે ૧ સંજવલન લોભનો ઉદય હોવાથી ૧ ભાંગો ગણાય છે.
આ રીતે ૪ આદિના બંધે તથા ૧ પ્રકૃતિના ઉદયના કુલ ૧૧ ભાંગા થાય છે. (૪+૩++૧+૧=૧૧) - તથા અબંધે અને અનુદયે મોહનીયકર્મના સત્તાસ્થાનોના વિકલ્પો હોય છે.
મોહનીય કર્મના ઉદયભાંગાઓનું વર્ણન ૧૦ના ઉદયના ૧ ચોવીશી = ૨૪ ઉદય ભાંગા થાય છે
૯ના ઉદયની ૬ ચોવીશી ભાંગાઓનું વર્ણન પહેલા ગુણસ્થાનકે ૩ ઉદયચોવીશી ૧) ૭ + ભય + જાગુપ્સા = ૯ (૨) ૭ + ભય + અનંતાનુબંધી = ૯
૭ + જુગુપ્સા + અનંતાનુબંધી = ૯ આ ત્રણ ઉદયની ૩ ચોવીશી = ૭ર ભાંગા થાય છે. બીજા ગુણસ્થાનકે +ભય + જાગુપ્સા = ૯ નીલ ચોવીશી = ૨૪ ભાંગા ત્રીજા ગુણસ્થાનકે ૭ + જુગુપ્સા + ભય = ૯નીલ ચોવીશી= ૨૪ ભાંગા
ચોથા ગુણસ્થાનકે ૬ભય + જાગુપ્સા + સમ્યકત્વમોહનીય = ૯ની ૧ ચોવીશી = ૨૪ ભાંગા આ રીતે ૯ના ઉદયના ૬ ચોવીશી = ૧૪૪ ઉદય ભાંગા થાય છે.
૮ના ઉદયે ચોવીશી ભાંગાઓનું વર્ણન પહેલા ગુણસ્થાનકે ૩ ઉદયચોવીશી = ૭૨ ભાંગા થાય છે. ૭ + ભ = ૮ના ઉદયે ૧ ચોવીશી = ૨૪ ભાંગા
૭ + જુગુપ્સા = ૮ના ઉદયે ૧ ચોવીશી = ૨૪ ભાંગા થાય છે. ૩) ૭ + અનંતાનુબંધી = ૮ના ઉદયે ૧ ચોવીશી = ૨૪ ભાંગા થાય છે. ૪) બીજા ગુણસ્થાનકે +ભય=૮ના ઉદયે ૧ ચોવીશી=૨૪ ભાંગા થાય છે. ૫) ત્રીજા ગુણસ્થાનકે +ાનુસા=૮ના ઉદયે ૧ ચોવીશી=૨૪ ભાંગા થાય છે.
ત્રીજા ગુણસ્થાનકે બે ઉદય ચોવીશી ૪૮ ભાંગા થાય છે. ૬) ૭ + ભય = ૮ના ઉદયે ૧ ચોવીશી = ૨૪ ભાંગા થાય છે. ૭) ૭ + જુગુપ્સા = ૮ના ઉદયે ૧ ચોવીશી = ૨૪ ભાંગા થાય છે.
છ છ ટ
Page #41
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬
ચોથા ગુણસ્થાનકે ૮ના ઉદયની ત્રણ ચોવીશી = ૭ર ભાંગા થાય છે. ૮) ૬ + ભય + જુગુપ્સા=૮ના ઉદયે ૧ ચોવીશી = ૨૪ ભાંગા થાય છે. ૯) ૬ + ભય સમ્યકત્વ મોહનીય=૮ના ઉદયે ૧ ચોવીશી = ૨૪ ભાંગા ૧૦) ૬ + જુગુપ્સા સમ્યકત્વ મોહનીય=૮ના ઉદયે ૧ ચોવીશી=૨૪ ભાંગા
પાંચમા ગુણસ્થાનકે ૮ના ઉદયની ૧ ચોવીશી ૧૧) પ+ભય+જુગુપ્સાસમ્યકત્વ મોહનીય=૮ ના ઉદયની ૧ ચોવીશી=૨૪
ભાંગા
આ રીતે ૮ના ઉદયની ૩+૨+૨+૩+૧ = ૧૧ ચોવીશી = ૨૬૪ ભાંગા થાય છે.
૭ના ઉદયના ૨૪ ભાંગાઓનું વર્ણન ૧) પહેલા ગુણસ્થાનકે ૭ના ઉદયની ૧ ચોવીશી = ૨૪ ભાંગા ૨) બીજા ગુણસ્થાનકે ૭ના ઉદયની ૧ ચોવીશી = ૨૪ ભાંગા •૩) ત્રીજા ગુણસ્થાનકે ૭ના ઉદયની ૧ ચોવીશી = ૨૪ ભાંગા
૪) ચોથા ગુણસ્થાનકે ૬ + ભ = ૭ના ઉદયની ૧ ચોવીશી = ૨૪ ભાંગા ૫) ચોથા ગુણસ્થાનકે ૬ + જુગુપ્સા = ૭ના ઉદયની ૧ ચોવીશી = ૨૪ ભાંગા ૬) ચોથા ગુણસ્થાનકે ૬ + સમ્યકત્વ મોહનીય = ૭ના ઉદયની ૧ ચોવીશી
= ૨૪ ભાંગા ૭) પાંચમા ગુણસ્થાનકે ૫ + ભય + જુગુપ્સા = ૭ના ઉદયની ૧ ચોવીશી
= ૨૪ ભાંગા ૮) પાંચમા ગુણસ્થાનકે પ + ભય + સમ્યકત્વ મોહનીય = ૭ના ઉદયની
૧ ચોવીશી ૨૪ ભાંગા ૯) પાંચમા ગુણસ્થાનકે પ+ જુગુપ્સા + સમ્યકત્વ મોહનીય = ૭ના ઉદયની
૧ ચોવીશી = ૨૪ ભાંગા ૧૦) છઠ્ઠા ગુણસ્થાનકે ૪ + ભય + જુગુપ્સા + સમ્યકત્વ મોહનીય = ૭ના
ઉદયની ૧ ચોવીશી = ૨૪ ભાંગા
આ રીતે ૭ના ઉદયની ૧+૧+૧++૩+૧= ૧૦ ઉદયચોવીશી = ર૪૦ ઉદયભાંગા થાય છે.
છના ઉદયના ઉદયભાંગાઓનું વર્ણન
Page #42
--------------------------------------------------------------------------
________________
વિવેચનઃ ભાગ-૧
૩૩
૧) ચોથા ગુણસ્થાનકે છના ઉદયની ૧ ચોવીશી = ૨૪ ભાંગા થાય છે.
પાંચમા ગુણસ્થાનકે પાંચ + ભય = છના ઉદયની ૧ ચોવીશી = ૨૪ ભાંગા પાંચમા ગુણસ્થાનકે પાંચ + જુગુપ્સા = ૬ના ઉદયની ૧ ચોવીશી = ૨૪ ભાંગા પાંચમા ગુણસ્થાનકેપ + સમ્યકત્વ મોહનીય = ૬ના ઉદયની ૧ ચોવીશી = ૨૪ ભાંગા છઠ્ઠા ગુણસ્થાનકે ૪+ ભય + જાગુપ્સા = ૬ના ઉદયે ૧ ચોવીશી = ૨૪ ભાંગા . છઠ્ઠા ગુણસ્થાનકે ૪ + ભય + સમ્યકત્વ મોહનીય= ૬ના ઉદયે ૧ ચોવીશી = ૨૪ ભાંગા છઠ્ઠા ગુણસ્થાનકે ૪ + જુગુપ્સા + સમ્યકત્વમોહનીય = ૬ના ઉદયે ૧ ચોવીશી = ૨૪ ભાંગા
આ રીતે ૬ના ઉદયની ૧+૩+૪=૭ ઉદય ચોવીશી = ૧૬૮ ભાંગા થાય છે.
પાંચના ઉદયના ઉદય ભાંગાઓનું વર્ણન ૧) પાંચમા ગુણસ્થાનકે પાંચના ઉદયની ૧ ચોવીશી = ૨૪ ભાંગા થાય છે. ૨) છઠ્ઠા ગુણસ્થાનકે ૪+ ભય = પાંચના ઉદયની ૧ ચોવીશી = ૨૪ ભાંગા
થાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે ૪ + જુગુપ્સા = પાંચના ઉદયની ૧ ચોવીશી = ૨૪ ભાંગા થાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે ૪+ સમ્યકત્વ મોહનીય = પાંચના ઉદયની ૧ ચોવીશી = ૨૪ ભાંગા થાય છે. આ રીતે પાંચના ઉદયની ૧+૩ k૪ ઉદય ચોવીશી = ૯૬ ભાંગા થાય ૪ના ઉદયની ૧ ચોવીશી = ૨૪ ભાંગા થાય છે.
આ રીતે કુલ ૧+૯+૧૧+૧૦+૭+૪+૧ = ૪૦ ઉદય ચીવીશી ૯૬૦ ઉદય ભાંગા થાય છે.
રના ઉદયના ૧૨ અને ૧ ના ઉદયના ૧૧=૨૩ ભાંગા ઉમેરતા ૯૬૦+૧૩=૯૮૩ ભાંગા થાય છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૪
ઉદયભાંગા તથા પદવૃંદ
૨)
૩)
નવર્તસીઈસહિં,
૫)
ઉદય વિગપ્પેહિં મોહિઆ જીવા,
અઉણુત્તરિસીઆલા,
કર્મગ્રંથ-૬
પંચવિંદસહિં વિશેઆ ।।૨૧।।
અન્ય મતે ઉદયભાંગા અને પદવૃંદ નવ પંચાણŚઅસએ
ઉદયવિગપ્પેહિં મોહિઆ જીવા
અઉમ્રુત્તત્તર એનુત્તર,
યવિંદસએહિં વિશેઆ ।।૨૨।।
ભાવાર્થ :-૯૮૩ ઉદયના ભાંગાએ તથા ૬૯૪૭ પદના સમૂહે સંસારી જીવો મુંઝાયેલા જાણવા. અન્યમતે ૯૯૫ ઉદય ભાંગાએ તથા ૬૯૬૧ પદના સમૂહે સંસારીજીવો મુંઝાયેલા હોય છે I॥૨૧॥
વિશેષાર્થ :- મોહનીય કર્મના ઉદયભાંગા ૯૮૩ થાય છે. એ ૯૮૩ ભાંગાએ જગતમાં રહેલા ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધીના જીવો આ વિકલ્પોમાં મન-વચન અને કાયાથી પરિણામની ધારાએ મુંઝીયેલા હોય છે.
૧
ઉદયપદોનું વર્ણન
૧) અહીંયા ૧-૧ પ્રકૃતિનું નામ તે ૧-૧ પદ કહેવાય છે. ૧૦ના ઉદયમાં ૧૧માં દસ દસ પદ હોવાથી દસ પદ કહેવાય છે.
૯ના ઉદયમાં છ રીતે ઉદય સ્થાન હોય છે. તેથી ૯x૬=૫૪ પદ થાય છે. ૮ના ઉદયમાં એક એકમાં ૮-૮ પદ હોય. ઉદયસ્થાન જુદી જુદી રીતે ૧૧ થાય છે માટે ૧૧૪૮=૮૮ પદ થાય છે.
૪) ૭ના ઉદયના ૧-૧માં ૭-૭ પદ હોય છે. જુદી જાદી રીતે ૭નો ઉદય ૧૦ પ્રકારે હોય છે. માટે ૧૦૪૭ =૭૦ પદ થાય છે.
૬ના ઉદયમાં ૧-૧માં ૬-૬ પદ હોય છે. જુદી જુદી વિવક્ષાએ ૭ પ્રકારે ઉદય હોય છે. માટે ૬૪૭ =૪૨ ઉદયપદ થાય છે.
૬) પના ઉદયમાં ૫-૫ પદ હોય છે. જુદી જુદી વિવક્ષાએ ૪ પ્રકારે ઉદય સ્થાન હોય છે. માટે ૫૪૪ = ૨૦ ઉદયપદ થાય છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૭)
૧)
૨)
૩) ૪)
૫)
૬)
૧૦ના ઉદયે
=
૨૪ ભાંગા ૨૪૪૧૦ =૨૪૦ પદવૃંદ થાય છે.
૯ના ઉદયે = ૧૪૪ ભાંગા માટે ૧૪૪૯ =૧૨૯૬ પદવૃંદ થાય છે. ૮ના ઉદયે = ૨૬૪ ભાંગા માટે ૨૬૪૪૮ = ૨૧૧૨ પદવૃંદ થાય છે. ૭ના ઉદયે = ૨૪૦ ભાંગા માટે ૨૪૦૪૭ = ૧૬૮૦ પદવૃંદ થાય છે. ૬ના ઉદયે - = ૧૬૮ ભાંગા માટે ૧૬૮x૬ = ૧૦૦૮ પદવૃંદ થાય છે. પના ઉદયે = ૯૬ ભાંગા માટે ૯૬૫ = ૪૮૦ પદવૃંદ થાય છે. ૪ના ઉદયે ૨૪ ભાંગા માટે ૨૪૪૪ = ૯૬ પદવૃંદ થાય છે. રના ઉદયે = ૧૨ ભાંગા માટે ૧૨૪૨ = ૨૪ પદવૃંદ થાય છે. ૧ના ઉદયે = ૧૧ ભાંગા માટે ૧૧×૧ = ૧૧ પદવૃંદ થાય છે. આ રીતે કુલ ૬૯૪૭ પદવૃંદ થાય છે.
મતાંતરે ૪ના બંધે - ૨ના ઉદયે ૧૨ ભાંગા અધિક ગણાતાં કુલ ૯૯૫ ઉદયભાંગા થાય તથા ૨૧૨ = ૨૪ પદવૃંદ ૬૯૪૭માં અધિક કરતાં ૬૯૭૧ પદવૃંદ થાય છે.
૭)
૮)
૯)
૪ના ઉદયમાં ૪-૪ પદ હોય છે. એક જ પ્રકારે ઉદય હોવાથી ૪૪૧=૪ ઉદય પદ થાય છે.
આ રીતે ૧૦૫૪+૮૮+૭૦+૪૨+૨૦+૪=૨૮૮ ઉદયપદ થાય છે. ઉદય પદ વૃન્દોનું વર્ણન
ઉદયભાંગા x ઉદય સ્થાનનો અંક = પદવૃન્દ
-
બંધસ્થાને સત્તાસ્થાન
તિન્નેવ ય બાવીસે
ઇગવીસે અઢવીસ સત્તરસે
છચ્ચેવ તેરનવબંધએસુ
પંચવટાણાણિ ૨૩
છછક્ક સેસંસુ જાણ પંચવ
પંચવિહ ચવિહંસુ,
પતેઅં પહેરું,
૩૫
ચતારિ અ બંધ વૃચ્છે ।।૨૪।।
દસનવ પશરસાઈ,
Page #45
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬
બંધોદય સંત પડિ ઠાણાણિ, ભણિઆણિ મહણિજજે,
* ઈતો નામં પરંતુચ્છ //ર/ - ભાવાર્થ - રરના બંધસ્થાને ૩ સત્તાસ્થાન, ૨૧ના બંધે ૧ સત્તાસ્થાન, ૧૭, ૬, ૧૩, અને ૯ના બંધે પાંચ પાંચ સત્તા સ્થાનો નિશ્ચયે હોય છે. ર૩
પાંચ અને ૪ના બંધે ૬,૬, સત્તાસ્થાન હોય છે. બાકીના બંધસ્થાનને વિષે ૫,૫, સત્તાસ્થાનો હોય છે. બંધના અભાવમાં ૪, સત્તાસ્થાન હોય છે. અને બંધ તથા ઉદયના અભાવમાં ૩ સત્તાસ્થાન હોય છે. ર૪
મોહનીય કર્મને વિષે ૧૦બંધસ્થાનો, ૯ ઉદયસ્થાનો તથા ૧૫ સત્તાસ્થાનો કહ્યા હવે આગળ નામકર્મ કહીશું આરપી
વિશેષાર્થ:- મોહનીય કર્મના સંવેધ ભાંગાઓનું વર્ણન ૧) રરના બંધે સામાન્યથી ૩ સત્તાસ્થાનો હોય છે. ૨૮,૨૭, ૨૬,
રરના બંધે બધભાંગા ર, ઉદયસ્થાન ૭ પ્રકૃતિનું, ઉદયભાંગા =૨૪ બંધોદયભાંગા ર૪ર૪=૪૮ સત્તાસ્થાન ૧, ૨૮નું ઉદયસત્તા ભાંગા ૨૪૪૧=૨૪ બંધોદય સત્તાભાંગા રxર૪૪૧=૪૮ રરના બંધ બંધભાંગા=ર, ઉદયસ્થાન ૮નું ૭+ભય=૮ ઉદયભાંગા = ૨૪, બંધોદય ભાંગા ર૪ર૪=૪૮ સત્તાસ્થાન ૧, ૨૮નું ઉદયસત્તાભાંગા ૨૪૪૧=૨૪
આ બંધોદય સત્તાભાંગા ર૮ર૪૪૧=૪૮ ૩) રરના બંધે બંધભાંગા=ર, ઉદયસ્થાન ૮નું ૭+જુગુપ્સા=૮
ઉદયભાંગા =૨૪ બંધોદયભાંગા ર૪ર૪=૪૮ સત્તાસ્થાન =૧ ૨૮નું, ઉદયસત્તાભાંગા ૨૪૪૧=૨૪
, બંધોદય સત્તાભાંગા ર૪ર૪૪૧=૪૮. ૪) રરના બંધે બંધ ભાંગા ૨ ઉદયસ્થાન ૯નું ૭+ભય+જુગુપ્સા=૯
ઉદયભાંગા=૨૪ બંધોયદભાંગા ર૪ર૪=૪૮ સત્તાસ્થાન ૧, ૨૮નું ઉદય સત્તાભાંગા ૨૪૪૧=૨૪
બંધોદય સત્તાભાંગા ર૮ર૪૪૧=૪૮ ૫) રરના બંધ બંધભાંગા =૬ ઉદયસ્થાન ૮નું ૭+અનંતાનુબંધી=૮
Page #46
--------------------------------------------------------------------------
________________
વિવેચનઃ ભાગ-૧
૩૭
ઉદયભાગા =૨૪ | બંધોદયભાંગા ૯૪ર૪=૧૪૪ સત્તાસ્થાનક. ૨૮,૨૭,૨૬ ઉદયસત્તાભાંગા ૨૪૩=૭ર
બંધોદય સત્તાભાંગા ૯૮ર૪૪૩=૪૩ર ૬) રરના બંધ બંધભાંગા =૬ ઉદયસ્થાન ૯નું ૭+ ભય + અનંતાનુ
બંધી ૯ ઉદયભાંગા =૨૪ બંધોદયભાંગા ૬x૨૪=૧૪૪ સત્તાસ્થાન ૩. ૨૮,૨૭,૨૬ ઉદયસત્તાભાંગા ૨૪x૭=૭ર
બંધોદય સત્તાભાંગા ૯૮ર૪૪૩=૪૩ર રરના બંધ બંધમાંગા=૬ ઉદયસ્થાન=૯નું ૭+જીગુસાઅનંતાનુ
બંધી ૯ ઉદયભાંગા=૨૪
બંધોદયભાંગા ૨૪૪૬=૧૪૪ સત્તાસ્થાન ૩. ૨૮,૨૭,૨૬, ઉદયસત્તાભાંગા ૨૪૪૩=૭ર
| બંધોદય સત્તાભાંગા ૪૨૪૪૩=૪૩ર રરના બંધે બંધભાંગા=૬ ઉદયસ્થાન ૧૦,૭+ભય+જાગુપ્તા+ અનંતાનુબંધી=૧૦ ઉદયભાંગા=૨૪
બંધોદયભાંગા ૬x૨૪=૧૪૪ સત્તાસ્થાન ૩. ૨૮,૨૭,૨૬, ઉદયસત્તાભાંગા ૨૪x૭=૭૨ .
| બંધોદય સત્તાભાંગા ૬x૨૪૪૩=૪૩ર, રરના બંધે અનંતાનુબંધી રહિત ૪ ઉદય ચોવીશી એટલે કે ૯૬ ઉદયભાંગા જણાવેલ છે. તેમાં જે જીવો ૪ થી ૭ ગુણસ્થાનકમાં અનંતાનુબંધી ૪ કષાયનો ક્ષય કરી, પહેલા ગુણસ્થાનકે આવે ત્યારે ૧ આવલિકા સુધી અનંતાનુબંધી કષાયનો ઉદય હોતો નથી. આ જીવો ૪ થા ગુણસ્થાનકે પુરૂષદ બાંધતા બાંધતા આવતા હોવાથી અત્રે પણ ૧ આવલિકા સુધી પુરૂષવેદ જ બાંધે એમ લાગે છે કારણ કે નપુંસકવેદનો બંધ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયથી બંધાય છે. સ્ત્રીવેદ - મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયથી બંધાય છે તથા એકલા અનંતાનુબંધીથી પણ બંધાય છે. જયારે અત્રે અનંતાનુબંધીનો ઉદય નથી તે કારણથી નપુંસકવેદ અને સ્ત્રીવેદ ન બંધાય એમ લાગે છે. તત્વમ્ તુ કેવલિ ગમ્યમ્
રરના બંધે ૨ ભાંગા ઉદયસ્થાન ૩. ૭,૮,૯
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૮
કર્મગ્રંથ-૬
ઉદયભાંગા = ૯૬ બંધોદયવાંગા રx૯૬=૧૯૨ સત્તાસ્થાન ૧, ૨૮નું ઉદયસત્તાભાંગા ૯૪૧=૯૬
| બંધોદયસત્તાભાંગા રx૯૬૪૧=૧૯૨ રરના બંધ ૬ ભાંગા ઉદયસ્થાન ૩. ૮,૯,૧૦ ઉદયભાંગા =૯૬, બંધોદયભાંગા ૬૪૯૬ =૫૭૬ સત્તાસ્થાન ૩. ૨૮,૨૭,૨૬, ઉદયસત્તાભાંગા ૯૬૪૩=૨૮૮
| બંધોદય સત્તાભાંગા દx૯૬૪૩=૧૭૨૮ રરના બંધે ૬ ભાંગા ' ઉદયસ્થાન ૪. ૭,૮,૯,૧૦ ઉદયભાંગા =૧૯૨સત્તાસ્થાન ૩. ૨૮,૨૭,૨૬ બંધોદયભાંગા રx૯૬ = ૧૯૨,
૬૪૯૬ = ૫૭૬
૭૬૮ ઉદયસત્તાભાંગા ૯૬૮૧ = ૯૬,
૯૬૪૩ = ૨૮૮
૩૮૪ બંધોદયસત્તાભાંગારx૯૬૪૧ = ૧૯૨,
૬૪૯૬૪૩ = ૧૭૨૮
૧૯૨૦ ૨૧ના બંધે ૪ ભાંગા ઉદયસ્થાન ૭ પ્રકૃતિનું ઉદયભાંગા = ૨૪ બંધોદય ભાંગા ૪૪ર૪=૯૬ સત્તાસ્થાન ૧, ૨૮નું ઉદયસત્તાભાંગા ૨૪૪૧ =૨૪
| બંધોદયસત્તાભાંગા ૪૮ર૪૪૧=૯૬ ૨૧ના બંધે ૪ ભાંગા ઉદયસ્થાન ૭ + ભય = ૮નું ઉદયભાંગા = ૨૪ બંધોદયભાંગા ૪૨૪ = ૯૬ સત્તાસ્થાન ૧, ૨૮નું ઉદયસત્તાભાંગ ૨૪૪૧ = ૨૪
બંધોદય સત્તાભાંગા ૪x૨૪૪૧ =૯૬ ૩) ૨૧ના બંધે ૪ ભાંગા ઉદયસ્થાન ૭+જુગુપ્સા = ૮નું
ઉદયભાંગા =૨૪ બંધોદયભાંગા ૪x૨૪ = ૯૬ સત્તાસ્થાન ૧, ૨૮નું ઉદયસત્તાભાંગા ૨૪૧ = ૨૪
Page #48
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૩૯
૧)
બંધોદય સત્તાભાંગા ૪૪૨૪૮૧ = ૯૬ ૪) ૨૧ના બંધે ૪ ભાંગા ઉદયસ્થાન ૭+ભય+જુગુપ્સા =નું ઉદયભાંગા =૨૪
બંધોદયભાંગા ૪x૨૪ = ૯૬ સત્તાસ્થાન ૧, ૨૮નું ઉદયસત્તાભાંગા ૨૪૪૧ =૨૪ | બંધોદય સત્તાભાંગા ૪x૨૪૪૧ =૯૬ ૨૧ના બધે બંધભાંગા ૪ ઉદયસ્થાન ૩. ૭,૮,૯ ઉદયભાંગા =૯૬ બંધોદયભાંગા ૪૪૯૬ = ૩૮૪ સત્તાસ્થાન ૧, ૨૮નું ઉદયસત્તાભાંગા ૯૬૪૧ = ૯૬
બંધોદય સત્તાભાંગા ૪x૯૬૪૧ = ૩૮૪ ૧૭ના બંધ બંધમાંગા ર, ઉદયસ્થાન ૧, ૭ પ્રકૃતિનું ઉદયભાંગા =૨૪ બંધોદયભાંગા રxર૪ =૪૮ સત્તાસ્થાન =૩. ૨૮,૨૭,૨૪, ઉદયસત્તાભાંગા ૨૪x૭ =૭ર
| બંધોદય સત્તાભાંગા રx૨૪x૭= ૧૪૪ ૧૭ના બંધે બંધમાંગા =૨ ઉદયસ્થાન ૭+ભય = ૮નું ઉદયભાંગા ૨૪ બંધોદયભાંગા ર૪ર૪ = ૪૮ સત્તાસ્થાન=૩. ૨૮,૨૭,૨૪- ઉદય સત્તાભાંગા ૨૪૪૩ = ૭ર
બધોદય સત્તાભાંગા રxર૪૪૩ = ૧૪૪ ૩) ૧૭ના બંધે બંધમાંગા =ર ઉદયસ્થાન ૭+જુગુપ્સા=૮નું
ઉદયભાંગા =૨૪ બંધોદયભાંગા રx૨૪ =૪૮ સત્તાસ્થાન ૩. ૨૮,૨૭,૨૪ ઉદયસત્તાભાંગા ૨૪x૭=૭ર | બંધોદય સત્તાભાંગા રxર૪૪૩ =૧૪૪ ૧૭ના બંધે બંધભાંગા =ર ઉદયસ્થાન ૭+ભય+જુગુપ્સા=૯નું ઉદયભાંગા =૨૪ બંધોદયભાંગા રx૨૪ =૪૮ સત્તાસ્થાન ૩. ૨૮,૨૭,૨૪ ઉદયસત્તાભાંગા ૨૪૪૪ =૭ર | બંધોદય સત્તાભાંગા રxર૪૪૩ =૧૪૪ ૧૭ના બંધે બંધભાંગા=૨ ઉદયસ્થાન - ૩. ૭,૮,૯ ઉદયભાંગા=૯૬
બંધોદયભાંગા રx૯૬ =૧૯૨ સત્તાસ્થાન ૩. ૨૮,૨૭,૨૪ ઉદયસત્તાભાંગા ૯૬૮૩=૨૮૮
બંધોદય સત્તાભાંગા રx૯૬૪૩ =૫૭૬
Page #49
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬
૧૭ના બંધ બંધભાંગા-૨. ઉદ્મસ્થાન ૬ પ્રકૃતિનું ઉદયભાંગા - ૨૪ બંધોદયભાંગા ર૪ર૪=૪૮ સત્તાસ્થાન ૩. ૨૮,૨૪,૨૧ ઉદયસત્તાભાંગા ૨૪x૭ =૭ર
બંધોદય સત્તાભાંગા ર૮ર૪૪૩ =૧૪૪ ૨) ૧૭ના બંધે બંધભાંગા-૨ ઉદયસ્થાન ૬+ભય =૭નું
ઉદયભાંગા -૨૪ બંધોદયભાંગા ર૪ર૪=૪૮ સત્તાસ્થાન ૩. ૨૮,૨૪,૨૧ ઉદયસત્તાભાંગા ર૪૪૩ =૭ર
| બંધોદય સત્તાભાંગા ર૪ર૪૪૩ =૧૪૪ ૩) ૧૭ના બંધ બંધભાંગા -3 ઉદયસ્થાન દ+જુગુપ્સા=૭નું
ઉદયભાંગા -૨૪ | બંધોદયભાંગા ર૪ર૪ =૪૮ સત્તાસ્થાન ૩. ર૭,૨૪,૨૧ ઉદયસત્તાભાંગા ૨૪૪૩=૭ર
| બંધોદય સત્તાભાંગા ર૪ર૪૪૩=૧૪૪ ૧૭ના બંધ બંધભાગ - ૨ ઉદયસ્થાન ૬+ભય+જુગુપ્સા=૮નું ઉદયભાંગા-૨૪
બંધોદયભાંગા ર૪૨૪=૪૮ સત્તાસ્થાન ૩. ૨૮,૨૪,૨૧ ઉદયસત્તાભાંગા ૨૪૪૩=૭ર
. બંધોદયસત્તાભાંગા ર૪ર૪૪૩ =૧૪૪ ૧૭ના બંધ બંધભાંગા -૨ ઉદયસ્થાન ૬,૭,૮ ઉદયભાંગા-૯૬ | બંધોદયભાંગા રx૯૬=૧૯૨ સત્તાસ્થાન ૩. ૨૮,૨૪,૨૧, ઉદયસત્તાભાંગા ૯૬૪૩=૨૮૮
બંધોદયસત્તાભાંગા રx૯૬૪૩= ૫૭૬ આ ઉદય સ્થાનો ઉપશમ અને ક્ષાયિક સમક્તિી જીવોને આશ્રયીને હોય છે. ૧૭ના બંધ બંધભાંગા-૨ ઉદયસ્થાન ૬+સમ્યકત્વમોહનીય=૭નું ઉદયભાંગા-૨૪ બંધોદયભાંગા ર૪ર૪ =૪૮ સત્તાસ્થાન ૪. ૨૮,૨૪,૨૩,૨૨, ઉદયસત્તાભાંગા ર૪૮૪=૯૬
બંધોદય સત્તાભાંગા ર૪૨૪૮૪=૧૨ ૬) ૧૭ના બંધ બંધભાંગા-૨ ઉદયસ્થાન ૬ + સમ્યકત્વમોહનીય +
ભય=૮ 'ઉદયભાંગા-૨૪
xર૪=૪૮
Page #50
--------------------------------------------------------------------------
________________
વિવેચનઃ ભાગ-૧
સત્તાસ્થાન૪. ૨૮,૨૪,૨૩,૨૨, ઉદયસત્તાભાંગા ૨૪૪૪=૯૬
બંધોદય સત્તાભાંગા ર૪ર૪૪૪=૧૯૨ ૭) ૧૭ના બંધે બંધભાંગા-૨ ઉદયસ્થાન ૬ + સમ્યકત્વમોહનીય +
જુગુપ્સા=૮ ઉદયભાંગા-૨૪
બંધોદયભાંગા રxર૪=૪૮ સત્તાસ્થાન ૪. ૨૮,૨૪,૨૩,૨૨, ઉદયસત્તાભાંગા ૨૪૮૪=૯૬
બંધોદય સત્તાભાંગા ર૪૨૪૮૪=૧૯૨ ૮) ૧૭ના બંધે બંધભાંગા-ર ઉદયસ્થાન ૬ + સમ્યકત્વમોહનીય +
ભય+જુગુપ્સા=૯ - ઉદયભાંગા-૨૪
બંધોદયભાંગા ૨૪x૨=૪૮ સત્તાસ્થાન ૪. ૨૮,૨૪,૨૩,રર ઉદયસત્તાભાંગા ૨૪૪૪=૯૬
| બંધોદય સત્તાભાંગ ર૪૨૪૪=૧૯૨ આ રીતે ૧૭ના બંધે ક્ષયોપશમ સમક્તિી જીવને આશ્રયીને ૧૭ના બંધ બંધભાંગા-૨ ઉદયસ્થાન ૩. ૭,૮,૯ ઉદયભાંગા-૯૬
બંધોદયભાંગા રx૯૬=૧૯૨ સત્તાસ્થાન ૪.૨૮,૨૪,ર૩,રર,ઉદયસત્તાભાંગા ૯૬૮૪=૩૮૪ બધોદય સત્તાભાંગા રx૯૬૪૪=૭૬૮ ૧૭ના બંધે ત્રણે સમક્તિી જીવોને આશ્રયીને બંધભાંગા-૨ ઉદયસ્થાન-૪. ૬,૭,૮,૯ ઉદયભાંગા =૧૯૨ સત્તાસ્થાન ૫. ૨૮,૨૪,૨૩,૨૨,૨૧ બંધોદયભાંગા- ૧૯૨૪=૩૮૪ ઉદયસત્તાભાંગા ૯૬૪૩=૨૮૮
૯૯*૪=૩૮૪
૬૭ર
બંધોદય સત્તાભાંગારx૯૬૪૩=પદ+રx૯૬૪૪=૭૬૮
૧૩૪૪ ૧૩ના બંધ બંધભાંગા-૨ ઉદયસ્થાન ૫, પ્રકૃતિનું ઉદયભાંગા-૨૪
બંધોદયભાંગા ર૪ર૪=૪૮ સત્તાસ્થાન ૩. ૨૮,૨૪,૨૧, ઉદયસત્તાભાંગા ૨૪x૭=૭ર
બંધોદય સત્તાભાંગા રx૨૪૪૩=૧૪૪
Page #51
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬
૧૩ના બંધે બંધભાંગા-૨ ઉદયસ્થાન પ+ભય = ૬ ઉદયભાંગા-૨૪ બંધોદયભાંગા ર૪ર૪=૪૮ સત્તાસ્થાન ૩. ૨૮,૨૪,૨૧ ઉદયસત્તાભાંગા ૨૪x૭=૭ર
બંધોદય સત્તાભાંગા ર૪ર૪૪૩= ૧૪૪ ૧૩ના બંધે બંધભાંગા-૨ ઉદયસ્થાન પ+જુગુપ્સા=6 ઉદયભાંગા-૨૪
બંધોદયભાંગા રxર૪=૪૮ સત્તાસ્થાન ૩. ૨૮,૨૪,૨૧ ઉદયસત્તાભાગા ૨૪૪૩=૭ર
| બંધોદય સત્તાભાંગા ર૪૨૪૪૩=૧૪૪ ૪) ૧૩ના બંધ બંધભાંગા-૨ ઉદયસ્થાન પ+ભય+જાગુસા=૭ ઉદયભાંગા-૨૪
બંધોદયભાંગા- ર૪ર૪=૪૮ સત્તાસ્થાન ૩. ૨૮,૨૪,૨૧ ઉદયસત્તાભાગા ૨૪x૭=૭ર
| બંધોદય સત્તાભાંગા રx૨૪૪૩=૧૪૪ આ રીતે ઉપશમ અને ક્ષાયિક સમક્તિીને આશ્રયીને ૧૩ના બંધ બંધભાંગા-૨ ઉદયસ્થાન ૩. ૫,૬,૭ ઉદયભાંગા ૯૬ બંધોદયભાંગા રx૯૬=૧૯૨ સત્તાસ્થાન ૩. ૨૮,૨૪,૨૧ ઉદયસત્તાભાંગા ૯૬૪૩=૨૮૮
| બંધોદય સત્તાભાંગા રx૯૬૪૩=પ૭૬ ૧૩ના બંધે બંધભાંગા-૨ ઉદયસ્થાન પ+સમક્તિમોહનીય=૬ ઉદયભાંગા-૨૪ | બંધોદયભાંગા ર૪ર૪=૪૮ સત્તાસ્થાન ૪. ૨૮,૨૪,૨૩,રર, ઉદયસત્તાભાંગા ૨૪૪૪=૯૬
બંધોદય સત્તાભાંગા ર૪ર૪૪૪ ૧૯૨ ૬) ૧૩ના બંધે બધભાંગા-૨ ઉદયસ્થાન-૫ + સમક્તિમોહનીય +
ભય ૭. ઉદયભાંગા-૨૪ બંધોદયભાંગા ર૪ર૪=૪૮ સત્તાસ્થાન ૪. ૨૮,૨૪,૨૩,રર ઉદયસત્તાભાંગા ૨૪૮૪=૯૬
| બંધોદયસત્તાભાંગા રx૨૪૪=૧૯૨ ૭) ૧૩ના બંધ બંધભાંગા-૨ ઉદયસ્થાન ૫ + સમક્તિમોહનીય +
જુગુપ્સા=૭ ઉદયભાંગા-૨૪ બંધોદયભાંગા ર૪ર૪=૪૮
Page #52
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૪૩
સત્તાસ્થાન ૪. ૨૮,૨૪,૨૩,૨૨ ઉદયસત્તાભાંગા ૨૪૪૪=૯૬
બંધોદય સત્તાભાંગા ર૪૨૪૮૪=૧૯૨ ૮) ૧૩ના બંધે બંધભાંગા-૨ ઉદયસ્થાન પ+સમક્તિમોહનીય+ભય+
જુગુપ્સા=૮ ઉદયભાંગા-૨૪
બંધોદયભાંગા ર૪ર૪=૪૮ સત્તાસ્થાન ૪. ૨૮,૨૪,૨૩,૨૨ ઉદયસત્તાભાંગા ૨૪૪૪=૯૬
| બંધોદય સત્તાભાંગા રxર૪૪૪=૧૯૨ આ રીતે ક્ષયપક્ષમ સમક્તિી જીવોને આશ્રયીને ૧૩ના બંધ બંધભાંગા૨ ઉદયરથાન- ૩. ૬,૭,૮ ઉદયભાંગા-૯૬ બંધો ભાંગા રx૯૬=૧૯૨ સત્તાસ્થાન ૪. ૨૮,૨૪,૨૩,૨૨. ઉદયસત્તાભાંગા ૯૬૮૪=૩૮૪ બંધોદયસત્તાભાંગા રx૯૬૪૪=૭૬૮. ૧૩ના બંધે ત્રણેય સમક્તિીને આશ્રયીને બંધભાંગા-૨ ઉદયસ્થાન ૪. ૫,૬,૭,૮ ઉદયભાંગા-૧૯૨ બંધોદયભાંગા રx૧૯૨૩૮૪ સત્તાસ્થાન ૫. ૨૮,૨૪,૨૩,૨૨,૨૧ ઉદયસત્તાભાંગા ૯૬૮૩=૨૮૮+ ૯૬૪૪=૩૮૪=૯૭૨ બંધોદયસત્તાભાંગા રx૯૬૪૩ = પ૭૬
૨૪૯૬૪૪ = ૭૬૮
૧૩૪૪ ૧) ૯ના બધે બંધભાંગ-૨ ઉદયસ્થાન ૪નું
ઉદયભાંગા -૨૪ બંધોદયભાંગા ર૪ર૪=૪૮ સત્તાસ્થાન ૩. ૨૮,૨૪,૨૧ ઉદયસત્તાભાંગા ૨૪૪૩૭ર
| બંધોદય સત્તાભાંગા રx૨૪x૭=૧૪૪ ૯ના બંધ બંધભાંગા-૨ ઉદયસ્થાન ૪+ભય=પનું ઉદયભાંગા-૨૪ બંધોદયભાંગા ર૪ર૪=૪૮ સત્તાસ્થાન ૩. ૨૮,૨૪,૨૧ ઉદયસત્તાભાંગા ૨૪૪૩=૭ર
બંધોદય સત્તાભાંગા ર૪ર૪૩=૧૪૪ ૩) ૯ના બંધે બંધભાંગા-૨ ઉદયસ્થાન ૪+જુગુપ્સા=પ
ઉદયભાંગા-૨૪ - બંધોદયભાંગા રx૨૪=૪૮
Page #53
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬
સત્તાસ્થાન ૩. ૨૮,૨૪,૨૧ ઉદયસત્તાભાંગા ર૪૪૩–૭ર
| બંધોદય સત્તાભાંગા રxર૪૪૩=૧૪૪ ૪) ૯ના બંધે બંધભાંગા-૨ ઉદયસ્થાન ૪+ભયજુગુપ્સા==
ઉધ્યભાંગા-૨૪ બંધોદયભાંગા ર૪ર૪=૪૮ સત્તાસ્થાન ૩. ૨૮,૨૪,૨૧ ઉદયસત્તાભાંગા ૨૪x૭=૭ર
બંધોદય સત્તાભાંગા ર૪ર૪૪૩=૧૪૪ આ રીતે ઉપશમ અને ક્ષાયિક સમક્તિીને આશ્રયીને ૯ના બંધે બંધભાંગા-૨ ઉદયસ્થાન ૩=૪,૫,૬ ઉદયભાંગ - ૯૬ બંધોદયભાંગા રx૯૬=૧૯૨ સત્તાસ્થાનક. ૨૮,૨૭,૨૧ ઉદયસત્તાભાંગા ૯૬૮૩=૨૮૮
| બંધોદયસત્તાભાંગા રx૯૬૪૩–૫૭૬ પ) ૯ના બંધ બંધભાંગા-૨ ઉદયસ્થાન ૪સમક્તિમોહનીય પ
ઉદયભાંગા-૨૪ બંધોદયભાંગા ર૪ર૪=૪૮ સત્તાસ્થાન૪. ૨૮,૨૪,૨૩,૨૨ઉદયસત્તાભાંગા ૨૪૮૪=૯૬
| બંધોદય સત્તાભાંગા ર૪ર૪૪૪=૧૯૨ ૬) ૯ના બંધે બંધભાંગા-૨ ઉદયસ્થાન૪+ભયસમક્તિમોહનીય=૬
ઉદયભાંગા-૨૪ બંધોદયભાંગા રર૪=૪૮ સત્તાસ્થાન૪. ૨૮,૨૪,૨૩,રરઉદયસત્તાભાંગા ૨૪૪૪=૯૬
| બંધોદય સત્તાભાંગા ર૪ર૪૪૪=૧૯૨ ૭) ૯ના બંધે બંધભાંગા-૨ ઉદયસ્થાન ૪ + જાગુપ્તા + સમક્તિ
| મોહનીય =૬ ઉદયભાંગા-૨૪ બંધોદયભાંગા ર૪ર૪=૪૮ સત્તાસ્થાન૪. ૨૮,૨૪,૨૩,રરઉદયસત્તાભાંગા ૨૪૪૪=૯૬
| બંધોદય સત્તાભાંગા ર૪ર૪૪૪=૧૯૨ ૮) ૯ના બંધ બંધભાંગા-૨ ઉદયસ્થાન ૪ + ભય + જુગુપ્સા +
સમક્તિમો. =૭ ઉદયભાંગા-૨૪ બંધોદયભાંગા ર૪ર૪=૪૮ સત્તાસ્થાન૪. ૨૮,૨૪,૨૩,રરઉદયસત્તાભાંગા ૨૪૪૪=૯૬
બંધોદય સત્તાભાંગા ર૪ર૪૪૪=૧૯૨
Page #54
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
આ રીતે ૯ના બંધે ક્ષયોપક્ષમ સમક્સિીજીવને આશ્રયીને
બંધભાંગા-૨
ઉદયસ્થાન ૩. ૫,૬,૭
ઉદયભાંગા-૯૬
બંધોદયભાંગા ૯૬૨=૧૯૨
સત્તાસ્થાન૪. ૨૮,૨૪,૨૩,૨૨ઉદયસત્તામાંગા ૯૬૪૪=૩૮૪
બંધોદયસત્તામાંગા ૨૪૯૬૪૪=૭૬૮ આ રીતે ૯ના બંધે ત્રણે સમક્તિી જીવોને આશ્રયીને ઉદયસ્થાન ૪, ૪,૫,૬,૭ બંધોદયભાંગા ૨૪૧૯૨=૩૮૪
બંધભાંગા-૨
ઉદયભાંગા- ૧૯૨
સત્તાસ્થાન ૫. ૨૮,૨૪,૨૩,૨૨,૨૧
ઉદયસત્તામાંગા ૯૬૪૩=૨૮૮ ૯૬x૪=૩૮૪
બંધોદય સત્તાભાંગારx૯૬૪૩=૫૭૬ ૨૪૯૬૪૪=૭૬૮
૬૭૨
૧૩૪૪
૧) પાંચના બંધે બંધભાંગો-૧ ઉદયસ્થાન ૨ પ્રકૃતિનું
ઉદયભાંગા- ૪ કષાય૪૩વેદ=૧૨ બંધોદયભાંગા ૧૪૧૨=૧૨ સત્તાસ્થાન-૯. ૨૮,૨૪,૨૧,૧૩,૧૨,૧૧ઉદયસત્તાભાંગા ૧૨૪૯=૭૨ બંધોદયસત્તામાંગા ૧૪૧૨૪૯=૭૨
૪ના બંધે બંધભાંગો-૧ ઉદયસ્થાન ૧પ્રકૃતિનું મતાંતરે ૨ પ્રકૃતિનું ઉદયભાંગા ૪ મત્તાંતરે-૧૨ બંધોદયભાંગા ૧૪૪=૪ ૧૪૧૨=૧૨ સત્તાસ્થાન-૬. ૨૮,૨૪,૨૧,૧૧,૫,૪,
બંધોદય સત્તાભાંગા ૧૪૪x૬=૨૪+૧૪૧૨૪૬ =૭૨ ૩ના બંધે બંધભાંગો-૧
ઉદ્ભયસ્થાન ૧ પ્રકૃતિનું બંધોદયભાંગા ૧૪૩=૩
ઉદયભાંગા-૩
ઉદયસત્તામાંગા ૪૪૬=૨૪ ૧૨૪૯=૭૨
સત્તાસ્થાન ૫. ૨૮,૨૪,૨૧,૪,૩ બંધોદયસત્તામાંગા રના બંધે બંધભાંગો-૧ઉદયભાંગા-૨.
૪૫
ઉદયસત્તામાંગા ૩૫=૧૫
૧૪૩૪૫=૧૫
ઉદયસ્થાન ૧ પ્રકૃતિનું બંધોદયભાંગા ૧૨=૨
Page #55
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬
સત્તાસ્થાન પ. ૨૮,૨૪૨૧,૩/૨ ઉદયસત્તાભાંગા ર૪૫=૧૦
બંધોદયસત્તાભાંગા ૧૮ર૪૫=૧૦ ૧ના બંધ બંધમાંગો-૧ ઉદયસ્થાન ૧ પ્રકૃતિનું ઉદયભાંગા-૧
બંધોદયભાંગા ૧૪૧=૧ સત્તાસ્થાન-૫. ૨૮,૨૪,૨૧,૨,૧ ઉદયસત્તાભાંગા ૧૫=૫
| બંધોદય સત્તાભાંગા ૧૮૧૫=પ અબંધે બંધભાંગા-૦ ઉદયસ્થાન ૧ પ્રકૃતિનું ઉદયભાગ-૧ | બંધોદયભાંગા Ox૧=૧ સત્તાસ્થાન -૪. ૨૮,૨૪,૨૧,૧ઉદયસત્તાભાંગા ૧૪૪=૪
| બંધોદયસત્તાભાંગા ૦x૧૪૪=૪ અબંધે અને અનુદયે બંધમાંગો અને ઉદયભાંગો ૦ સત્તાસ્થાન-૩. ૨૮,૨૪,૨૧ બંધોદય સત્તાભાંગા-૩
પના બંધથી અબંધ સુધી ઉપશમશ્રેણીવાળા જીવોને આશ્રયીને ત્રણ સત્તાસ્થાન હોય છે. ૨૮,૨૪,૨૧
ક્ષપકશ્રેણીવાળા જીવને આશ્રયીને નવમા ગુણસ્થાનકે શરૂઆતમાં ૨૧ની સત્તા હોય છે. અપ્રત્યાખ્યાનાદિ - ૮ કષાયનો ક્ષય થતા ૧૩નું સત્તાસ્થાન, નપુંસક વેદને ક્ષયેલરનું સત્તાસ્થાન, સ્ત્રીવેદના ક્ષયે૧૧નું સત્તાસ્થાન, પાંચના બંધે આ રીતે છ સત્તા સ્થાન હોય છે.
૪ના બંધે ઉપશમશ્રેણીવાળા જીવને આશ્રયીને ૨૮/ર૪/ર૧ ત્રણ સત્તાસ્થાન હોય છે. ક્ષપકશ્રેણીવાળા જીવને આશ્રયીને ૧૧,૫, અને ૪ એમ ત્રણ સત્તાસ્થાન હોય છે.
૩ના બંધે ક્ષપકશ્રેણીને આશ્રયીને ૪ અને ૩ એમ ર સત્તાસ્થાન હોય છે. રના બંધે ક્ષપકશ્રેણીને આશ્રયીને ૩ અને ૨ એમ ૨ સત્તાસ્થાન હોય છે. ૧ પ્રકૃતિના બંધે ક્ષપકશ્રેણીને આશ્રયીને ૨ સત્તાસ્થાન હોય છે. ૨, અને ૧
અબંધે ક્ષપકશ્રેણીને આશ્રયીને ૧ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. આ રીતે મોહનીયકર્મના ૧૦ બંધસ્થાનના બંધભાંગા-૨૧ ઉદયસ્થાન - ૯ ઉદયભાંગા - ૯૮૩ અથવા મતાંત્તરે ૯૯૫-સત્તાસ્થાન ૧૫ તેના દરેક બંધસ્થાનને આશ્રયીને જુદા જુદા વિકલ્પો થાય છે. આ રીતે બંધ-ઉદય અને સત્તા સ્થાનોના વિકલ્પોથી મૂંઝાયેલા જીવો જગતમાં રહેલા હોય છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૪૭
નામકર્મનાં બંધસ્થાન તેવીસ પાણવીસા
છવીસા અકવીસ ગુણતીસા તીસેગ તીસમેગં
બંધ દ્વાણણિ નામસ્સ /ર૬/ ભાવાર્થ:- નામકર્મના ૮ બંધસ્થાનો હોય છે. તે આ પ્રમાણે. ૨૩પ્રકૃતીનું, ૨૫ પ્રકૃતીનું, ૨૬ પ્રકૃતીનું, ૨૮ પ્રકૃતીનું, ૨૯ પ્રકૃતીનું, ૩૦ પ્રકૃતીનું ૩૧ પ્રકૃતીનું અને ૧ પ્રકૃતીનું હોય ll
વિશેષાર્થ :- નામકર્મના ૮ બંધસ્થાનોનું વર્ણન ૧) ૨૩ પ્રકૃતીનું બંધસ્થાન :- તિર્યંચગતિ-એકેન્દ્રીય જાતિ-ઔદારીક-તૈજસ
કાર્મણશરીર-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-તીર્યચાનુપૂર્વી-અગુરુલઘુ-નિર્માણ અને ઉપઘાત-સ્થાવર-સૂક્ષ્મ અથવા બાદર-અપર્યાપ્ત-સાધારણ અથવા પ્રત્યેક-અસ્થિર, અશુભ-દુર્ભગ અનાદેય અને અયશ આ ૨૩ પ્રકૃતીનું બંધસ્થાન નિયમા અપર્યાપ્તા એકેન્દ્રીયથી માંડીને પંચેન્દ્રીય સુધીના તિર્યો તથા સમૂર્છાિમ અને ગર્ભજ મનુષ્યો હોય છે. ર૫ પ્રકૃતીનું બંધ સ્થાન - તિર્યંચગતિ-એકેન્દ્રિય જાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-હુડકસંસ્થાન-૪ વદિ-તિર્યંચાનુપૂર્વી-પરાઘાત-ઉચ્છવાસઅગુરુલઘુ નિર્માણ-ઉપઘાત-સ્થાવર, સૂમ અથવા બાદર-પર્યાપ્ત,સાધારણ અથવા પ્રત્યેક સ્થિર અથવા અસ્થિર, શુભ અથવા અશુભ, દુર્ભગ-અનાદેય યશ અથવા અયશ
આ રપ પ્રકૃતીનો બંધ :- એકેન્દ્રીય પ્રાયોગ્ય હોય છે. સૂકમ પર્યાપ્ત એકેન્દ્રીય પ્રાયોગ્ય સ્થાવરમાં અસ્થિર અશુભ અને અયશ એ અશુભ પ્રકૃતીઓનો બંધ હોય છે.
બાદર એકેન્દ્રીયજીવો (પ્રાયોગ્ય) સ્થિરા સ્થિર, શુભાશુભ, યશાયશ પ્રકૃતીઓનો બંધ હોઈ શકે છે. આ પ્રકૃતિનો બંધ કરનાર એકેન્દ્રીયથી પંચેન્દ્રીય સુધીના સઘળા તિર્યંચો-સઘળા મનુષ્યો તથા ભવનપતિથી માંડીને વૈમાનિકના ૧-૨ દેવલોક સુધીના દેવતાઓ હોય છે. ૨) ર૫ પ્રકૃતિનું બંધસ્થાન - તિર્યંચગતિ-બેઈજિયજાતિ-ઔદારિક-તૈજસકાર્મણશરીર, છેવટું સંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-તિર્યંચાનુપૂર્વી, ઔદારિક અંગોપાંગ, અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-અપર્યાપ્ત- પ્રત્યેક-અસ્થિર
Page #57
--------------------------------------------------------------------------
________________
४८
કર્મગ્રંથ-૬
અશુભ-દુર્ભગ અનાદેય અને અયશ ----
આ ર૫ પ્રકૃતિ અપર્યાપ્તા બેઈન્દ્રિય પ્રાયોગ્ય કહેવાય છે. એને બાંધનાર સઘળા તિર્યંચો અને મનુષ્યો હોય છે. ૩) ૨૫ પ્રકૃતીનું બંધસ્થાન :- તિર્યંચગતિ, તેઈન્દ્રિયજાતિ-ઔદારિક-તૈજસ કાર્મણશરીર-ઔદારીક અંગોપાત્ર-છેવટુ સંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિતિર્યંચાનુપૂર્વી-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-અપર્યાપ્ત-પ્રત્યેક-અસ્થિર,અશુભ,-દુર્ભગ-અનાય અને અયશ
આ - ૨૫ પ્રકૃતીનું બંધસ્થાન - અપર્યાપ્ત તેઈન્દ્રિય પ્રાયોગ્ય હોય છે તેના બધક સઘળા તિર્યો અને મનુષ્યો હોય છે. ૪) ૨૫ પ્રકૃતીનું બંધસ્થાન :- તિર્યંચગતિ-ચઉરિન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ કાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-વઢુ સંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ તિર્યંચાનુપૂર્વી-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-વ્યસ-બાદર-અપર્યાપ્ત પ્રત્યેક-અસ્થિર અશુભ-દુર્ભગ-અનાદય-અયશ. ૫) ૨૫ પ્રકૃતિનું બંધસ્થાન :- તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ કાર્મણશરીર-ઔદારીક અંગોપાગ-ઈવધુ સંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ તિર્યંચાનુપૂર્વી-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-વ્યસ-બાદર-અપર્યાપ્ત-પ્રત્યેક-અસ્થિર અશુભ-દુર્ભગ-અનાદેય-અયશ
- અસંશી પંચેન્દ્રિય અપર્યાપ્તા તિર્યંચ પ્રાયોગ્ય જાણવી. ૬) ૨૫ પ્રકૃતિનું બંધસ્થાન - તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ કાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટુ સંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ તિર્યંચાનુપૂર્વી-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-અપર્યાપ્ત પ્રત્યેક-અસ્થિર અશુભ-દુર્ભગ-અનાદય-અયશ
- સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તા તિર્યંચ પ્રાયોગ્ય જાણવી ૭) ૨૫ પ્રકૃતિનું બંધસ્થાન :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ કાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવદ્રુ સંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ મનુષ્યાનુપૂર્વી-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-અપર્યાપ્ત પ્રત્યેક-અસ્થિર અશુભ-દુર્ભગ-અનાદય-અયશ
અસંજ્ઞી અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય જાણવી. ૮) ર૫ પ્રકૃતિનું બંધસ્થાન :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ કામણશરીર-દારીક અંગોપાંગ-છેવત્રુ સંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ
Page #58
--------------------------------------------------------------------------
________________
વિવેચનઃ ભાગ-૧
મનુષ્યાનુપૂર્વી-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-અપર્યાપ્તપ્રત્યેક-અસ્થિર અશુભ-દુર્ભગ-અનાદેય-અયશ.
સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય જાણવી. બંધસ્થાન ૩, ૨૬ પ્રકૃતિનું - નિયમ પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય જ હોય છે. તિર્યંચગતિ-એકેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ-કાશ્મણશરીર,-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ તિર્યંચાનુપૂર્વી-પરાઘાત-ઉચ્છવાસ-આતપ અથવા ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ ઉપઘાત-સ્થાવર-બાદરપર્યાપ્તો-પ્રત્યેક-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદેય-અયશ.
અપર્યાપ્તા તે ઇન્દ્રિય પ્રાયોગ્ય પ્રકૃતિને બાંધનાર સઘળા તિર્યંચ અને મનુષ્યો હોય છે.
અપર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાયોગ્ય-અપર્યાપ્ત અસંગીપંચેન્દ્રિય-તિર્યંચ અને મનુષ્ય પ્રાયોગ્ય તથા અપર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય પ્રાયોગ્ય પ્રકતિઓને બાંધનાર સઘળા તિર્યંચ અને મનુષ્ય હોય છે. વિશેષ એ જાણવું કે અસંશી તથા સંજ્ઞી અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય પ્રકૃતીઓનો બંધ તેઉકાય અને વાયુકાયના જીવો કરતા નથી.
બંધસ્થાન-ચોથું ૨૮ પ્રકૃતિનું નરકગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસ-કાશ્મણ શરીર-હુડકસંસ્થાન-૪ વર્ગાદી-નરકાનુપૂર્વી-અશુભ વિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-નિર્માણ ઉપઘાત-ત્રસ-બાદરપર્યાપ્તો-પ્રત્યેક-અસ્થિર-અશુભ-દુર્ભગ-દુઃસ્વર-અનાદયઅયશ-વૈક્રિય અંગોપાંગ-નરકગતિ પ્રાયોગ્ય આ ૨૮ પ્રકૃતિઓ ગણાય છે અને બાંધનાર અસંજ્ઞી પંચેન્દ્રિય તથા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો અને સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા મનુષ્યો હોય છે. ૨) દેવગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસ-કાશ્મણશરીર-વૈક્રિયઅંગોપાંગ સમચતુરસ્ત્ર સંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિ-દેવાનુપૂર્વી-પરાઘાત-ઉચ્છવાસ અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસબાદરપર્યાપ્તો-પ્રત્યેક-સ્થિર અથવા અસ્થિરશુભ અથવા અશુભ-સુભગ-સુસ્વર-આદેય-યશ અથવા અયશ
આ ૨૮ પ્રકૃતિઓ દેવગતિ પ્રાયોગ્ય ગણાય છે. આને બાંધનાર અસંશી પંચેન્દ્રિય તથા સંતી પંચેન્દ્રિય પર્યાપ્ત તિર્યંચો - સંજ્ઞી અપર્યાપા તિર્યંચો તથા સંજ્ઞી અપાર્યાતા પર્યાપ્તા મનુષ્યો હોય છે.
બંધસ્થાન પાંચમું ર૯ પ્રકૃતિનું. ૧) તિર્યંચગતિ-બેઈન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ-કાશ્મણશરીર-ઔદારીક
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૦
કર્મગ્રંથ-૬
અંગોપાંગ-છેવટું સંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભ વિહાયોગતિ તિર્યંચાનુપૂર્વી-પરોવાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ટસ-બાદરપર્યાપ્તો-પ્રત્યેક-સ્થિર અથવા અસ્થિર-શુભ અથવા અશુભ-દુર્ભગ-દુસ્વરઅનાદય-યશ અથવા અયશ
આ ર૯ પ્રકૃતિઓ બેઈન્દ્રિય પર્યાપ્ત પ્રાયોગ્ય હોય છે. આને બાંધનાર સઘળા તિર્યંચ અને મનુષ્યો હોય છે. ૨) તિર્યંચગતિ-ઇન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ-કાશ્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટું સંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભ વિહાયોગતિ તિર્યંચાનુપૂર્વી-પરાઘાત-ઉચ્છવાસ-અનુરૂલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્તો પ્રત્યેક-સ્થિર અથવા અસ્થિર-શુભ અથવા અશુભ-દુર્ભગ-દુસ્વર-અનાદેય-યશ અથવા અયશ
આ ર૯ પ્રકૃતિઓ તે ઇન્દ્રિય પર્યાપ્ત પ્રાયોગ્ય હોય છે અને બાંધનાર સઘળા તિર્યંચ અને મનુષ્યો હોય છે. ૩) તિર્યંચગતિ-ચઉરિન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ-કાશ્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ઠસંઘયણ હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભ વિહાયોગતિ તિર્યંચાનુપૂર્વી-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસબાદરપર્યાપ્તો-પ્રત્યેક-સ્થિર અથવા અસ્થિર-શુભ અથવા અશુભ-દુર્ભગ-દુઃસ્વર અનાદય-યશ અથવા અયશ
આ ર૯પ્રકૃતિઓ ચઉરિન્દ્રિય પર્યાપ્ત પ્રાયોગ્ય હોય છે. આને બાંધનારા સઘળા તિર્યંચ અને મનુષ્યો હોય છે. ૪) તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ-કાશ્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ઠ સંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભ વિહાયોગતિ તિર્યંચાનુપૂર્વી-પરાઘાત-ઉચ્છવાસ-અનુરૂલઘુ-નિર્માણ અને ઉપઘાત-ત્રસ-બાદરપર્યાપ્તો-પ્રત્યેક-સ્થિર અથવા અસ્થિર-શુભ અથવા અશુભ-દુર્ભગ-દુઃસ્વર અનાદય-યશ અથવા અયશ
આ ર૯ પ્રકૃતિઓ અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચ પ્રાયોગ્ય હોય છે આને બાંધનાર સઘળા તિર્યંચો અને મનુષ્યો હોય છે. ૫) તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ-કાશ્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છમાંથી ૧ સંઘયણ-સંસ્થાનમાંથી એક સંસ્થાન-૪ વર્ણાદિ બેવિહાયોગતિમાંથી એક વિહાયોગતિ-તિર્યંચાનુપૂર્વી-પરાઘાત-ઉચ્છવાસ
Page #60
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૫૧
અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદરપર્યાપ્તો-પ્રત્યેક-સ્થિર અથવા અસ્થિર શુભ અથવા અશુભ-સુભગ અથવા દુર્ભગ-સુસ્વર અથવા દુઃસ્વર-આદેય અથવા અનાદેય યશ અથવા અયશ
આ ર૯ પ્રકૃતિઓ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચ પ્રાયોગ્ય હોય છે. આને બાંધનાર ચારેગતિ ના જીવો હોય છે. ૬) મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-દરીક-તૈજસ-કાશ્મણ શરીર-ઔદારીક અંગોપાંગ-છસંઘયણમાંથી ૧ સંઘયણ-છ સંસ્થાનમાંથી-૧ સંસ્થાન-૪ વર્ણાદિ બે વિહાયોગતિમાંથી ૧ વિહાયોગતિ-મનષ્યાનુપૂર્વી-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદરપર્યાપ્તો-પ્રત્યેક-સ્થિર અથવા અસ્થિર શુભ અથવા અશુભ-સુભગ અથવા દુર્ભગ-સુસ્વર અથવા દુઃસ્વર-આદેય અથવા અનાદેય યશ અથવા અયશ
આ ર૯ પ્રકૃતિઓ સંશી પર્યાપ્તા મનુષ્ય પ્રાયોગ્ય હોય છે. તેને બાંધનાર ચારેગતિના જીવો હોય છે. ૭) દેવગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસ-કાશ્મણશરીર-વૈક્રિયઅંગોપાંગ પહેલું સંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિ-દેવાનુપૂર્વી-પરાઘાત-ઉચ્છશ્વાસ અગુરુલઘુજિનનામ-નિર્માણ-ઉપઘાત-વ્યસ-બાદરપર્યાપ્તો-પ્રત્યેક-સ્થિર અથવા અસ્થિર-શુભ અથવા અશુભ-સુભગ-સુસ્વર આદેય યશ અથવા અયશ
આ ર૯ પ્રકૃતિઓ દેવગતિ પ્રાયોગ્ય હોય છે. એના બંધક સભ્ય દ્રષ્ટિ મનુષ્યો નિયમા હોય છે.
બંધસ્થાન ૬ ઢું ૩૦ પ્રકૃતિનું ૧) તિર્યંચગતિ-બેઈન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ-કાશ્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ઠસંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભ વિહાયોગતિ તિર્યંચાનુપૂર્વી-પરાઘાત-ઉચ્છવાસ-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદરપર્યાપ્તો -પ્રત્યેક-સ્થિર અથવા અસ્થિર-શુભ અથવા અશુભ-દુર્ભગ-દુઃસ્વરઅનાદેય-યશ અથવા અયશ
આ ૩૦ પ્રકૃતિઓ પર્યાપ્તા બેઇન્દ્રિય પ્રાયોગ્ય હોય છે. આને બાંધનાર સઘળા તિર્યંચો અને મનુષ્યો હોય છે. ૨) તિર્યંચગતિ-તેઈંન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ-કાશ્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ઠસંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભવિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી,-પરાઘાત-ઉચ્છવાસ-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર
Page #61
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬
-પર્યાપ્તો-પ્રત્યેક-સ્થિર અથવા અસ્થિર-શુભ અથવા અશુભ-દુર્ભગ-દુઃસ્વરઅનાદય-યશ અથવા અયશ
આ ૩૦ પ્રકૃતિઓ તે ઇન્દ્રિય પ્રાયોગ્ય હોય છે. આને બાંધનાર સઘળા તિર્યંચો અને મનુષ્યો હોય છે. ૩) તિર્યંચગતિ-ચઉરિજિયજાતિ-ઔદારીક-તૈજસ-કાશ્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ઠસંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભ વિહાયોગતિ તિર્યંચાનુપૂર્વી-પરાઘાત-ઉચ્છવાસ-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર પર્યાપ્ત પ્રત્યેક-સ્થિર અથવા અસ્થિર-શુભ અથવા અશુભ-દુર્ભગ-દુઃસ્વર-અનાદેય યશ અથવા અયશ
આ ૩૦ પ્રકૃતિઓ પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાયોગ્ય હોય છે. આને બાંધનાર સઘળા તિર્યો અને મનુષ્યો હોય છે. ૪) તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ-કાશ્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ઠસંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભ વિહાયોગતિ તિર્યંચાનુપૂર્વી-પરાઘાત-ઉશ્વાસ-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર પર્યાપ્ત પ્રત્યેક-સ્થિર અથવા અસ્થિર-શુભ અથવા અશુભ-દુર્ભગ-દુઃસ્વર-અનાદેય યશ અથવા અયશ
આ ૩૦ પ્રકૃતિઓ અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપા પ્રાયોગ્ય હોય છે. આને બાંધનાર સઘળા તિર્યંચો અને મનુષ્યો હોય છે. ૫) તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ-કાશ્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છસંઘયણમાંથી એક સંઘયણ-છસંસ્થાનમાંથી એક સંસ્થાન-૪ વર્ણાદિ બે વિહાયોગતિમાંથી એક વિહાયોગતિ-તિર્યંચાનુપૂર્વી-પરાઘાત-ઉચ્છવાસ-ઉદ્યોત અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસબાદર-પર્યાપ્ત પ્રત્યેક-સ્થિર અથવા અસ્થિર-શુભ અથવા અશુભ-શુભગ અથવા દુર્ભગ-સુસ્વર અથવા દુઃસ્વર-આદેય અથવા અનાદેય-યશ અથવા અયશ
આ ૩૦ પ્રકૃતિઓ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત પ્રાયોગ્ય હોય છે. આને બાંધનાર ચારગતિના જીવો હોય છે. ૬) મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ-કાશ્મણશરીર-ઔદારીક અંગોપાંગ-પહેલું સંઘયણ-પહેલું સંસ્થાન-૪ વર્ણાદિ-શુભ વિહાયોગતિ મનુષ્યાનુપૂર્વી-પરાઘાત-ઉદ્ઘાસ-અગુરુલઘુ-જિનનામ-નિર્માણ અને ઉપઘાત
Page #62
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૫૩
ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર અથવા અસ્થિર-શુભ અથવા અશુભ-સુભગ સુસ્વર-આદેય યશ અથવા અયશ
આ ૩૦ પ્રકૃતિઓ જિનનામ સહિત મનુષ્યગતિ પ્રાયોગ્ય હોય છે એને બાંધનાર દેવતા અને નારકી હોય છે. ૭) દેવગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસ-કાશ્મણશરીર-વૈક્રિયઅંગોપાંગ પહેલુસંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિ-દેવાનુપૂર્વી-પરાઘાત-ઉશ્વાસ અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-આહારકશરીર-આહારક અંગોપાંગ-ત્રસ-બાદર પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-સુભગ સુસ્વર-આદેય-યશ
આ ૩૦ પ્રકૃતિઓ દેવગતિ પ્રાયોગ્ય હોય છે. આને બાંધનાર સાતમા ગુણઠાણાથી ૮મા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીમાં રહેલા મનુષ્યો જ હોય છે.
બંધસ્થાન ૭મું ૩૧ પ્રકૃતિનું ૧) દેવગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-આહારક-તૈજસ-કાશ્મણશરીર-વૈક્રિયઆહારક અંગોપાંગ-પહેલું સંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિ-દેવાનુપૂર્વી પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત પ્રત્યેક-સ્થિર શુભ-જિનનામ-સુભગ-સુસ્વર-આદેય-યશ
આ ૩૧ પ્રકૃતિઓ દેવગતિ પ્રાયોગ્ય હોય છે. આને બાંધનાર ૭મા ગુણસ્થાનકથી ૮માં ગુણસ્થાકના છઠ્ઠા ભાગ સુધીમાં રહેલા મનુષ્યો જ હોય છે.
બંધસ્થાન ૮મું ૧ પ્રકૃતિનું યશનામ કર્મ અપ્રાયોગ્ય ગણાય છે અને બાંધનાર ૮મા ગુણસ્થાનકના સાતમા ભાગથી દશમા ગુણસ્થાનક સુધીમાં રહેલા મનુષ્યો હોય છે. આ રીતે નામકર્મના ૮ બંધસ્થાન થયા બંધસ્થાને ભાંગા
૨ઉપણવીસા સાલસ
નવબાણઉઈસયા ય અડયાલા યાઉત્તર છા "
- લસયા ઈકિ જ બંધવિહી ર૭ll ભાવાર્થ - ૨૩ના બંધના ૪ ભાંગા-રપના બંધના ૨૫ ભાંગા-૨૬ના બંધના ૧૬ ભાંગા-૨૮ના બંધના ૯ ભાંગા-૨૯ના બંધના ૯૨૪૮ ભાંગા-૩૦ના બંધના ૪૬૪૧ ભાંગા-૩૧ના બંધનો ૧ ભાંગો-૧ના બંધનો ૧ ભાંગો એમ કુલ નામકર્મના ૮ બંધસ્થાનના ૧૩૯૪૫ બંધભાંગા થાય છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૪
વિશેષાર્થ :- નામકર્મના ૧૩૯૪૫ બંધભાંગાઓનું વર્ણન
૧)
અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩ પ્રકૃતિના બંધના ૪ બંધભાંગા થાય છે. (૧) સૂક્ષ્મ સાધારણ અપર્યાપ્તા (૨) સૂક્ષ્મ પ્રત્યેક અપર્યાપ્તા (૩) બાદર સાધારણ અપર્યાપ્તા (૪) બાદર પ્રત્યેક અપર્યાપ્તા
૨)
૨૫ પ્રકૃતિના બંધસ્થાનના ૨૫ બંધભાંગા હોય છે. (૧) એકેન્દ્રિયના ૨૦, બેઈન્દ્રિયનો ૧, તેઇન્દ્રિયનો ૧, ચઉરિન્દ્રિયનો ૧, પંચેન્દ્રિય તિર્યંચનો ૧, મનુષ્યોનો ૧, =૨૫
એકેન્દ્રિયના ૨૦ ભાંગાનું વર્ણન
પર્યાપ્ત-સૂક્ષ્મ-પ્રત્યેક-સ્થિર - શુભ અયશ પર્યાપ્ત-સૂક્ષ્મ-પ્રત્યેક-સ્થિર - અશુભ અયશ પર્યાપ્ત-સૂક્ષ્મ-પ્રત્યેક-અસ્થિર - શુભ અયશ પર્યાપ્ત-સૂક્ષ્મ-પ્રત્યેક-અસ્થિર - અશુભ અયશ પર્યાપ્ત-સૂક્ષ્મ-સાધારણ-સ્થિર - શુભ અયશ પર્યાપ્ત-સૂક્ષ્મ-સાધારણ-સ્થિર - અશુભ અયશ પર્યાપ્ત-સૂક્ષ્મ-સાધારણ-અસ્થિર - શુભ અયશ પર્યાપ્ત-સૂક્ષ્મ-સાધારણ-અસ્થિર - અશુભ અયશ પર્યાપ્ત-બાદ૨-સાધારણ-સ્થિર - શુભ અયશ ૧૦) પર્યાપ્ત-બાદ૨-સાધારણ-સ્થિર - અશુભ અયશ ૧૧) પર્યાપ્ત-બાદર-સાધારણ-અસ્થિર - શુભ અયશ ૧૨) પર્યાપ્ત-બાદર-સાધારણ-અસ્થિર - અશુભ-અયશ બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-યશ બદર-પર્યાપ્ત-પ્રત્યેક-અસ્થિર-શુભ-યશ બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-અશુભ-યશ બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-અસ્થિર-અશુભ-યશ
બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અયશ
૧)
૨)
૭)
બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-અસ્થિર-શુભ-અયશ બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-અશુભ-અયશ બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-અસ્થિર-અશુભ-અયશ
કર્મગ્રંથ-૬
અપર્યાપ્તા બેઈન્દ્રિયનો ભાંગો ; અસ્થિર-અશુભ-અયશ તેઈન્દ્રિયઅપર્યાપ્તાનો ભાંગો ૧ અસ્થિર-અશુભ-અયશ
Page #64
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૫૫
ચઉરિન્દ્રિય અપર્યાપ્તાનો ભાંગો ૧ અસ્થિર-અશુભ-અયશ અપર્યાપ્તા તિર્યંચ પંચેન્દ્રિયનો ભાંગો -૧ અસ્થિર-અશુભ-અયશ અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ભાંગો -૧ અસ્થિર-અશુભ-અશ
આ રીતે ૨૫ પ્રકૃતિના બંધના ૨૫ ભાંગા થાય છે. ૨૬ પ્રકૃતિના બંધસ્થાનના ૧૬ ભાંગા હોય. બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-આપ નામ સાથે સ્થિરાસ્થિર શુભાશુભ યશાયશ ના ૮ ભાંગા થાય છે. એજ રીતે બાદર પર્યાપ્ત પ્રત્યેક ઉદ્યોત સાથેના સ્થિરા સ્થિર શુભાશુભ યશાયશના ૮ ભાંગા થાય છે.
૮ ભાંગાનું વર્ણન ૧) સ્થિર-શુભ-યશ (૨) અસ્થિર-શુભ-યશ ૩) સ્થિર- અશુભ-યશ (૪) અસ્થિર-અશુભ-યશ ૫) સ્થિર-શુભ-અયશ (૬) અસ્થિર-શુભ-અયશ સ્થિર-અશુભ-અયશ (૮) અસ્થિર-અશુભ-અયશ
આ રીતે ૮ આતપ + ૮ ઉદ્યોત = ૧૬ ભાંગા થાય છે.
નરકગતિ પ્રાયોગ્ય ૨૮ના બંધમાં સઘળી અશુભ પ્રકૃતિઓ બંધાતી હોવાથી ૧ ભાંગો થાય છે.
દેવગતિ પ્રાયોગ્ય ૨૮ પ્રકૃતિના બંધના ૮ ભાંગા થાય છે. ૮ ભાંગા ઉપર પ્રમાણે જાણવા આ રીતે ૨૮ના બંધના કુલ ૯ ભાંગા થાય
૨૯ના બંધના કુલ ૨૪૮ ભાંગા થાય છે તે આ પ્રમાણે ૧) પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાયોગ્યના ૮ ભાંગા ૨) પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાયોગ્યના ૮ ભાંગા ૩) પર્યાપ્તા ચઉરિદ્રય પ્રાયોગ્યના ૮ ભાંગા
આ દરેકના ૮ ભાંગા સ્થિરા સ્થિર-શુભાશુભ-શાયશના ઉપર પ્રમાણે જાણવા
પર્યાપ્તા તિર્યંચગતિ પ્રાયોગ્ય ર૯ના બંધના ૪૬૦૮ ભાંગા થાય છે તે આ પ્રમાણે ૪) ૬ સંઘયણ x ૬ સંસ્થાન x ૨ વિહાયોગતિ x ૨ સ્થિરાસ્થિર x ૨ શુભાશુભ x ૨ યશાયશ x ૨ સુભગદુર્ભગ x ૨ સુસ્વર દુઃસ્વર x ૨ આદેય અનાદય = ૪૬૦૮ ભાંગા થાય છે. ૫) પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધના ૪૬૦૮ ભાંગા થાય છે. ૬ સંઘયણ x ૬ સંસ્થાન x ૨ વિહાયોગતિ x ૨ સ્થિરા સ્થિર x ૨ શુભાશુભ x ૨ સુભગ
Page #65
--------------------------------------------------------------------------
________________
પદ
કર્મગ્રંથ-૬
દુર્ભગx૨ સુસ્વર દુરસ્વરx૨ આદેય અનાદેયસ્કર યશાયશ =૪૬૦૮ ભાંગા થાય છે. ૬) જિનનામ સાથે દેવગતિ પ્રાયોગ્ય ર૯ના બંધના સ્થિરા સ્થિર શુભાશુભ યશાયશ સાથે ૮ ભાંગા થાય છે.
આ રીતે ૮+૮+૮+૪૬૦૮+૪૬૦૮+૮ = ૯૨૪૮ ભાંગા થાય છે.
૬ સંઘયણ x ૬ સંસ્થાન = ૩૬ ભાંગા આ પ્રમાણે ૧) વજઋષભ નારાચ સંઘયણ-સમચતુરઐસંસ્થાન
વજઋષભ નારાચ સંઘયણ-ન્યગ્રોધસંસ્થાન
વજ ઋષભ નારા સંઘયણ-સાદિ સંસ્થાન ૪) વજ8ષભ નારા સંઘયણ-કુજ સંસ્થાન ૫) વજઋષભ નારાચ સંઘયણ-વામન સંસ્થાન ૬) વજ8ષભ નારાચ સંઘયણ-હુડક સંસ્થાન
ઋષભ નારાચ સંઘય-સમચતુરસ્ત્રસંસ્થાન ૮) ઋષભ નારા સંઘયણ-ન્યગ્રોધ સંસ્થાન ૯) ઋષભ નારા સંઘયણ-સાદિ સંસ્થાન ૧૦) ઋષભ નારાચ સંઘયણ-કુન્જ સંસ્થાન ૧૧) ઋષભ નારાચ સંઘયણ-વામન સંસ્થાન ૧૨) ઋષભ નારાચ સંઘયણ-હુડક સંસ્થાન ૧૩) નારા સંઘયણ-સમચતુરસ્ત્રસંસ્થાન ૧૪) નારાચ સંઘયણ-ન્યગ્રોધ સંસ્થાન ૧૫) નારાચ સંઘયણ-સાદિ સંસ્થાને ૧૬) નારાચ સંઘયણ-કુન્જ સંસ્થાન ૧૭) નારા સંઘયણ-વામન સંસ્થાના ૧૮) નારા સંઘયણ-હુંડક સંસ્થાન ૧૯) અર્ધનારા સંઘયણ-સમચતુરસ્ત્ર સંસ્થાન ૨૦) અર્ધનારા સંઘયણ-ન્યગ્રોધ સંસ્થાન : ૨૧) અર્ધનારાચ સંઘયણ સાદિ સંસ્થાન ૨૨) અર્ધનારા સંઘયણ-કુજ સંસ્થાન ૨૩) અર્ધનારા સંઘયણ-વામન સંસ્થાન ૨૪) અર્ધનારાચ સંઘયણ-ડુંડક સંસ્થાન
Page #66
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૫) કીલીકા સંઘયણ-સમચતુરસ્ત્ર સંસ્થાન ૨૬) કિલીકા સંઘયણ ન્યગ્રોધ સંસ્થાન ૨૭) કીલીકા સંઘયણ-સાદિ સંસ્થાન ૨૮) કીલીકા સંઘયણ-કુન્જ સંસ્થાન ૨૯) કીલીકા સંઘયણ-વામન સંસ્થાન ૩૦) કીલીકા સંઘયણ-હુડક સંસ્થાન ૩૧) છેવç સંઘયણ-સમચતુરસ્ત્ર સંસ્થાન ૩ર) છેવટ્ઠ સંઘયણ-ન્યગ્રોધ સંસ્થાન ૩૩) છેવટ્ઠ સંઘયણ-સાદિ સંસ્થાન ૩૪) છેવટ્ટ સંઘયણ-વામન સંસ્થાન ૩૫) છેવટ્ટ સંઘયણ-કુન્જ સંસ્થાના ૩૬) છેવટ્ટ સંઘયણ-હુડક સંસ્થાન
સ્થિરાદિ-૬ x અસ્થિરા દિ-૬ =૬૪ ભાંગા થાય છે સ્થિર-શુભ-સુભગ-સુસ્વર-આદેય-યશ સ્થિર-અશુભ-સુભગ-સુસ્વર-આદેય-યશ
અસ્થિર-શુભ-સુભગ-સુસ્વર-આદેય-યશ ૪) અસ્થિર-અશુભ-સુભગ-સુસ્વર-આદેય-યશ
સ્થિર-શુભ-દુર્ભગ-સુસ્વર-આદેય-યશ ૬) સ્થિર-અશુભ-દુર્ભગ-સુસ્વર-આય-યશ
અસ્થિર-શુભ-દુર્ભગ-સુસ્વર-આદેય-યશ ૮) અસ્થિર-અશુભ-દુર્ભગ-સુસ્વર-આદેય-યશ
સ્થિર-શુભ-સુભગ-દુઃસ્વર-આય-યશ ૧૦) સ્થિર-અશુભ-સુભગ-દુઃસ્વર-આય-યશ ૧૧) અસ્થિર-શુભ-સુભગ-દુઃસ્વર-આદેય-યશ ૧૨) અસ્થિર-અશુભ-સુભગ-દુરસ્વર-આદેય થશે ૧૩) સ્થિર-શુભ-દુર્ભગ-દુઃસ્વર-આદેય-યશ ૧૪) સ્થિર-અશુભ-દુર્ભગ-દુઃસ્વર-આદેય-યશ ૧૫) અસ્થિર-શુભ-દુર્ભગ-દુઃસ્વર-આદેય-યશ ૧૬) અસ્થિર-અશુભ-દુર્ભગ-દુઃસ્વર-આય-યશ૧૭) સ્થિર-શુભ-સુભગ-સુસ્વર-અનાદય-યશ
૯).
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૮
કર્મગ્રંથ-૬
૧૮) સ્થિર-અશુભ-સુભગ સુસ્વર-અનાદેય યશ ૧૯) અસ્થિર-શુભ-સુભગ સુસ્વર-અનાદય-યશ ૨૦) અસ્થિર-અશુભ-સુભગ-સુસ્વર-અનાદેય-યશ ૨૧) સ્થિર-શુભ-દુર્ભગ-સુસ્વર-અનાદય-યશ રર) સ્થિર-અશુભ-દુર્ભગ-સુસ્વ-અનાદેય યશ ૨૩) અસ્થિર-શુભ-દુર્ભગ-સુસ્વર-અનાદય-યશ ૨૪) અસ્થિર-અશુભ-દુર્ભગ-સુસ્વર-અનાદય-યશ ૨૫) સ્થિર-શુભ-સુભગ-દુઃસ્વર-અનાદેય-યશ ૨૬) સ્થિર-અશુભ-સુભગ-દુઃસ્વર-અનાદય-યશ ૨૭) અસ્થિર-શુભ-સુભગ-દુઃસ્વર-અનાદેય યશ ૨૮) અસ્થિર-અશુભ-સુભગ-દુરસ્વર-અનાદેય-યશ ૨૯) સ્થિર-શુભ-દુર્ભગ-દુઃસ્વર-અનાય-યશ ૩૦) સ્થિર-અશુભ-દુર્ભગ-દુરસ્વર-અનાદેય-યશ ૩૧) અસ્થિર-શુભ-દુર્ભગ-દુઃસ્વર-અનાદય-યશ ૩૨) અસ્થિર-અશુભ-દુર્ભગ-દુઃસ્વર-અનાદય-યશ ૩૩) સ્થિર-શુભ-સુભગ-સુસ્વર-આદેય-અયશ ૩૪) સ્થિર-અશુભ-સુભગ-સુસ્વર-આદેય-અયશ ૩૫) અસ્થિર-શુભ-સુભગ સુસ્વર-આદેય-અયશ ૩૬) અસ્થિર-અશુભ-સુભગ સુસ્વર-આય-અયશ ૩૭) સ્થિર-શુભ-દુર્ભગ-સુસ્વર-આદેય-અયશ ૩૮) સ્થિર-અશુભ-દુર્ભગ-સુસ્વર-આદેય-અયશ ૩૯) અસ્થિર-શુભ-દુર્ભગ-સુસ્વર-આદેય-અયશ ૪૦) અસ્થિર-અશુભ-દુર્ભગ-સુસ્વર-આય-અયશ ૪૧) સ્થિર-શુભ-સુભગ-દુઃસ્વર-આદેય-અયશ ૪૨) અસ્થિર-શુભ-સુભગ-દુઃસ્વર-આય-અયશ ૪૩) સ્થિર-અશુભ-સુભગ-દુઃસ્વર-આદેય-અયશ ૪૪) અસ્થિર-અશુભ-સુગભ-દુઃસ્વર-આદેય-અયશ ૪૫) સ્થિર-શુભ-દુર્ભગ-દુઃસ્વર-આદેય-અયશ ૪૬) અસ્થિર-શુભ-દુર્ભગ-દુઃસ્વર-આદેય-અયશ ૪૭) સ્થિર-અશુભ-દુર્ભગ-દુઃસ્વર-આય-અયશ
Page #68
--------------------------------------------------------------------------
________________
વિવેચનઃ ભાગ-૧
૫૯
૪૮) અસ્થિર-અશુભ-દુર્ભગ-દુઃસ્વર-આદેય-અયશ ૪૯) સ્થિર-શુભ-સુભગ-સુસ્વર-અનાદય-અયશ ૫૦) અસ્થિર-શુભ-સુભગ-સુસ્વર-અનાદેય-અયશ પ૧) સ્થિર-અશુભ-સુભગ-સુસ્વર-અનાદય-અયશ પર) અસ્થિર-અશુભ-સુભગ-સુસ્વર-અનાદય-અયશ પ૩) સ્થિર-શુભ-દુર્ભગ-સુસ્વર-અનાદય-અયશ ૫૪) અસ્થિર-શુભ-દુર્ભગ-સુસ્વર-અનાદેય-અયશ પપ) સ્થિર-અશુભ-દુર્ભગ-સુસ્વર-અનાદય-અયશ પ૬) અસ્થિર-અશુભ-દુર્ભગ-સુસ્વર-અનાદેય-અયશ ૫૭) સ્થિર-શુભ-સુભગ-અનાદેય-દુસ્વર-અયશ ૫૮) અસ્થિર-શુભ-સુભગ-દુઃસ્વર-અનાદય-અયશ ૫૯) સ્થિર-અશુભ-સુભગ-દુઃસ્વર-અનાદય-અયશ ૬૦) અસ્થિર-અશુભ-સુભગ-દુઃસ્વર-અનાદેય-અયશ ૬૧) સ્થિર-શુભ-દુર્ભગ-દુઃસ્વર-અનાદય-અયશ ૬૨) અસ્થિર-શુભ-દુર્ભગ-દુઃસ્વર-અનાદેય-અયશ ૬૩) સ્થિર-અશુભ-દુર્ભગ-દુઃસ્વર-અનાદેય-અયશ ૬૪) અસ્થિર-અશુભ-દુર્ભગ-દુઃસ્વર-અનાદેય-અયશ
૩૦ પ્રકૃતિના બંધસ્થાનના ૪૬૪૧ ભાગ હોય છે.
પર્યાપ્તા બેઇન્દ્રિય પ્રાયોગ્યના ૮ ભાંગા, પર્યાપ્તા તેન્દ્રિય પ્રાયોગ્યના ૮ ભાંગા, પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાયોગ્યના ૮ ભાંગા, પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચના ૪૬૦૮ ભાંગા, (૬ સંધયણ x ૬-સંસ્થાન૨ વિહાયોગતિ x સ્થિરઅસ્થિરાદિ ૬૪ = ૪૬૦૮) આહારકદ્ધિક સાથે દેવગતિ પ્રાયોગ્ય ૧ ભાંગો મનુષ્યગતિ પ્રાયોગ્ય જિનનામ સાથે ૮ ભાંગા થાય છે આ રીતે કુલ ૩૦ના બંધના ૪૬૪૧ ભાંગા થાય છે..
૩૧ના બંધસ્થાનનો દેવગતિ પ્રાયોગ્ય ૧ ભાંગો હોય છે. ૧ ના બંધનો અપ્રાયોગ્યનો ૧ ભાંગો હોય છે.
આ રીતે કુલ ૧૩૯૪૫ ભાંગા થાય છે તે આ પ્રમાણે બંધસ્થાન
બંધમાંગા ૧) ૨૩ના બંધના
Page #69
--------------------------------------------------------------------------
________________
૬૦
કર્મગ્રંથ-૬
* * * *
*
૨) રપના બંધના ૩) ૨૬ના બંધના ૪) ૨૮ના બંધના ૫) ર૯ના બંધના
૨૪૮ ૬) ૩૦ના બંધના
૪૬૪૧ ૭) ૩૧ના બંધના
- ૧ ૮) ૧ના બંધના
૧૩૯૪૫ ૮ બંધ સ્થાનના ૧૩૯૪પ ભાંગા થાય
' નામકર્મના ઉદય સ્થાનક વીસિગવીસા ચઉવસગાઉ
એગાહિઆય ઈગતીસા ઉદય કાણાણિ ભવે
| નવ અ ય હુંતિ નામસ્સ /ર૮
ઉદય સ્થાને ભાંગા ઈક્ક બિઆલિક્કારસ - તિત્તીસા છસ્સયાણિ નિતીસા બારસ સત્તરસ સયાણ
હિગાણિ બિ પંચ સીઈહિં //ર૯ll અહણ ની સિક્કારસ
સયાણિહિ " સત્તરપંચસટ્ટીહિ
ઈશ્ચિક્કગં ચ વીસા, દહૃદયંત સુઉદયવિહી //૩૦ ભાવાર્થ-નામકર્મના ઉદયસ્થાન ૧ર હોય છે. ૨૦ પ્રકૃતીનું-૨૧ પ્રકૃતિનું૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૯, અને ૮ પ્રકૃતિના ઉદય સ્થાનો હોય છે ૨૮
અનુક્રમે નામકર્મના ઉદયભાંગા ૭૭૯૧ થાય છે તે આ પ્રમાણે ૧,૪૨, ૧૧, ૩૩, ૬૦૦, ૩૩, ૧૨૦૨, ૧૭૮૫, ૨૯૧૭, ૧૧૬૫, ૧, ૧, = ૭૭૯૧ ઉદયભાંગા થાય છે. રિ૯-૩૦
Page #70
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
વિશેષાર્થ :- નામકર્મના ઉદયસ્થાન તથા તેના ઉદયભાંગાઓનું વર્ણન :નામકર્મના ઉદયસ્થાન ૧૨ હોય છે. તે આ પ્રમાણે
–
૧) ૨૦ પ્રકૃતિનું ઉદયસ્થાન - નિયમા સામાન્યકેવલી જીવોને હોય છે. ૨) ૨૧ પ્રકૃતિનું ઉદયસ્થાન - એકેન્દ્રિયજીવોને-વિકલેન્દ્રિયજીવોને-પંચેન્દ્રિય તિર્યંચજીવોને, મનુષ્યોને-તીર્થંકર મનુષ્યોને-દેવતાઓને તથા નારકીના જીવોને ઘટે છે.
૬૧
૩) ૨૪ પ્રકૃતિનું ઉદયસ્થાન :- નિયમા એકેન્દ્રિય જીવોને હોય છે. ૪) ૨૫ના ઉદયસ્થાન :- એકેન્દ્રિય પ્રાયોગ્ય-વૈક્રિયતિર્યંચ પ્રાયોગ્ય-વૈક્રિય મનુષ્ય પ્રાયોગ્ય-આહારક શરીરી પ્રાયોગ્ય-દેવપ્રાયોગ્ય અને નરક પ્રાયોગ્ય હોય છે.
૫) ૨૬ પ્રકૃતિનું ઉદયસ્થાન :- એકેન્દ્રિય પ્રાયોગ્ય-વિકલેન્દ્રિય પ્રાયોગ્યપંચેન્દ્રિયતિર્યંચ પ્રાયોગ્ય અને મનુષ્ય પ્રાયોગ્ય હોય છે.
૬) ૨૭ પ્રકૃતિનું ઉદયસ્થાન :- એકેન્દ્રિય પ્રાયોગ્ય-વૈક્રિયતિર્યંચ પ્રાયોગ્ય વૈક્રિયમનુષ્ય પ્રાયોગ્ય-આહારક શરીરી પ્રાયોગ્ય-દેવ પ્રાયોગ્ય-નરકપ્રાયોગ્યતિર્થંકર મનુષ્ય પ્રાયોગ્ય હોય છે.
૨૮ના પ્રકૃતિનું ઉદયસ્થાન :- વિકલેન્દ્રિય પ્રાયોગ્ય-સામાન્ય તિર્યંચ પ્રાયોગ્ય-સામાન્ય મનુષ્ય પ્રાયોગ્ય-વૈક્રિયતિર્યંચ પ્રાયોગ્ય-વૈક્રિય મનુષ્ય પ્રાયોગ્યઆહારક શરીરી પ્રાયોગ્ય-દેવ પ્રાયોગ્ય-નારકી પ્રાયોગ્ય
૭)
૮) ૨૯ પ્રકૃતિનું ઉદયસ્થાન :- (૧) વિકલેન્દ્રિય પ્રાયોગ્ય (૨) સામાન્ય તિર્યંચપ્રાયોગ્ય (૩) સામાન્ય મનુષ્ય પ્રાયોગ્ય (૪) વૈક્રિય તિર્યંચ પ્રાયોગ્ય (૫) વૈક્રિય મનુષ્ય પ્રાયોગ્ય (૬) આહારક શરીરી પ્રાયોગ્ય (૭) દેવ પ્રાયોગ્ય (૮) નારકી પ્રયોગ્ય (૯) તીર્થંકર પ્રાયોગ્ય હોય છે.
૯) ૩૦ પ્રકૃતિનું ઉદયસ્થાન :- (૧) વિકલેન્દ્રિય પ્રાયોગ્ય (૨) સામાન્ય તિર્યંચ પ્રાયોગ્ય (૩) સામાન્ય મનુષ્ય પ્રાયોગ્ય (૪) વૈક્રિય તિર્યંચ પ્રાયોગ્ય (૫) વૈક્રિય મનુષ્ય પ્રાયોગ્ય (૬) આહારક શરીરી પ્રાયોગ્ય (૭) દેવ પ્રાયોગ્ય (૮) તીર્થંકર પ્રાયોગ્ય હોય છે.
૧૦) ૩૧ પ્રકૃતિનું ઉદયસ્થાન :- વિકલેન્દ્રિય પ્રાયોગ્ય (૨) સામાન્ય તિર્યંચ પ્રાયોગ્ય (૩) તિર્થંકર પ્રાયોગ્ય હોય છે.
૧૧) ૯ પ્રકૃતિનું ઉદયસ્થાન ઃ- નિયમા તીર્થંકર પ્રાયોગ્ય હોય છે. ૧૨) ૮ પ્રકૃતિનું ઉદયસ્થાન :- નિયમા સામાન્ય કેવલીને હોય છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
કર
કર્મગ્રંથ-૬
એકેન્દ્રિય જીવોને પાંચ ઉદયસ્થાનક હોય છે. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭ બેઈન્દ્રિયજીવોને છ ઉદયસ્થાનક હોય છે. ૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧ તેઇન્દ્રિયજીવોને છ ઉદયસ્થાનક હોય છે. ૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ચઉરિન્દ્રિયજીવોને છ ઉદયસ્થાનક હોય છે. ૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧ સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચજીવોને છ ઉદયસ્થાનક હોય છે. ૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧ વૈક્રિયતિર્યંચજીવોને પાંચ ઉદયસ્થાન હોય છે. ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦ સામાન્ય મનુષ્યને પાંચ ઉદયસ્થાન હોય છે. ૨૧,૨૬, ૨૮, ૨૯, ૩૦ વૈક્રિયમનુષ્યને પાંચ ઉદયસ્થાન હોય છે. ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦ આહારક શરીરી મનુષ્યને પાંચઉદયસ્થાન હોય છે. ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦ કેવલી મનુષ્યને દશઉદયસ્થાન હોય છે. ૨૦, ૨૧, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૯, ૮ દેવતાને છ ઉદયસ્થાનક હોય છે. ૨૧, ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦ નારકીના જીવોને ૫ ઉદયસ્થાનક હોય છે. ૨૧, ૨૫, ૨૭, ૨૮, ૨૯, એકેન્દ્રિયજીવોના ઉદયસ્થાનકનું વર્ણન
૫
૧) ૨૧ પ્રકૃતિનું ઉદયસ્થાનક :- તિર્યંચગતિ-એકેન્દ્રિયજાતિ,-તૈજસ કાર્મ રારી૨,-વર્ણાદિ ૪, તિર્યંચાનુપર્વી,-અગુરૂલઘુ નિર્માણ-સ્થાવર-સૂક્ષ્મ અથવા બાદર-પર્યામા અથવા અપર્યાપ્તા-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભાગ-અનાદેય-યશ
અથવા અયશ
૨) ૨૪ પ્રકૃતિનું ઉદયસ્થાન :- તિર્યંચગતિ-એકેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ કાર્મણ શરીર, હુંડકસંસ્થાન-વર્ણાદિ ૪-અગુરૂલઘુ-નિર્માણ-ઉપઘાત-સ્થાવર-સૂક્ષ્મ અથવા બાદર-પર્યાપ્ત અથવા અપર્યાપ્તપ્રત્યેક અથવા સાધારણ સ્થિર-શુભઅસ્થિર-અશુભ-દુર્ભાગ-અનાદેય-યશ અથવા અયશ
આ ૨૪ પ્રકૃતિનો ઉદય શરીરપર્યાપ્તિથી પર્યામા અર્થાત્ શરીરસ્થ એકેન્દ્રિય જીવોને હોય છે.
૨૧ પ્રકૃતિનો ઉદય વિગ્રહગતિમાં વિદ્યમાન જીવોને શરીર પર્યાપ્તિથી પર્યાપ્તો ન થાય ત્યાં સુધી હોય છે. ૩) વૈક્રિય વાયુકાયને ૨૪ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-એકેન્દ્રિયજાતિ વૈક્રિયતૈજસ-કાર્મણ શરીર-હુંડકસંસ્થાન-૪ વર્ગાદિ-અગુરૂલઘુ-નિર્માણ-ઉપઘાત-સ્થાવરબાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભાગ-અનાદેય-અયશ
આ ૨૪ પ્રકૃતિનો ઉદય બાદર વાયુકાયજીવો જ્યારે વૈક્રિય શરીર કરતા હોય છે. ત્યારે શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત અવસ્થામાં હોય છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૬૩
૪) ૨૫ પ્રકૃતિનો ઉદય - તિર્યંચગતિ-એકેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ કાર્મણશરીર-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-પરાઘાતસ્થાવર-સૂમ અથવા બાદર-પર્યાપ્ત-પ્રત્યેક અથવા સાધારણ-સ્થિર-શુભ-અસ્થિરઅશુભ-દુર્ભગ-અનાદય-યશ અથવા અયશ
આ ર૫ પ્રકૃતિનો ઉદય શરીર પર્યામિ એ પર્યાપ્તા એકેન્દ્રિયજીવોને હોય છે. ૫) ર૫ પ્રકૃતિનો ઉદય ઃ તિર્યંચગતિ-એકેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસકાર્મણશરીર-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-પરાઘાત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત સ્થાવર-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદેય-અયશ
આ ર૫ પ્રકૃતિનો ઉદય શરીર પર્યામિએ પર્યાપ્તા વાયુકાય જીવોને હોય છે. ૬) ૨૬ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-અકેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ કાર્મણશરીર-હુડક સંસ્થાન-૪ વર્ણાદિ-પરાઘાત-ઉવાસ-અગુરુલઘુ-નિર્માણ ઉપઘાત-સ્થાવર-સૂકમ અથવા બાદર-પર્યાપ્ત-પ્રત્યેક અથવા સાધારણ-સ્થિર-શુભ અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદેય યશ અથવા અયશ
આ ૨૬ પ્રકૃતિનો ઉદય શ્વાસો શ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્તા એકેન્દ્રિય જીવોને
હોય છે.
૭) ૨૬ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-એકેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-પરાઘાત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત
સ્થાવર-બાદર-પર્યાપ્તપ્રત્યેક અથવા સાધારણ-સ્થિર-શુભ-અસ્થિર-અશુભદુર્ભગ-અનાદેયયશ અથવા અયશ-આતપ અથવા ઉદ્યોત
આ ૨૬ પ્રકૃતિનો ઉદય શરીર પર્યાપ્તીથી પર્યાપ્તા એકેન્દ્રિય જીવોને હોય છે. ૮) ૨૬ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-એકેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસકાર્મણશરીર-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-નિર્માણઉપઘાત-સ્થાવર-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-અયશદુર્ભગ-અનાદેય
આ ર૬ પ્રકૃતિનો ઉદય શ્વાસોશ્વાસ પર્યાપ્તિથી પર્યાપ્ત વૈક્રિય વાયુકાય જીવોને હોય છે. ૯) ર૭ પ્રકૃતિઓનો ઉદય - તિર્યંચગતિ-એકેન્દ્રિયજાતિ, ઔદારીક-તૈજસકાર્મણશરીર, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, પરાઘાત, ઉચ્છવાસ, આતપ અથવા ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, સ્થાવર, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક અથવા સાધારણ સ્થિર, શુભ, અસ્થિર - અશુભ, દુર્ભગ, અનાદેય, યશ અથવા અયશ
Page #73
--------------------------------------------------------------------------
________________
૬૪
કર્મગ્રંથ-૬
આ ૨૭ પ્રકૃતિનો ઉદય થાસોશ્વાસ પર્યાપ્તિથી પર્યાપ્તા આતપ કે ઉદ્યોતની સાથે અકેન્દ્રિય જીવોને હોય છે. નિયમ : ૧) તેઉકાય વાયુકાય જીવોને સાધારણ અને યશ નામકર્મનો ઉદય હોતો નથી ૨) સૂક્ષ્મ એકેન્દ્રિય પ્રત્યેક કે સાધારણ જીવોને યશ નામકર્મનો ઉદય હોતો નથી ૩) આતપ અને ઉદ્યોતનો ઉદય સૂકમજીવોને હોતો નથી. ૪) ઉદ્યોત નામ કર્મનો ઉદય પ્રત્યેક અને સાધારણ જીવોને હોય છે. ૫) આતપ નામકર્મનો ઉદય પ્રત્યેક જીવોને જ હોય છે. ૬) આતપ નામકર્મનો ઉદય નિયમા પૃથ્વીકાય જીવોને હોય છે.
બેઇજિયજીવોના છ ઉદયસ્થાનનું વર્ણન ૧) ૨૧ પ્રકૃતિનો ઉદય - તિર્યંચગતિ-બેઈન્દ્રિયજાતિ-તૈજસ-કાશ્મણશરીર-૪ વર્ણાદિ-તિર્યંચાનુપૂર્વી-અગુરુલઘુ-નિર્માણ-ત્રસ-બાદર-પર્યાપ્ત અથવા અપર્યાપ્તસ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાય-યશ અથવા અયશ
આ ૨૧ પ્રકૃતિનો ઉદય વિગ્રહગતિમાં વર્તતાજીવોને હોય છે. ૨) ૨૬ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-બેઈન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ઠસંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત અથવા અપર્યાપ્તપ્રત્યેક-સ્થિરશુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદય-યશ અથવા અયશ
આ ર૬ પ્રકૃતિનો ઉદય શરીર પર્યાપ્તિ કરી રહેલા જીવોને હોય છે. અર્થાત હજી સુધી શરીર પર્યામિ પૂર્ણ કરી નથી ત્યાં સુધી ઉદય જાણવો. ૩) ૨૮ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-બેઈન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટું સંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ -અશુભ વિહાયોગતિ-પરાઘાત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-અથવા અપર્યાપ્ત પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદેય યશ અથવા અયશ
આ ૨૮ પ્રકૃતિનો ઉદય શરીર પર્યાતિથી પર્યાપ્ત બેઈન્દ્રિય જીવોને હોય છે. ૪) ર૯ પ્રકૃતિનો ઉદય ઃ તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ - કાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ઠસંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ અશુભવિહાગોગતિ-પરાઘાત-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-વ્યસ-બાદરપર્યાપ્ત પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદય-અયશ
આ રીતે ર૯ના પ્રકૃતિનો ઉદય શરીરપર્યાતિથી પર્યાપ્ત બેઈન્દ્રિય જીવોને
Page #74
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૫
શ્વાસોશ્વાસ પર્યામિ પૂર્ણ ન કરે ત્યાં સુધી હોય છે. ૫) ૨૯ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-બેઈન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાગ-છેવટ્ઠસંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ અશુભવિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુનનિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદય-અયશ
આ ર૯ પ્રકૃતિનો ઉદય શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્ત બેઈન્દ્રિય જીવોને હોય છે. ૬) ૩૦ પ્રકૃતિનો ઉદય ઃ તિર્યંચગતિ-બેઈન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટું સંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ અશુભવિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-નિર્માણ-ઉદ્યોત-ઉપઘાત-ત્રણ બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદય-અયશ
આ ૩૦ પ્રકૃતિનો ઉદય શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્તા બેઈન્દ્રિયજીવોને ઉદ્યોત સહિત હોય છે. ૭) ૩૦ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-બેઈન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ કાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ,-છેવટ્ઠસંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ અશુભવિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસ-અનુરૂલઘુ-નિર્માણ-ઉપઘાત-વ્યસ-બાદરપર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-સુસ્વર અથવા દુઃસ્વરઅનાદય-યશ અથવા અયશ
આ ૩૦ પ્રકૃતિનો ઉદય ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તા બેઈન્દ્રિય જીવોને હોય છે. ૮) ૩૧ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-બેઈન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ કાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ટસંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભ વિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસ-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદરપર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-સુસ્વર અથવા દુઃસ્વરઅનાદેય યશ અથવા અયશ
આ ૩૧ પ્રકૃતિનો ઉદય બેઈજિયજીવોને ઉદ્યોત સહિત ભાષાપર્યાપ્તિથી પર્યાપ્તાને હોય છે.
તેઈન્દ્રિયજીવોના ઉદયસ્થાનકોનું વર્ણન ૧) ૨૧ પ્રકૃતિનો ઉદય - તિર્યંચગતિ-તેઈન્દ્રિયજાતિ-તૈજસ-કાશ્મણશરીર-૪ વર્ણાદિ-અગુરુલઘુ-નિર્માણ-ત્રસ-બાદર-પર્યાપ્ત અથવા અપર્યાપ્ત-સ્થિર-શુભ
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૬
કર્મગ્રંથ-૬
અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદેય-યશ અથવા અયશ-તિર્યંચાનુપૂર્વી
આ ૨૧ પ્રકૃતિનો ઉદય તેઈન્દ્રિયજીવોને વિગ્રહગતિમાં હોય છે. ૨) ૨૬ પ્રકૃતિનો ઉદય તિર્યંચગતિ-તે ઇન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવસંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિઅગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત અથવા અપર્યાપ્ત પ્રત્યેક-સ્થિરશુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદય-યશ અથવા અયશ
આ ર૬ પ્રકૃતિનો ઉદય શરીર પર્યાતિપૂર્ણન કરે ત્યાંસુધી તે ઈન્દ્રિય જીવોને હોય છે. ૩) ૨૮ પ્રકૃતિનો ઉદય - તિર્યંચગતિ-તે ઇન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ઠસંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિઅશુભવિહાયોગતિ-પરાઘાત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદય-યશ અથવા અયશ
આ ૨૮ પ્રકૃતિનો ઉદય તે ઇન્દ્રિયજીવોને શરીરપર્યાપ્તિથી પર્યાપ્ત થયા પછી હોય છે. ૪) ર૯ પ્રકૃતિનો ઉદય - તિર્યંચગતિ-તે ઇન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ઠસંધયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ અશુભવિહાયોગતિ-પરાઘાત-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-વ્યસ-બાદરપર્યાપ્ત પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદેય-યશ અથવા અયશ - આ ર૯ પ્રકૃતિનો ઉદય તે ઇન્દ્રિયજીવોને શરીર પર્યાતિથી પર્યાપ્તા થયા બાદ ઉદ્યોતસહિત શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ ન કરેત્યાં સુધી હોય છે. ૫) ર૯ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-ઈન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ટસંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભ વિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-વ્યસ-બાદર-પર્યાપ્ત પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદેય યશ અથવા અયશ
આ ર૯ પ્રકૃતિનો ઉદય તે ઇન્દ્રિયજીવોને શ્વાસોશ્વાસ પર્યાપ્તિથી પર્યાપ્તા થયા બાદ હોય છે. ૬) ૩૦ પ્રકૃતિનો ઉદય - તિર્યંચગતિ તેઈન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ કાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ઠસંઘયાય-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ અશુભવિહાયોગતિ-પરાઘાત-ઉદ્ઘાસ-અગુરુલઘુ નિર્માણ-ઉપઘાત-ઉદ્યોત-ત્રણ
Page #76
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૬૭
બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદય-યશ અથવા અયશ
આ ૩૦ પ્રકૃતિનો ઉદય તે ઇન્દ્રિયજીવોને શ્વાસોશ્વાસ પર્યાપ્તિથી પર્યાપ્તા, થયા બાદ ઉદ્યોત સહિત ભાષાપર્યાપ્તિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી હોય છે. ૭) ૩૦ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-તે ઇન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ઠસંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભ વિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્તપ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુસ્વર અથવા દુઃસ્વર-દુર્ભગ-અનાદય-યશ અથવા અયશ
આ ૩૦ પ્રકૃતિનો ઉદય તે ઇન્દ્રિયજીવોને ભાષાપર્યાપ્તિથી પર્યાપ્ત થયા બાદ હોય છે. ૮) ૩૧ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-રેઇન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ઠસંઘયણ હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભ વિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસ-ઉદ્યોત-અગુરૂલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદરપર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-સુસ્વર અથવા દુઃસ્વરઅનાદેય-યશ અથવા અયશ
- આ ૩૧ પ્રકૃતિનો ઉદય તે ઇન્દ્રિયજીવોને સર્વપર્યામિએ પર્યાપ્ત ઉદ્યોતસહિત હોય છે.
ચઉરિન્દ્રિય જીવોને ઉદયસ્થાનક છ હોય છે. ૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ૧) ૨૧ પ્રકૃતિનું ઉદયસ્થાન :- તિર્યંચગતિ-ચઉરિન્દ્રિયજાતિ-તૈજસકાર્મણશરીર-૪ વર્ણાદિ-અગુરુલઘુ-નિર્માણ-ત્રસ-બાદર-પર્યાપ્ત અથવા અપર્યાપ્તસ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદેય-યશ અથવા અયશ-તિર્યંચાનુપૂર્વી. • આ ર૧ પ્રકૃતિનો ઉદય ચઉરિન્દ્રિય જીવોને વિગ્રહગતિમાં વિદ્યમાન હોય છે ત્યારે હોય છે. ૨) ૨૬ પ્રકૃતિનો ઉદય - તિર્યંચગતિ-ચઉરિન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટુસંધયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિઅગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત અથવા અપર્યાપ્ત-પ્રત્યેક-સ્થિરશુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદય-યશ અથવા અયશ
આ ૨૬ પ્રકૃતિનો ઉદય ચઉરિન્દ્રિયજીવોને શરીર પર્યાપ્તિથી પર્યાપ્તો ન
Page #77
--------------------------------------------------------------------------
________________
૬૮
કર્મગ્રંથ-૬
થાય ત્યાં સુધી હોય છે. ૩) ૨૮ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-ચઉરિન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ટ સંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભ વિહાયોગતિ-અગુરુલઘુ-પરાઘાત-નિર્માણ-ઉપઘાત-ત્રસબાદર-પર્યાપ્ત પ્રત્યેકસ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદેય-યશ અથવા અયશ
આ ૨૮ પ્રકૃતિનો ઉદય ચઉરિન્દ્રિયજીવોને શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયા બાદ ઉદયમાં હોય છે. ૪) ર૯પ્રકૃતિનું ઉદય સ્થાનઃ- તિર્યંચગતિ ચઉરિન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ઠ સંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભ વિહાયોગતિ-પરાઘાત-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર પર્યાપ્તપ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદય-યશ અથવા અયશ
આ ૨૯ પ્રકૃતિનો ઉદય ચઉરિન્દ્રિયજીવોને શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયા બાદ શ્વાસોશ્વાસ પર્યામિ પૂર્ણ ન કરે ત્યાં સુધી ઉદ્યોત સહિત ઉદયમાં હોય છે. પ) ૨૯ પ્રકૃતિનું ઉદયસ્થાનઃ- તિર્યંચગતિ-ચઉરિયજાતિ-ઔદારીક-તૈજસ કાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ઠસંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભવિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્તપ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદેય-યશ અથવા અયશ. છે. આ ર૯ પ્રકૃતિનો ઉદય શ્વાસોશ્વાસ પર્યાપ્તિથી પર્યાપ્તા ચઉરિન્દ્રિય જીવોને હોય છે. ૬) ૩૦ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-ચઉરિન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટુસંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભવિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસ-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદરપર્યાપ્ત પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદેય યશ અથવા અયશ
આ ૩૦ પ્રકૃતિનો ઉદય શ્વાસોશ્વાસ પર્યાતિથી પર્યાપ્ત થયા બાદ ભાષાપર્યાપ્તિપૂર્ણન કરે ત્યાં સુધી ઉદ્યોત સહિત ચઉરિન્દ્રિયજીવોને હોય છે. ૭) ૩૦ પ્રકૃતિનો ઉદય – તિર્યંચગતિ-ચઉન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-દારીક અંગોપાંગ-છેવટ્ઠસંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભવિહયોગતિ-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-વ્યસ-બાદર-પર્યાપ્તપ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુસ્વર અથવા દુઃસ્વર-દુર્ભગ-અનાદેય-યશ
Page #78
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
અથવા અયશ
આ ૩૦ પ્રકૃતિનો ઉદય ચઉરિન્દ્રિય ભાષાપર્યાતિથી પર્યાપ્ત જીવો હોય છે. ૮) ૩૧ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-ચઉરિન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ઠસંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભવિહયોગતિ-પરાઘાત-ઉચ્છવાસ-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદરપર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-સુસ્વર અથવા દુઃસ્વરઅનાદય-યશ અથવા અયશ
આ ૩૧ પ્રકૃતિનો ઉદય ભાષા પયાપ્તિથી પર્યાપ્ત થયા બાદ ઉદ્યોત સહિત હોય છે. | સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચોને છ ઉદયસ્થાનક હોય છે
૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ૧) ૨૧ પ્રકતિનો ઉદય :- તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-તૈજસ-કાશ્મણશરીર-૪ વર્ણાદિ-તિર્યંચાનુપૂર્વી-અગુરુલઘુ-નિર્માણ-ત્રસ-બાદર-પર્યાપ્ત અથવા અપર્યાપ્તસ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદય-યશ અથવા અયશ
આ ૨૧,પ્રકૃતિનો ઉદય વિગ્રહગતિમાં વર્તતા પંચેન્દ્રિય તિર્યંચ જીવોને હોય છે. ૨) ૨૬ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-છ સંઘયણમાંથી કોઈપણ એક સંઘયણ-૬ સંસ્થાનમાંથી કોઈપણ ૧ સંસ્થાન-૪ વર્ણાદિ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત અથવા અપર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદેય-યશ અથવા અયશ-ઔદારીક અંગોપાંગ
આ ૨૬ પ્રકૃતિનો ઉદય આહાર પર્યાતિથી શરૂ કરી શરીર પર્યાપ્તિથી પર્યામા જીવ જ્યાં સુધી થાય નહિ ત્યાં સુધી પંચેન્દ્રિય તિર્યંચોને ઉદયમાં હોય છે. ૩) ૨૮ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ કાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છ સંઘયણમાંથી ૧ સંઘયણ-છ સંસ્થાનમાંથી ૧ સંસ્થાન-૪ વર્ણાદિ-બેવિહાયોગતિમાંથી ૧ વિહાયોગતિ-પરાઘાત-અગુરુલઘુનિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદેય યશ અથવા અયશ
Page #79
--------------------------------------------------------------------------
________________
૭૦
કર્મગ્રંથ-૬
આ ૨૮ પ્રકૃતિનો ઉદય શરીર પર્યાપ્તિથ પર્યાપ્ત થયા બાદ શ્વાસોશ્વાસ પર્યાપ્તિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી પંચેન્દ્રિય જીવોને હોય છે. ૪) ૨૯ પ્રકૃતિનું ઉદયસ્થાન - તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છ સંઘયણમાંથી ૧ સંઘયણ-છ સંસ્થાનમાંથી ૧ સંસ્થાન-૪ વર્ણાદિ-અશુભવિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુનિર્માણ-ઉપઘાત-વ્યસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદય-યશ અથવા અયશ
આ ર૯ પ્રકૃતિનો ઉદય શરીરપર્યાપ્તિથી પર્યાપ્ત થયા બાદ ઉદ્યોત સહિત પંચેન્દ્રિય જીવોને હોય છે. ૫) ર૯ પ્રકૃતિનું ઉદયસ્થાન :- તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ કાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છ સંઘયણમાંથી ૧ સંઘયણ-છ સંસ્થાનમાંથી ૧ સંસ્થાન-૪ વર્ણાદિ-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રણબાદર-પર્યાપ્ત પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદે-બે વિહાયોગતિ માંથી ૧ વિહાયોગતિ-યશ અથવા અયશ
આ ર૯ પ્રકૃતિનો ઉદય શ્વાસોશ્વાસ પર્યાતિથી પર્યાપ્ત થયા બાદ ભાષા પર્યામિ પૂર્ણન કરે ત્યાં સુધી પંચેન્દ્રિય તિર્યંચ જીવોને હોય છે. ૬) ૩૦ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છસંઘયણમાંથી ૧ સંઘયણ-છ સંસ્થાનમાંથી ૧ સંસ્થાન-૪ વર્ણાદિ-પરાઘાત-ઉચ્છવાસ-બે વિહાયોગતિમાંથી ૧ વિહાયોગતિઅગુરુલઘ-નિર્માણ-ઉપઘાત-વ્યસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિરઅશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદેય યશ અથવા અયશ-ઉદ્યોત
આ ૩૦ પ્રકૃતિનો ઉદય શ્વાસોશ્વાસ પર્યાપ્તીથી પર્યાપ્ત ભાષાપર્યાતિ પૂર્ણ ન કરે ત્યાં સુધી ઉદ્યોતસહિત પંચેન્દ્રિય તિર્યંચને હોય છે. ૭) ૩૦ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છસંઘયણમાંથી ૧ સંઘયણ-છ સંસ્થાનમાંથી ૧ સંસ્થાન-૪ વર્ણાદિ-બે વિહાયોગતિમાંથી-૧ વિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસઅગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પ્રર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિરઅશુભ-સુભગ અથવા દુર્ભગ-સુસ્વર અથવા દુઃસ્વર-આદેય અથવા અનાદયયશ અથવા અયશ
આ ૩૦ પ્રકૃતિનો ઉદય ભાષાપર્યાતિથી પર્યાપ્ત થયા બાદ પંચેન્દ્રિય
Page #80
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
તિર્યંચને હોય છે. ૮) ૩૧ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છસંઘયણમાંથી ૧ સંઘયણ-છ સંસ્થાનમાંથી ૧ સંસ્થાન-૪ વર્ણાદિ-૨ વિહાયોગતિમાંથી ૧ વિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભઅસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદય-સુસ્વર અથવા દુઃસ્વર-યશ અથવા અયશ
આ ૩૧ પ્રકૃતિનો ઉદય ભાષાપર્યાતિથી પર્યાપ્ત થયા બાદ ઉદ્યોત સહિત પંચેન્દ્રિય તિર્યંચજીવોને હોય છે.
વૈક્રિય પંચેન્દ્રિય તિર્યંચોને પાંચ ઉદયસ્થાન હોય છે. ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦ ૧) ર૫ પ્રકૃતિનું ઉદયસ્થાન :- તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસકાર્મણશરીર-સમચતુસ્ત્રસંસ્થાન-૪ વર્ણાદિ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસબાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદેય-યશ અથવા અયશ-વૈક્રિય અંગોપાંગ
આ ર૫ પ્રકૃતિનો ઉદય વૈક્રિયશરીર કરતા શરીર પર્યાતિથી પર્યાપ્તો ન થાય ત્યાં સુધી હોય છે. ૨) ૨૭ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસકાર્મણશરીર-વૈક્રિયઅંગોપાંગ-સમચતુસ્ત્ર સંસ્થાન-૪ વર્ણાદિ-શુભ વિહાયોગતિપરાઘાત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્તપ્રત્યેક-સ્થિર-શુભઅસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદય-યશ અથવા અયશ
આ ૨૭ પ્રકૃતિનો ઉદય શરીરપર્યાતિથી પર્યાપ્ત થયા બાદ વૈક્રિય શરીરી જીવોને હોય છે. ૩) ૨૮ પ્રકૃતિનું ઉદયસ્થાન :- તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસકાર્મણશરીર-વૈક્રિય અંગોપાંગ-પહેલુ સંસ્થાન-૪ વર્ણાદિ-શુભ વિહાયોગતિપરાઘાત-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિરશુભ-અસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદેય યશ અથવા અયશ
આ ૨૮ પ્રકૃતિનું ઉદયસ્થાન શરીર પર્યાતિથી પર્યાપ્ત થયા બાદ ઉદ્યોત સહિત વૈક્રિય શરીરીને હોય છે. ૪) ૨૮ પ્રકૃતિનું ઉદયસ્થાન :- તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસ
Page #81
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬
કાર્મણશરીર-વૈક્રિયઅંગોપાંગ-સમચતુરસ્ત્ર સંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિપરાઘાત-ઉદ્ઘાસ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-વ્યસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિરશુભ-અસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદેય-યશ અથવા અયશ
આ ૨૮ પ્રકૃતિનો ઉદય થાસોશ્વાસ પર્યાપ્તિથી પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચોને હોય છે. ૫) ર૯ પ્રકૃતિનો ઉદય - તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસકાર્મણશરીર-વૈક્રિયઅંગોપાંગ-સમચતુરસ્ત્ર સંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિપરાઘાત-ઉચ્છવાસ-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-વ્યસ-બાદર-પર્યાપ્તપ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદય-યશ અથવા અયશ
આ ર૯ પ્રકૃતિનો ઉદય શ્વાસોશ્વાસ પર્યાપ્તિથી પર્યાપ્ત થયા બાદ ઉદ્યોત સહિત વૈક્રિય તિર્યંચોને હોય છે. ૬) ર૯ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસકાર્મણશરીર-વૈક્રિય અંગોપાંગ-સમચતુરસ્ત્ર સંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિ પરાઘાત-ઉદ્ઘાસ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત પ્રત્યેક-સ્થિર શુભ-અસ્થિર-અશુભ-સુસ્વર-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદેય યશ અથવા અયશ
આ ર૯ પ્રકૃતિનો ઉદય ભાષા પર્યાતિથી પર્યાપ્તા વૈક્રિય શરીરી જીવોને હોય છે. ૭) ૩૦ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસકાર્મણશરીર-વૈક્રિયઅંગોપાંગ-સમચતુરસ્ત્ર સંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિ પરાઘાત-ઉચ્છવાસ-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્તપ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુસ્વર-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદેય યશ અથવા અયશ
આ ૩૦ પ્રકૃતિનો ઉદય ભાષાપર્યાતિથી પર્યાપ્તા ઉદ્યોત સહિત વૈક્રિયશરીરી પંચેન્દ્રિય તિર્યંચને હોય છે.
સામાન્ય મનુષ્યને પાંચ ઉદયસ્થાન ૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦ ૧) ૨૧નો ઉદય - મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-તૈજસ-કાશ્મણશરીર-૪ વર્ણાદિ
Page #82
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૭૩
મનુષ્યાનુપુર્વી-અગુરુલઘુ-નિર્માણ-ત્રસબાદર –પ્રર્યાપ્ત અથવા અપર્યાપ્ત-સ્થિરશુભ-અસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદય-યશ અથવા અયશ
આ ૨૧ પ્રકૃતિનો ઉદય વિગ્રહગતિમાં વર્તતા મનુષ્યોને હોય છે. ૨) ૨૬ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છ સંઘયણમાંથી-૧ સંધયણ-છસંસ્થાનમાંથી ૧ સંસ્થાન-૪ વર્ણાદિ, અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-વ્યસ-બાદર-પર્યાપ્ત અથવા અપર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુ- સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદય-યશ અથવા અયશ
આ ર૬ પ્રકૃતિનો ઉદય ઉત્પતિ સમયથી શરીર પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી ઉદયમાં હોય છે. ૩) ૨૮ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીકઅંગોપાંગ-છસંઘયણમાંથી ૧ સંઘયણ-છસંસ્થાનમાંથી ૧ સંસ્થાન-૪ વર્ણાદિ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-બેવિહાયોગતિમાંથી ૧ વિહાયોગતિ-પરાઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભસુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદેય-યશ અથવા અયશ
- આ ૨૮ પ્રકૃતિનો ઉદય શરીરપર્યાપ્તિથી પર્યાપ્ત મનુષ્યને હોય છે. ૪) ૨૯ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છસંઘયણમાંથી-૧ સંઘયણ-છસંસ્થાનમાંથી ૧ સંસ્થાન-૪ વર્ણાદિ-૨ વિહાયોગતિમાંથી-૧ વિહાયોગતિ-અગુરુલઘુ-પરાઘાતઉચ્છવાસ-નિર્માણ-ઉપઘાત-ત્રસબાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિરઅશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદય-યશ અથવા અયશ
આ ર૯પ્રકૃતિનો ઉદય શ્વાસોશ્વાસ પર્યાતિથી પર્યાપ્ત મનુષ્યને હોય
છે.
૫) ૩૦ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારિક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છસંઘયણમાંથી-૧ સંઘયણ-છસંસ્થાનમાંથી ૧ સંસ્થાન-૪ વર્ણાદિ-૨ વિહાયોગતિમાંથી-૧ વિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસઅગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-વ્યસ-બાદરપર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-અશુભ-અસ્થિરઅશુભ-સુભગ અથવા દુર્ભગ-સુસ્વર અથવા દુઃસ્વર-આદેય અથવા અનાદેય
Page #83
--------------------------------------------------------------------------
________________
१४
કર્મગ્રંથ-૬
યશ અથવા અયશ
આ ૩૦-૩કૃતિનો ઉદય ભાષા પર્યાતિથી પર્યાપ્ત થયા બાદ પર્યાપ્ત મનુષ્યને હોય છે.
વૈક્રિય શરીરી મનુષ્યોને પાંચ ઉદય સ્થાનક હોય છે.
ર૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦ ૧) ર૫ પ્રકૃતિનું ઉદયસ્થાન :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસકાર્મણશરીર-વૈક્રિયઅંગોપાંગ-સમચતુરસ્ત્ર સંસ્થાન-૪ વર્ણાદિ-અગુરુલઘુ-નિર્માણઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદેય યશ અથવા અયશ
આ ર૫ પ્રકૃતિનો ઉદય વૈક્રિયશરીર કરતાં શરીરપર્યાપ્તિથી પર્યાપ્તો ન થાય ત્યાં સુધી હોય છે. ૨) ૨૭ પ્રકૃતિનો ઉધ્ય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસકાર્મણશરીર-વૈક્રિયઅંગોપાંગ-સમચતુરસ્ત્ર સંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિપરાઘાત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભઅસ્થિર-શુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદેય-યશ અથવા અયશ
આ ર૭ પ્રકૃતિનો ઉદય શરીરપર્યાતિથી પર્યાપ્તા થયા બાદ વૈક્રિય મનુષ્યોને હોય છે. ' ૩) ૨૮ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસકાર્મણશરીર-વૈક્રિયઅંગોપાંગ-સમચતુરસ્ત્ર સંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિ પરાઘાત-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત પ્રત્યેક-સ્થિરશુભ-અસ્થિર-અશુભ-સુભગ-આદેય-યશ
આ ૨૮ પ્રકૃતિનો ઉદય સંયત વૈક્રિયશરીરી મનુષ્યોને શરીર પર્યાતિ પૂર્ણ થયા બાદ ઉદયમાં હોય છે. ૪) ૨૮ પ્રકૃતિનો ઉદય - મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસકાર્મણશરીર-વૈક્રિયઅંગોપાંગ, સમચતુરસ્ત્ર સંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિ પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુનનિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત પ્રત્યેક-સ્થિરશુભ-અસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદેય-યશ અથવા અયશ .
આ ૨૮ પ્રકૃતિનો ઉદય થાસોશ્વાસ પર્યાતિથી પર્યાપ્તા વૈક્રિયમનુષ્યોને
Page #84
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૭૫
_
_
હોય છે. ૫) ૨૯ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસકાર્મણશરીર-વૈક્રિય અંગોપાંગ-સમચતુરસ્ત્ર સંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિપરાઘાત-ઉચ્છવાસ-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્તપ્રત્યેક સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ-આદેય યશ
આ ૨૯ પ્રકૃતિનો ઉદય સંયત વૈક્રિય શરીરી મનુષ્યોને શ્વાસોશ્વાસ પર્યાતિ પૂર્ણ થયા બાદ હોય છે. ૬) ૨૯ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તેજસકાર્મણશરીર-વૈક્રિયઅંગોપાંગ-સમચતુરસ્ત્ર સંસ્થાન-૪ વણદે-શુભવિહાયોગતિપરાઘાત-ઉચ્છવાસ-અનુરૂલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિરશુભ-અસ્થિર-અશુભ-સુસ્વર અથવા દુઃસ્વર-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદેય યશ અથવા અયશ
આ ર૯ પ્રકૃતિનો ઉદય ભાષાપર્યાતિથી પર્યાપ્તા વૈક્રિયશરીરી મનુષ્યોને હોય છે. ૭) ૩૦ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસકાર્મણશરીર-વૈક્રિયઅંગોપાગ-સમચતુરસ્ત્ર સંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિ પરાઘાત-ઉચ્છવાસ-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્તપ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ સુસ્વર-આદેય યશ
આ ૩૦ પ્રકૃતિનો ઉદય શરીરપર્યાપ્તિથી પર્યાપ્તા વૈક્રિયશરીરી સંયતજીવોને ઉદયમાં હોય છે.
આહારકશરીરી મનુષ્યોને પાંચ ઉદયસ્થાનક હોય છે.
ર૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦ ૧) રપનો ઉદય-મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-આહારાક-તૈજસ-કાશ્મણશરીર આહારક અંગોપાગ-૪ વર્ણાદિ-સમચતુરસ્ત્ર સંસ્થાન-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાતત્રસ-બાદર-પર્યાપ્ત પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ-આદેય-યશ
આ ર૫ પ્રકૃતિનો ઉદય આહારક શરીરના પ્રારંભકાળથી શરીર પર્યાપ્તીથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી હોય છે. ૨) ૨૭નો ઉદય - મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-આહારક તૈજસ-કાશ્મણશરીર
Page #85
--------------------------------------------------------------------------
________________
૭૬
કર્મગ્રંથ-૬
આહારકસંગોપાંગ-સમચતુરસ્ત્રસંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયો ગતિ-પરાઘાતઅગુરરૂલઘુ-નિર્માણ-ઉપઘાત-વ્યસ-બાદર-પર્યાપ્ત પ્રત્યેક-સ્થિર- શુભ-અસ્થિરઅશુભ-સુભગ-આદેય-યશ
આ ર૭ પ્રકૃતિનો ઉદય શરીર પર્યાતિથી પર્યાપ્તો થયા બાદ આહારક શરીરીને હોય છે. ૩) ૨૮ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિજાતિ-આહારક-તૈજસકાર્મણશરીર-આહારક અંગોપાંગ,-સમચતુરસ્ત્ર-સંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયો ગતિ-પરાઘાત-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેકસ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ-આય-યશ
આ ૨૮ પ્રકૃતિનો ઉદય શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયા બાદ શ્વાસોશ્વાસ પર્યામિ પૂર્ણન કરે ત્યાં સુધી આહારક શરીરીને હોય છે. ૪) ૨૮ પ્રકૃતિનો ઉદય - મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-આહારક-તૈજસકાર્મણશરીર-આહારક અંગોપાંગ-સમચતુરસ્ત્ર સંસ્થાન-૪ વર્ણાદિ- શુભવિહાયો ગતિ-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસબાદર-પર્યાપ્ત પ્રત્યેકસ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ-આદેય-યશ
આ ૨૮ પ્રકૃતિનો ઉદય શ્વાસોશ્વાસ પર્યાપ્તિથી પૂર્ણ થયા બાદ આહારક શરીરી જીવોને હોય છે.. ૫) ૨૯ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-આહારક-તૈજસકાર્મણશરીર-આહારકસંગોપાંગ-સમચતુરસ્ત્ર સંસ્થાન-૪ વર્ણાદિ- શુભવિહાયો ગતિ-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ઉદ્યોત-ત્રસ-બાદર-પર્યાપ્તપ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ-આદેય-યશ ' આ ર૯ પ્રકૃતિનો ઉદય શ્વાસોશ્વાસ પર્યાતિથી પર્યાપ્ત થયા બાદ આહારક શરીરી જીવોને હોય છે. ૬) ર૯ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-આહારક-તૈજસકાર્મણશરીર-આહારક અંગોપાંગ-સમચતુરસ્ત્ર સંસ્થાન-૪ વર્ણાદિ-શુભ વિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્તપ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુસ્વર-સુભગ-આદેય-યશ
આ ર૯પ્રકૃતિનો ઉદય ભાષાપર્યાતિથી પર્યાપ્ત થયા બાદ આહારક શરીરી જીવોને હોય છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૭) ૩૦ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-આહારક-તૈજસકાર્મણશરીર-આહારકસંગોપાંગ સમચતુરસ્ત્ર સંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયો ગતિ-પરાઘાત-ઉગ્વાસ-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-વ્યસ-બાદર-પર્યાપ્ત પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુસ્વર-સુભગ-આદેય-યશ
- આ ૩૦ પ્રકૃતિનો ઉદય સર્વપર્યાપ્તિથી પર્યાપ્ત ઉદ્યોત સહિત આહારક શરીરી જીવોને હોય છે.
સામાન્ય કેવલી મનુષ્યોને પાંચ ઉદયસ્થાનક હોય છે.
૨૦, ૨૬, ૨૮, ૨૯, ૩૦ ૧) ૨૦ પ્રકૃતિનો ઉદય-મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-તૈજસ-કાશ્મણશરીર-૪ વર્ણાદિ-અગુરુલઘુ-નિર્માણ-ત્રસ-બાદર-પર્યાપ્ત-સ્થિર-શુભ-અસ્થિર-અશુભસુભગ-આદેય-યશ
આ ૨૦ પ્રકૃતિનો ઉદય કેવલી સમુઘાતમાં વર્તતા સામાન્ય કેવલી (કાર્મણકાયયોગે વર્તતા) જીવોને હોય છે. ૨) ૨૬ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-૧લુસંઘયણ-છસંસ્થાનમાંથી કોઈપણ ૧ સંસ્થાન-૪ વર્ણાદિ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિરશુભ-અસ્થિર-અશુભ-સુભગ-આદેય-યશ
આ ૨૬ પ્રકૃતિનો ઉદય કેવલી સમુઠ્ઠાતે ઔદારીક મિશ્ર કાયયોગમાં વિદ્યમાન સામાન્ય કેવલીને હોય છે. ૩) : ૨૮ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-પહેલુ સંઘયણ-છસંસ્થાનમાંથી-૧ સંસ્થાન-૪ વર્ણાદિ-શુભ વિહાયોગતિ-પરાઘાત-અગુરુલઘુનનિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદરપર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ-આદેય-યશ *
આ ૨૮ પ્રકૃતિનો ઉદય સામાન્ય કેવલીજીવો વચનયોગ તેમજ શ્વાસોશ્વાસનું રૂદન કરે ત્યારે હોય છે, ૪) ર૯ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-પહેલુસંઘયણ-છસંસ્થાનમાંથી-૧ સંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિ-પરાઘાત-અગુરુલઘુ-ઉદ્ઘાસ-નિર્માણ-ઉપઘાત-ત્રણબાદર-પર્યાયો-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ-આદેય-યશ
Page #87
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-દ
આ ૨૯ પ્રકૃતિનો ઉદય સામાન્ય કેવલી જીવો વચનયોગનું રૂંધન કરે ત્યારે હોય છે.
૫) ૩૦ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-૧લુ સંઘયણ-છસંસ્થાનમાંથી-૧ સંસ્થાન-૪ વર્ણાદિ-બે વિહાયોગતિમાંથી ૧ વિહાયોગતિ-પરાધાત-ઉચ્છ્વાસ-અગુરૂલઘુનિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ
७८
સુસ્વર-આદેય-યશ
આ ૩૦ પ્રકૃતિનો ઉદય સામાન્ય કેવલી જીવોને ઔદારીક કાયયોગે વર્તતા હોય ત્યારે ઉદયમાં હોય છે.
તીર્થંકર કેવલીને પાંચ ઉદયસ્થાન હોય છે
૨૧, ૨૭, ૨૯, ૩૦, ૩૧
૧) ૨૧ પ્રકૃતિનું ઉદયસ્થાન :- મનુષ્યગતિ-પંચેન્દ્રિજાતિ-તૈજસ-કાર્મણશરીર૪ વર્ણાદિ,-અગુરૂલઘુ-જિનનામ,-નિર્માણ-ત્રસ-બાદર-પર્યાપ્ત-સ્થિર-શુભ
અસ્થિર-અશુભ-સુભગ-આદેય-યશ
આ ૨૧ પ્રકૃતિનો ઉદય તીર્થંકરોને કેવલી સમુદ્દાતમાં કાર્પણ કાયયોગે વિદ્યમાન હોય ત્યારે હોય છે. ૨) ૨૭ પ્રકૃતિનું ઉદયસ્થાન :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર,-ઔદારીક અંગોપાંગ-૧૩ સંઘયણ-૧૩ સંસ્થાન,-૪ વર્ગાદિઅગુરૂલઘુ-જિનનામ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદ૨-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ
અસ્થિર-અશુભ-સુભગ-આદેય-યશ
આ ૨૭ પ્રકૃતિનો ઉદય તીર્થંકરો કેવલી સમુદ્દાતમાં ઔદારીકમિશ્ર કાયયોગે વર્તતા હોય ત્યારે હોય છે.
૩) ૨૯ પ્રકૃતિનું ઉદયસ્થાન :- મનુષ્યગતિ-પંચેન્દ્રિજાતિ-ઔદારીક-તૈજસકાર્યણશરીર,-ઔદારીકઅંગોપાંગ-૧લુસંઘયણ-૧લુસંસ્થાન-૪ વર્ણાદિશુભવિહાયોગતિ-પરાઘાત-અગુરૂલઘુ-જિનનામ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદરપર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ-આદેય-યશ
આ ૨૯ પ્રકૃતિનો ઉદય તીર્થંકરોને વચનયોગ તેમજ શ્વાસોશ્વાસ રૂંધન કરે ત્યારે ઉદયમાં હોય છે. ૪) ૩૦ પ્રકૃતિનું ઉદયસ્થાન :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ
-
Page #88
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૭૯
કાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-૧લુસંઘયણ-૧લુસંસ્થાન-૪ વર્ણાદિશુભવિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-જિનનામ-નિર્માણ-ઉપઘાત-ત્રણબાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ-આય-યશ
આ ૩૦ પ્રકૃતિનો ઉદય તીર્થકરોને વચનયોગનું રૂંધન કરે ત્યારે હોય છે. ૫) ૩૧ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ,-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-૧લુસંઘયણ-૧લુસંસ્થાન-૪ વર્ણાદિશુભવિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-જિનનામ-નિર્માણ-ઉપઘાત-ત્રણબાદર-પર્યાપ્તો-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ-સુસ્વર-આય-યશ
આ ૩૧ પ્રકૃતિનો ઉદય તીર્થકરોને ૧૩મે ગુણસ્થાને ઔદારીક કાયયોગે વિદ્યમાન હોય ત્યારે હોય છે. ૬) ૮ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-સસ-બાદર-પર્યાપ્તસુભગ-આદેય-યશ . - આ આઠ પ્રકૃતિનો ઉદય સામાન્ય કેવલી જીવોને ૧૪ મે ગુણસ્થાનકે હોય છે. ૭) ૯ પ્રકૃતિનો ઉદય - મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-જિનનામ-ત્રસ-બાદરપર્યાપ્ત-સુભગ-આદેય-યશ
આ નવ પ્રકૃતિનો ઉદય તીર્થકરોને ૧૪મે ગુણસ્થાનકે ઉદયમાં હોય છે.
દેવગતિમાં રહેલા દેવોને ૬ ઉદયસ્થાનક હોય છે.
૨૧, ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦. ૧) ૨૧ પ્રકૃતિનો ઉદય :- દેવગતિ-પંચેન્દ્રિયજાતિ-તૈજસ-કાશ્મણશરીર-૪ વર્ણાદિ-દેવાનુપૂર્વી,અગુરુલઘુ-નિર્માણ-ત્રસ-બાદર-પર્યાપ્ત-સ્થિર-શુભ-અસ્થિર અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદય-યશ અથવા અયશ
આ ૨૧ પ્રકૃતિનો ઉદય દેવતાઓને વિગ્રહગતિમાં વિદ્યમાન હોય ત્યારે હોય છે. ૨) ર૫ પ્રકૃતિનો ઉદય - દેવગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસ-કાશ્મણશરીરવૈક્રિયઅંગોપાંગ - ૪ વર્ણાદિ-અગુરુલઘુ નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્તપ્રત્યેક-૧લુસંસ્થાન-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદય-યશ અથવા અયશ
આ ર૫ પ્રકૃતિનો ઉદય શરીરપર્યાપ્તિથી પર્યાપ્ત ન થાય ત્યાંસુધી ઉદયમાં
Page #89
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬
હોય છે. ૩) ૨૭ પ્રકૃતિનો ઉદય - દેવગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસ-કાશ્મણશરીરવૈક્રિયઅંગોપાંગ-૧લુસંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિ-પરાઘાત- અગુરુલઘુનિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર- અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદય-યશ અથવા અયશ
આ ૨૭ પ્રકૃતિનો ઉદય શરીર પર્યાપ્તિથી પર્યાપ્તા થયેલા દેવોને હોય છે. ૪) ૨૮ પ્રકૃતિનો ઉદયઃ- દેવગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસ-કાશ્મણશરીર વૈક્રિયઅંગોપાંગ-૧લુસંસ્થાન-૪ વર્ણાદિ શુભવિહાયોગતિ-પરાઘાત-ઉદ્યોતઅગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિરઅશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદય-યશ અથવા અયશ
આ ૨૮ પ્રકૃતિનો ઉદય શરીરપર્યાતિથી પર્યાપ્ત થયેલા દેવોને ઉદ્યોત સહિત હોય છે. ૫) ૨૮ પ્રકૃતિનો ઉદય દેવગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસ-કાશ્મણશરીરવૈક્રિયઅંગોપાંગ-૧લુસંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિ-પરાઘાત- ઉચ્છવાસઅગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ- અસ્થિરઅશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદેય-યશ અથવા અયશ
આ ૨૮ પ્રકૃતિનો ઉદય શ્વાસોશ્વાસ પર્યાપ્તિથી પર્યાપ્ત દેવતાઓને હોય છે. ૬) ર૯ પ્રકૃતિનો ઉદય - દેવગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિયતૈજસ-કાશ્મણશરીરવૈક્રિયઅંગોપાંગ-૧લુસંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિ-પરાઘાત- ઉજ્વાસ, ઉદ્યોત,અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-વ્યસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર- શુભઅસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદેય-યશ અથવા અયશ
આ ર૯ પ્રકૃતિનો ઉદય શ્વાસોશ્વાસ પર્યાપ્તિથી પર્યાપ્તા ઉદ્યોતસહિત દેવોને હોય છે. ૭) ર૯ પ્રકૃતિનો ઉદય - દેવગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિયતૈજસ-કાશ્મણશરીરવૈકીયઅંગોપાંગ-૧લું સસ્થાન-૪વર્ણાદિ-શુભવિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસઅગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર શુભ-અસ્થિર અશુભ-સુસ્વર-સુભગ-અથવા દુર્ભગ આદેય અથવા અનાદેય યશ અથવા અયશ.
Page #90
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
આ ૨૯ પ્રકૃતિનો ઉદય ભાષાપર્યાપ્તિથી પર્યાપ્ત થયા બાદ દેવોને
૮૧
હોય છે.
૮) ૩૦ પ્રકૃતિનો ઉદય :- દેવગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસ-કાર્મણશરીરવૈક્રિયઅંગોપાંગ-૧લુસંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિ-પરાઘાત- ઉચ્છ્વાસઉદ્યોત-અગુરૂલધુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદ૨-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર- શુભઅસ્થિર-અશુભ-સુસ્વર-સુભગ અથવા દુર્ભગ-આય અથવા અનાદેય-યશ
અથવા અયશ
આ ૩૦ પ્રકૃતિનો ઉદય સર્વપર્યાપ્તિથી પર્યાપ્ત ઉદ્યોત સહિત દેવોને હોય છે.
નારકીના જીવોને પાંચ ઉદયસ્થાનક હોય છે.
૨૧, ૨૫, ૨૭, ૨૮, ૨૯
૧) ૨૧ પ્રકૃતિનો ઉદય :- નરકગતિ-પંચેન્દ્રિયજાતિ-તૈજસ-કાર્મણશરીર-૪ -
વર્ણાદિ-નરકાનુપૂર્વી-અગુરૂલઘુ-નિર્માણ-ત્રસ-બાદર-પર્યાપ્ત-સ્થિર-શુભ-અસ્થિર
અશુભ-દુર્ભાગ-અનાદેય-અયશ
આ ૨૧ પ્રકૃતિનો ઉદય વિગ્રહગતિમાં વિદ્યમાન નારકીના જીવોને હોય છે. ૨) ૨૫ પ્રકૃતિનો ઉદય :- નરકગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસ-કાર્મણશરીરવૈક્રિય અંગોપાંગ-હૂંડકસંસ્થાન-૪ વર્ણાદિ-અગુરૂલઘુ-નિર્માણ- ઉપઘાત-ત્રસબાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભાગઅનાદેય અયશ
આ ૨૫ પ્રકૃતિનો ઉદય શરીર પર્યાપ્તથી પર્યાપ્તોન થાય ત્યાં સુધી નારકીના જીવોને ઉદયમાં હોય છે.
૩) ૨૭ પ્રકૃતિનો ઉદય :- નરકગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસ-કાર્પણ શરીર-વૈક્રિયઅંગોપાંગ-હૂંડકસંસ્થાન-૪ વર્ગાદિ-અશુભવિહાયોગતિ-પરાઘાત
અશુભ-દુર્ભાગ-અનાદેય-અયશ
અગુરૂલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર
આ ૨૭ પ્રકૃતિનો ઉદય શરીરપર્યાતિથી પર્યાપ્ત થયેલા નારકીના જીવોને
હોય છે.
૪) ૨૮ પ્રકૃતિનો ઉદય :- નરકગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસ-કાર્મણ શરીર-વૈક્રિયઅંગોપાંગ-હૂંડકસંસ્થાન-૪-વર્ણાદિ-અશુભ વિહાયોગતિ-પરાઘાતઉચ્છ્વાસ-અગુરૂલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ
અસ્થિર-અશુભ-દુર્ભાગ-અનાદેય-અયશ
Page #91
--------------------------------------------------------------------------
________________
૮૨.
કર્મગ્રંથ-૬
આ ૨૮ પ્રકૃતિનો ઉદય શ્વાસોશ્વાસ પર્યાપ્તિથી પર્યાપ્તા નારકીઓને હોય છે. ૫) ૨૯ પ્રકૃતિનો ઉદય :- નરકગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસ-કાર્પણ શરીર-વૈક્રિયઅંગોપાંગ-હુડકસસ્થાન-૪ વર્ણાદિ-અશુભવિહાયોગતિ-પરાઘાતઉચ્છવાસ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભઅસ્થિર-અશુભ-દુર્ભગ-દુઃસ્વર-અનાદય-અયશ આ ર૯ પ્રકૃતિનો ઉદય સર્વ પર્યાપ્તિથી પર્યાપ્તા નારકીના જીવોને હોય છે.
ઉદયભાંગાઓનું વર્ણન એકેન્દ્રિય જીવોના પાંચ ઉદયસ્થાનના ૪૨ ભાંગા હોય છે. ૨૧ના ઉદયના પાંચ ભાંગા (૧) સૂકમ-પર્યાયો-અયશ (ર) સૂફમ-અપર્યાપ્તો-અયશ (૩) બાદર-અપર્યાપ્તો-અયશ (૪) બાદર-પર્યાપ્તો-યશ (૫) બાદર-પર્યાપ્તો-અયશ બાદર પર્યાપ્તા જીવોની સાથે યશ અને અયશ બંન્નેનો ઉદય હોય છે. ૨૪ના ઉદયના ૧૧ ભાંગા
૨૧ના ઉદયના પાંચ ભાંગાની સાથે ૧ વાર પ્રત્યેક ઉમેરી પાંચ ભાગા, બીજીવાર સાધારણ ઉમેરી પાંચ ભાંગા, એમ દશભાંગા થાય. વૈક્રિય વાયુકાય જીવોને બાદર પર્યાપ્ત પ્રત્યેક અયશનો ૧ ભાંગો ગણતા કુલ ૧૧ ભાંગા થાય છે.
વૈક્રિય વાયુકાય જીવોને નિયમા અયશનો જ ઉદય હોય છે. ર૫ પ્રકૃતિના ઉદયના ૭ ભાંગા હોય છે. (૧) સૂમ-પ્રત્યેક-અયશ
(૨) સૂક્ષ્મ-સાધારણ-અયશ (૩) બાદર-પ્રત્યેક-અયશ
(૪) બાદર-પ્રત્યેક-યશ (૫) બાદર-સાધારણ-અયશ (૬) બાદર-સાધારણ-યશ (૭) વૈક્રિયશરીરીને બાદર પ્રત્યેક અયશ (વાયુકાયને)
૨૬ પ્રકૃતિના ઉદયના ૧૩ ભાંગા
ઉપરના ૬ ભાંગા તથા ૭મો ભાંગો ઉદ્યોત-બાદર-પ્રત્યેક-યશ (૮) ઉદ્યોત-બાદર-સાધારણ-યશ (૯) ઉદ્યોત-બાદર-પ્રત્યેક-અયશ (૧૦) ઉદ્યોત-બાદર-સાધારણ-અયશ (૧૧) આતપ-બાદર-પ્રત્યેક-યશ (૧૨) આતપ-બાદર-પ્રત્યેક-અયશ (૧૩) વૈક્રિય-શરીરી-વાયુકાયને
ઉચ્છવાસસહિત બાદર-પ્રત્યેક-અયશ ભાંગો હોય છે. ૧) ઉદ્યોત નામકર્મનો ઉદય પ્રત્યેક તેમજ સાધારણ બાદર પર્યાપ્તા જીવોને
Page #92
--------------------------------------------------------------------------
________________
.
વિવેચન : ભાગ-૧
હોય છે.
૨) આતપ નામકર્મનો ઉદય બાદર પર્યાપ્તા પ્રત્યેક પૃથ્વીકાય જીવોને જ ઉદયમાં હોય છે.
૨૭ના ઉદયના છ ભાંગા
ઉદ્યોતના ઉદય સાથેના ૪ ભાંગા ઉપર પ્રમાણે તેમજ આતપ નામકર્મના ૨ ભાંગા મળી ૨૭ના ઉદયના ૬ ભાંગા થાય છે.
આ રીતે કુલ ૫+૧૧+૭+૧૩+૬= ૪ર ભાંગા એકેન્દ્રિય જીવોને ઉદયભાંગા થાય છે.
૮૩
બેઈન્દ્રિય જીવોના ૬ ઉદયસ્થાનના ૨૨ ભાંગાનું વર્ણન. ૨૧ના ઉદયના ૩ ભાંગા. ૧. બેઈન્દ્રિય અપર્યાપ્તા અયશ. ૨. બેઈન્દ્રિ પર્યાપ્તા યશ. ૩. બેઈન્દ્રિય પર્યાપ્તા અયશ. ૨૬ના ઉદયના ૩ ભાંગા ઉપર પ્રમાણે.
૨૮ના ઉદયના ૨ ભાંગા પર્યાપ્તાના ૨ યશ અયશ સાથે.
૨૯ના ઉદયના ઉચ્છવાસ સાથેના ૨ ભાંગા ઉદ્યોત સાથેના ૨ ભાંગા એમ ૪ ભાંગા હોય
અયશ
૩૦ના ઉદયના ૬ ભાંગા સુસ્વર સાથે યશ અયશ-દુઃસ્વર સાથે એમ ૪ સ્વરરહિત ઉદ્યોત સાથે યશ અયશના ૨ ભાંગા એમ ૬ ભાંગા થાય
છે.
૩૧ના ઉદયના ૪ ભાંગા સુસ્વર સાથે યશ અયશના ૨ ભાંગા દુ:સ્વર સાથે યશ અયશના ૨ ભાંગા ૩+૩+૨+૪+૬+૪ = ૨૨ ઉદયભાંગા બેઈન્દ્રિય જીવોને હોય છે.
તેઈન્દ્રિય જીવોના ૬ ઉદય સ્થાનકના ૨૨ ભાંગા થાય છે. આ પ્રમાણે ૨૧ના ઉદયના ૩ ભાંગા, અપર્યાપ્તાનો અયશ સાથે ૧, પર્યાપ્તાના યશ અયશ સાથે ૨–૩, ૨૬ના ઉદયના. એજ પ્રમાણે ૨૮ના ઉદયના પર્યાપ્તાના-૨. ૨૯ના ઉદયના ઉચ્છવાસ સાથે પર્યાપ્તાના -૨, ઉદ્યોત સાથે પર્યાપ્તાના ૨=૩૦ના ઉદયના ઉદ્યોત સાથે - ૨, સુસ્વર સાથે - ૨, દુઃસ્વર સાથે ૨=૬. ૩૧ના ઉદયના સુસ્વર-૨, દુસ્વર ૨,=૪ ૩+૩+૨+૪+૬+૪= ૨૨ તેઈન્દ્રિયજીવોને હોય છે. ચઉરિન્દ્રિય જીવોના ૬ ઉદયસ્થાનના ૨૨ ભાંગા થાય છે
૨૧ના ઉદયના ૩ ભાંગા અપર્યાપ્તાનો અયશ સાથે
+ ૨ = ૩
પર્યાપ્તાનો યશ અયશ સાથે ૨૬ના ઉદયના એજ પ્રમાણે
= ૩
=
Page #93
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬
૨૮ના ઉદયના પર્યાપ્તાના = ૨ ર૯ના ઉદયના ઉચ્છવાસ સાથે પર્યાપ્તાના ૨ . ઉદ્યોત સાથે પર્યાપ્તાના + ૨ = ૪ ૩૦ના ઉદયના ઉદ્યોત સાથે = ૨ - - સુસ્વર સાથે + ૨
દુઃસ્વર સાથે + =૬ ૩૧ના ઉદયના સુસ્વર = ૨ દુઃસ્વર = ૨ = ૪
૩+૩+૨+૪+૬+૪ = રર ચઉરિન્દ્રિય જીવોને હોય છે. વિકલેન્દ્રિય જીવોના ઉદયભાંગા ૬૬ થાય છે.
પંચેન્દ્રિય તિર્યંચના ૬ ઉદયસ્થાનકના ૪૯૦૬ ઉદયભાંગા હોય છે તે આ પ્રમાણે ૨૧ના ઉદયના ૯ ભાંગા અપર્યાપ્તાનો ૧ પર્યાપ્ત પંચેન્દ્રિયતિર્યંચના ૮ ભાંગા તે આ પ્રમાણે (૧) સુભગ-આય-યશ (ર) સુભગ-અનાદેય યશ (૩) દુર્ભગ-આદેય યશ (૪) દુર્ભગ-અનાદેય યશ (૫) સુભગ-આદેય-અયશ (૬) સુભગ-અનાદય-અયશ (૭) દુર્ભગ-આદેય-અયશ (૮) દુર્ભગ-અનાદેય-અયશ
. ર૬ના ઉદયના ૨૮૯ ભાંગા અપર્યાપ્તાનો - ૧ પર્યાપ્તાના - ૨૮૮ ( ૬ સંઘયણ x૬ સંસ્થાન = ૩૬ X ઉપર મુજબના ૮ ભાંગા = ૨૮૮ ૨૮ના ઉદયના ૫૭૬ ભાંગા. પર્યાપ્તાના ૨૮૮xર વિહાયોગતિ = ૫૭૬ ર૯ના ઉદયના ૧૧૫ર ઉચ્છવાસ સહિત પ૭૬ ભાંગા
+૫૭૬
૧૧૫ર ૩૦ના ઉદયના ૧૭૨૮ ઉદ્યોતસહિત ૫૭૬ ભાંગા ૫૭૬ xર સ્વર=૧૧૫ર
+ ૫૭૬
- ૧૭૨૮ ૩૧ના ઉદયના ૧૧૫ર
૬ સંઘયણ x ૬ સંસ્થાન xર વિહયોગતિ = ૭૨ X ૮૦પ૭૬xર સ્વર = ૧૧૫ર ભાંગા થાય છે.
આ રીતે કુલ ૯+૨૮૯પ૭૬+૧૧૫ર+૧૭૨૮+૧૧૫=૪૯૦૬ ઉદયભાંગા થાય છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
સામાન્ય મનુષ્યના પાંચ ઉદય સ્થાનના ર૬૦૨ ભાંગા થાય છે. ૨૧ના ઉદયના ૯ ભાંગા. અપર્યાપ્તાનો - ૧, પર્યાપ્તા મનુષ્યના સુભગ આદિના ૮ ભાંગા ઉપર પ્રમાણે જાણવા.
૨૬ના ઉદયના ૨૮૯ ભાંગા હોય છે. અપર્યાપ્તાની - ૧, પર્યાપ્ત મનુષ્યના ૨૮૮ ભાંગા થાય છે.
૬ સંઘયણ x ૬ સંસ્થાન x સુભગ આદિના ૮ ભાંગા = ૨૮૮
૨૮ના ઉદયના ૫૭૬ ભાંગા થાય છે. ૬ સંઘયણ x ૬ સંસ્થાન x ૨ વિહાયોગતિ સુભગ આદિ ૮ ભાંગા = ૫૭૬
ર૯ના ઉદયના પ૭૬, ૬ સંઘયણ x ૬ સંસ્થાન x ૨ વિહાયોગતિ x સુભગઆદિ ૮ ભાંગા = ૫૭૬
૩૦ના ઉદયના ૧૧પર ભાંગા થાય છે. ૪૨ વિહાયોગતિ X ૬ સંઘયણ x ૬ સંસ્થાન x સુભગ આદિના ૮ ભાંગા X સુસ્વર દુઃસ્વર ના ૨ ભાંગા = ૧૧પર આ રીતે ૯ + ૨૮૯ + ૫૭૬ + ૫૭૬ + ૧૧પર=૨૬૦૨ વૈક્રિય શરીરી મનુષ્યના ૩પ ભાંગ હોય છે. રપના ઉદયના ૮ ભાંગા, સુભગઆદિના ૮ ભાંગા ૨૭ના ઉદયના ૮ ભાંગા, સુભગઆદિના ૮ ભાંગા
૨૮ના ઉદયના ૯ ભાંગા સુભગઆદિના ૮ તથા સંયમનુષ્યને બધી શુભ પ્રકૃતિનો ઉદય હોય તેનો ૧ ભાંગો = ૯ ભાંગા
ર૯ના ઉદયના ૯ ભાંગા સુભગઆદિના ૮ તથા સંયમનુષ્યને બધી શુભ પ્રકૃતિનો ઉદય હોય તેનો ૧ ભાંગો = ૯ ભાંગા
૩૦ના ઉદયનો ૧ ભાંગો વૈક્રિય સંયત મનુષ્યને શુભ પ્રકૃતિનો ઉદય હોવાથી ૧ ભાંગો થાય છે.
આ રીતે કુલ ૮ + ૮ +૯+૯+૧ = ૩પ ભાંગા થાય છે.
આહારક શરીરી મનુષ્યના ૭ ભાંગા થાય છે. રપના ઉદયનો ૧ ભાંગો ૨૭ના ઉદયનો ૧ ભાગો ૨૮ના ઉદયના ૨ ભાંગી સુસ્વર ઉદ્યોત સાથેના ૨ ભાંગા ૨૯ના ઉદયના ૨ ભાંગ સુસ્વર ઉદ્યોત સહિત ના ૨ ભાંગા ૩૦ના ઉદયનો ૧ ભાંગો=૧+૧+૨+૨+૧=૭
Page #95
--------------------------------------------------------------------------
________________
૮૬
કર્મગ્રંથ-૬
સામાન્ય કેવલી મનુષ્યના ૫૬ ભાંગા હોય છે. ર૦ના ઉદયનો ૧ ભાંગો ૨૬ના ઉદયના ૬ ભાંગા ૬ સંસ્થાન સાથેના ' ૨૮ના ઉદયના ૧૨ ભાંગા ૬ સંસ્થાન xર વિહાયોગતિ ૨૯ના ઉદયના ૧૨ ભાંગા ૬ સંસ્થાન xર વિહાયોગતિ ૩૦ના ઉદયના ૨૪ ભાંગા ૬ સંસ્થાન xર વિહાયોગતિ x ૨ સ્વર ૮ના ઉદયનો ૧ ભાંગો આ રીતે કુલ ૧+૯+૧૨+૧+૨૪+૧ = પ૬ તીર્થકર કેવલીના ૬ ભાંગા
૨૧ના ઉદયનો ૧ ભાંગો = ૨૭ના ઉદયનો ૧ ભાંગો = ર૯ના ઉદયનો ૧ ભાંગો = ૩૦ના ઉદયનો ૧ ભાંગો = ૩૧ના ઉદયનો ૧ ભાંગો = ૯ના ઉદયનો ૧ ભાંગો = ૧+૧+૧+૧+૧+૧=૬
સામાન્ય કેવલીના જે પ૬ ભાંગા થાય છે તેમાં ૨૦ના ઉદયનો ૧, ૮ના ઉદયનો ૧, એમર ભાંગા ગણત્રીમાં લેવા. બાકીના ૫૪ ભાંગા સામાન્ય મનુષ્યના ૨૬૦૨ ભાંગાની અતર્ગત આવતા હોવાથી ગણત્રીમાં ગણ્યા નથી
વૈક્રિયશરીરી તિર્યંચના પ૬ ભાંગા થાય છે. ૨પના ઉદયના - ૮ સુભગ આદિ ૮ ભાંગા ૨૭ ના ઉદયના ૮ સુભગ આદિ ૮ ભાંગા ૨૮ના ઉદયના ૧૬ ઉચ્છવાસ અને ઉદ્યોતના ૮-૮ ર૯ના ઉદયના ૧૬ ઉદ્યોત અને સ્વરના ૮-૮ ૩૦ના ઉદયના ૮ સુભગ આદિ ૮ ઉદ્યોત-સ્વર સહિત ૮+૮+૧૬+૧૬+૮ = ૫૯
દેવતાના ૬૪ ભાંગા થાય છે. ૨૧ના ઉદયના ૮
સુભગ આદિ - ૮ ભાંગા ૨પના ઉદયના ૮
સુભગ આદિ - ૮ ભાંગા ૨૭ના ઉદયના ૮
સુભગ આદિ - ૮ ભાંગા ૨૮ના ઉદયના ૧૬
ઉદ્યોત અને ઉચ્છવાસના - ૮-૮ ર૯ના ઉદયના ૧૬
ઉદ્યોત અને સ્વરના - ૮-૮ ૩૦ના ઉદયના ૮
સ્વર સાથે ઉદ્યોતસહિતના-૮ આ રીતે ૮+૮+૮+૧૬+૧૬+૮ =૬૪ ભાંગા થાય છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૨
પ૯
૩૫
?
૫
.
નારકીના ઉદયના પાંચ ભાંગા હોય છે.
પાંચે ઉદયસ્થાન ૨૧, ૨૫, ૨૭, ૨૮, ૨૯ માં ૧, ૧ ભાંગા હોય છે. આ રીતે કુલ એકેન્દ્રિયના - ૪૨
બેઈન્દ્રિયના તેઈન્દ્રિયના
- ૨૨ ચઉરિજિયના પંચેન્દ્રિયતિર્યંચના ૪૯૦૬ વિક્રિય તિર્યંચના સમાન્યમનુષ્યના
૨૬૦ર વૈક્રિય મનુષ્યના આહારક મનુષ્યના સામાન્ય કેવલીના તીર્થકર કેવલીના દેવતાના
૬૪ નારકાના
૭૭૯૧ ઉદયભાંગા થાય છે. ૨૦ના ઉદયનો ૧ ભાંગો સમાન્ય કેવલીનો ૨૧ના ઉદયના ૪૨ ભાંગા એકેન્દ્રિયના - ૫, વિકલેજિય-૯, તિર્યંચ-૯,
મનુષ્યના-૯, તીર્થકરનો-૧, દેવતાના-૮,
નારકીનો-૧=૪૨ ૨૪ના ઉદયના ૧૧ ભાંગા એકેન્દ્રિયના-૧૧ રપના ઉદયના ૩૩ ભાંગા એકેન્દ્રિયના-૭, વૈક્રિયતિર્યંચના-૮
વૈક્રિયમનુષ્ય-૮, આહારકનો -૧
દેવતાના-૮, નારકીનો-૧ =૩૩ ૨૬ના ઉદયના ૬૦૦ ભાંગાએકેન્દ્રિયના-૧૩, વિકસેન્દ્રિયના-૯,
પંચેન્દ્રિયતિર્યચના-૨૮૯, મનુષ્યના-૨૮૯=૦૦ ૨૭ના ઉદયના ૩૩ ભાંગા એકેન્દ્રિયના-૬, વૈક્રિયતિર્યચના-૮,
વૈક્રિયમનુષ્યના-૮, આહારકના-૧
તીર્થકરના-૧, દેવતાના-૮ નારકીનો-૧)=૩૩. ૨૮ના ઉદયના ૧૨૦૨ ભાંગી વિકલેન્દ્રીયના-૬,પંચે. તિર્યંચના-૫૭૬, વૈક્રિય
Page #97
--------------------------------------------------------------------------
________________
८८
૨૯ના ઉદયના ૧૭૮૫ ભાંગા વિકલેન્દ્રિના-૧૨, પંચેન્દ્રિયતિર્યંચના=૧૧૫૨, વૈક્રિયતિર્યંચના-૧૬, મનુષ્યના-૫૭૬,
કર્મગ્રંથ-દ
તિર્યંચના-૧૬, મનુષ્યના-૫૭૬, વૈક્રીયમનુષ્યના૯, આહારકના-૨, દેવતાના-૧૬, નારકીનો-૧,=
૧૨૦૨
૯ના ઉદયનો - ૧ ભાંગો ૮ના ઉદયનો - ૧ ભાંગો
૩૦ના ઉદયના ૨૯૧૭ ભાંગા વિકલેન્ડ્રિતિર્યંચ-૧૮, પંચેન્દ્રિયતિર્યંચના=૧૭૨૮, વૈક્રિયતિર્યંચના-૮, મનુષ્યના=૧૧૫૨, વૈક્રિયમનુષ્યનો-૧, આહા૨કમનુષ્યનો-૧, તિર્થંકરનો-૧, દેવતાના-૮=૨૯૧૭,
૩૧ના ઉદયના ૧૧૬૫ ભાંગા વિકલેન્દ્રિયના-૧૨, પંચે.તિર્યંચના-૧૧પર તિર્થંકરનો-૧, = ૧૧૬૫ તીર્થંકર કેવલીનો સમાન્ય કેવલીનો
વૈક્રિયમનુષ્યના-૯, આહારક મનુષ્યના-૨, દેવતાના-૧૬, નારકીનો-૧, તીર્થંકરનો ૧=૧૭૮૫,
૧૧૬૫+૧+૧ =૭૭૯૧
૧+૪૨+૧૧+૩૩+૬૦૦+૩૩+૧૨૦૨+૧૭૮૫+૨૯૧૭+
નામકર્મના સત્તાસ્થાન
તિદુ નઉઈ ગુણ નઉઈ,
અડસી છલસી અસીઈ ગુણસીઈ
અય છપન્નત્તરિ
નવ અક્રય નામ સંતાણિ ॥૩૧॥ ભાવાર્થ :- ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮,૭૬,૭૫,૯,૮,૭૯ નામકર્મના ૧૨ સત્તાસ્થાનો હોય છે ॥૩૧॥
વિશેષાર્થ ઃ- નામકર્મના ૧૨ સત્તાસ્થાનોનું વર્ણન
:
૧) ૯૩ પ્રકૃતિનું સત્તાસ્થાન :- જે જીવોએ જીનનામ નિકાચિત કર્યા બાદ સાતમા ગુણસ્થાનકથી ૮મા ગુણઠાણાના છઠ્ઠાભાગની અંદર આહારક ચતુષ્કનો બંધ કરેલ હોય એ જીવોને ૯૩ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે.
પિંડપ્રકૃતિ
પ્રત્યેક
સ્થાવર
૫
८
૧૦
ત્રસ
૧૦
= ૯૩
Page #98
--------------------------------------------------------------------------
________________
વિવેચનઃ ભાગ-૧
૮૯
૬૧
૨) ૯૨ પ્રકૃતિનું સત્તાસ્થાન :- જિનનામ વિના આહારક ચતુષ્કની સત્તા સાથે ૯૨ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે.
પિંડપ્રકૃતિ પ્રત્યેક ત્રણ સ્થાવર ૬૫ ૭ ૧૦
૧૦ = ૯૨ ૩) ૯ પ્રકૃતિનું સત્તાસ્થાનઃ-આહારક ચતુષ્ક વિના જીનનામની નિકાચના કરેલી હોય એ જીવોને ૮૯ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે.
પિંડપ્રકૃતિ પ્રત્યેક ત્રણ સ્થાવર
- ૬૧ ૮ ૧૦ ૧૦ = ૮૯ ૪) ૮૮ પ્રકૃતિનું સત્તાસ્થાન :- જિનનામ-આહારક ચતુષ્ક વિના સર્વ સામાન્ય ૮૮ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. પિંડપ્રકૃતિ પ્રત્યેક ત્રસ સ્થાવર
૧૦ ૧૦ = ૮૮ આ ચાર સત્તાસ્થાનોને સામાન્ય ચતુષ્ક સત્તા સ્થાનો કહેવાય છે. એટલે કે આ ચારસત્તાસ્થાનવાળા જીવો ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરે ત્યારે ૧૩ પ્રકૃતિનો અંત થતા પકચતુષ્ક સત્તા સ્થાનક પ્રાપ્ત થાય છે. માટે સામાન્ય સત્તાસ્થાનો કહેવાય છે. ૫) ૮૬ પ્રકૃતિનું સત્તાસ્થાન :- ૮૮ પ્રકૃતિમાંથી જે જીવો એકેન્દ્રિયમાં અસંખ્યાત કાળ રહેવાના હોય તે જીવો દેવદ્રિક અથવા નરકટ્રિકની ઉદૃવલના કરે ત્યારે ૮૬ પ્રકૃતિની સત્તા પ્રાપ્ત થાય છે.
પિડપ્રકૃતિ પ્રત્યેક ત્રસ સ્થાવર
પ૯ ૭ ૧૦. ૧૦ = ૮૬ ૬) ૮૦ પ્રકૃતિનું સત્તાસ્થાન - ૮૬ પ્રકૃતિમાંથી તે એકેન્દ્રિયજીવો દેવદ્વિક અથવા નરકદ્ધિક અને વૈક્રિયચતુષ્ક આ ૬ પ્રકૃતિની ઉદૃવલના કરે ત્યારે ૮૦ પ્રકૃતિની સત્તાવાળા બને છે. - પિંડપ્રકૃતિ પ્રત્યેક ત્રણ સ્થાવર
૫૩ ૭ ૧૦. -- ૧૦ = ૮૦ ૭). ૭૮ પ્રકૃતિનું સત્તાસ્થાન - ૮૦ પ્રકૃતિમાંથી તેઉકાય વાયુકાયમાં રહેલા જીવો મનુષ્યદ્ધિકની ઉવલના કરે ત્યારે ૭૮ પ્રકૃતિની સત્તાવાળા બને છે.
પિંડપ્રકૃતિ પ્રત્યેક ત્રસ સ્થાવર
૫૧ ૭ ૧૦. ૧૦ = ૭૮ આ ત્રણે સત્તા સ્થાનોને (૮૬-૮૦-૭૮) એકેન્દ્રિયત્રિક સત્તાસ્થાનો
Page #99
--------------------------------------------------------------------------
________________
૯૦
કર્મગ્રંથ-૬
કહેવાય છે એકેન્દ્રિયપણામાં આ સત્તાસ્થાનો પ્રાપ્ત કર્યા બાદ મરણપામી જે ગતિમાં જાય ત્યાં ૧ અંતર્મુહૂર્ત સુધી ૭૮નું સત્તાસ્થાન હોય બાકીના સત્તાસ્થાનો અધિકકાળ સુધી રહી શકે છે.
ક્ષપક ચતુષ્ક સત્તા સ્થાનોનું વર્ણન ૧) ૯૩ પ્રકૃતિમાંથી નરકદ્ધિક-તિર્યંચદ્ધિક-આતપ-ઉદ્યોત-એકેન્દ્રિયયાદિ ૪ જાતિ-સ્થાવર-સૂમ-સાધારણ આ ૧૩ પ્રકૃતિનો ૯મા ગુણસ્થાનકના ૧લા ભાગના અંતે અંત થતા ૮૦ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે.
પિંડપ્રકૃતિ પ્રત્યેક ત્રણ સ્થાવર
પ૭ ૬ ૧૦ ૭ = ૮૦ ૨) ૯૨ પ્રકૃતિમાંથી ઉપર જણાવેલી ૧૩પ્રકૃતિનો અંત થતા ૭૯ પ્રકૃતિઓ નવમાના બીજા ભાગથી હોય છે.
પિંડપ્રકૃતિ પ્રત્યેક ત્રસ, સ્થાવર
પ૭ ૫ ૧૦ ૭ = ૭૯ ૩) ૮૯ પ્રકૃતિમાંથી ઉપર પ્રમાણેની ૧૩ પ્રકૃતિનો અંત થતા ૭૬ પ્રકૃતિની સત્તા હોય છે.
પિંડપ્રકૃતિ પ્રત્યેક ત્રણ સ્થાવર
પ૩ ૬ ૧૦ ૭ = ૭૬ ૪) ૮૮ પ્રકૃતિમાંથી ૧૩ પ્રકૃતિનો અંત થતા ૭પ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે.
પિંડપ્રકૃતિ પ્રત્યેક ત્રસ સ્થાવર
પ૩ ૫ ૧૦ ૭ = ૭૫ ૧) ૯ પ્રકૃતિનું સત્તાસ્થાન :- ૧૪મા ગુણસ્થાનકના અંત સમયે તિર્થંકરના આત્માઓને નામકર્મની ૯ પ્રકૃતિ સત્તામાં હોય છે.
પિંડપ્રકૃતિ પ્રત્યેક ત્રસ - ૨ * ૧
૬ = ૯ ૨) ૮ પ્રકૃતિનું સત્તાસ્થાન:- ૧૪મા ગુણસ્થાનકના અંત સમયે સામાન્ય કેવલી જીવોને ૮ પ્રકૃતિ સત્તામાં હોય છે.
પિંડપ્રકૃતિ ત્રણ
આ રીતે કુલ ૧૩ સત્તાસ્થાનો થયા. તેમાં ૮૦ પ્રકૃતિનું સત્તાસ્થાન સંખ્યાની દ્રષ્ટિથી બેવાર આવેલુ હોવાથી એકવાર બાદ કરીએ ત્યારે ૧૨
Page #100
--------------------------------------------------------------------------
________________
વિવેચનઃ ભાગ-૧
સત્તાસ્થાનો થાય છે.
૮૦નું સત્તાસ્થાન-એકેન્દ્રિયોને તથા ક્ષપકશ્રેણીવાળા જીવોને હોય છે. અયબારસ બારસ બંધોદય સંતપડિ ઠાણાણિ
ઓહણા એસણય
જલ્થ જહા સભવં વિભજે ૩ર : ભાવાર્થ:- નામકર્મના ૮ બંધસ્થાન,૧૨ ઉદયસ્થાન, ૧૨ સત્તાસ્થાન સામાન્યથી હોય છે. જ્યાં જેટલા જેટલા ઘટતા હોય તેટલા ઘટાડી વિકલ્પો કરવા ૩રા વિશેષાર્થ :- નામકર્મના ૮ બંધસ્થાનો હોય છે. તે દરેક બંધ સ્થાનમાં ઉદયસ્થાન જેટલા જેટલા ઘટતા હોય તેટલા તેટલા ઘટાવવા તથા બંધસ્થાનમાં સત્તાસ્થાનો જેટલા જેટલા ઘટતા હોય તેટલા ઘટાવવા. ઉદયસ્થાનો સામાન્યથી ૧૨ હોય છે. સત્તાસ્થાનો ૧૨ હોય છે.
બંધસ્થાનકોને વિષે ઉદયસ્થાનકોનું વર્ણન ૧) ૨૩ પ્રકૃતિના બંધસ્થાનો વિષે ૯ ઉદયસ્થાન હોય છે.
૨૧, ૨૪, ૨૫ ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ૨૫ પ્રકૃતિના બંધસ્થાનને વિષે ૯ ઉદયસ્થાન હોય છે. ૨૧, ૨૪, ૨૫ ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ૨૬ પ્રકૃતિના બંધના વિષે ૯ ઉદયસ્થાન હોય છે.
૨૧, ૨૪, ૨૫ ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ૪) ૨૮ પ્રકૃતિના બંધસ્થાનને વિષે ૮ ઉદયસ્થાન હોય છે.
૨૧, ૨૫, ૨૬ ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૫) ર૯ પ્રકૃતિના બંધસ્થાનને વિષે ૯ ઉદયસ્થાન હોય છે.
૨૧, ૨૪, ૨૫ ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ નરકગતિ પ્રયોગ્ય ૨૮ ના બંધને વિષે ૬ ઉદયસ્થાન હોય છે. ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ દેવગતિ પ્રાયોગ્ય ર૯ના બંધને વિષે ૭ ઉદયસ્થાન હોય છે.
૨૧, ૨૫, ૨૬ ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૮) ૩૦ પ્રકૃતિના બંધને વિષે ૯ ઉદયસ્થાન હોય છે.
૨૧, ૨૪, ૨૫ ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ૯) મનુષ્યગતિ પ્રાયોગ્ય ૩૦ના બંધને વિષે ૬ ઉદયસ્થાન હોય છે.
૨૧, ૨૫, ૨૭ ૨૮, ૨૯, ૩૦,
Page #101
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬
૧૦) દેવગતિ પ્રાયોગ્ય ૩૦ પ્રકૃતિના બંધને વિષે ર ઉદયસ્થાન હોય છે.
૨૯, ૩૦, ૧૧) દેવગતિ પ્રાયોગ્ય ૩૧ પ્રકૃતિના બંધને વિષે ર ઉદયસ્થાન હોય છે.
૨૯, ૩૦, ૧૨) ૧ના બંધે ૧ ઉદયસ્થાન હોય છે. ૩૦ પ્રકૃતિનું ૧૩) અબંધે ૧૦ ઉદયસ્થાન હોય છે.
૨૦, ૨૧, ૨૬ ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૯, ૮
બંધસ્થાનને વિષે ઉદયસ્થાન તથા સત્તાસ્થાનનું વર્ણન ૨૩ના બંધ ૨૧,૨૪,૨૫,૨૬ ના ઉદયે પાંચ પાંચ સત્તાસ્થાન હોય છે.
૨, ૮૮, ૮૬,૮૦,૭૮ ૨૩ના બધં ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ના ઉદયે ચાર સત્તાસ્થાન હોય છે.
૨, ૮૮, ૮૬, ૮૦ રપના બંધ ૨૧, ૨૪, ૨૫, ૨૬ ના ઉદયે પાંચ સત્તાસ્થાન હોય છે.
૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ રપના બંધ ર૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ના ઉદયે ૪ સત્તાસ્થાન હોય છે. ૯૨, ૮૮, ૮૬, ૮૦ ર૬ના બંધ ૨૧, ૨૪, ૨૫, ના ઉદયે પાંચ સત્તાસ્થાન હોય છે.
૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ ૨૬ના બંધ ૨૬, ૨૭, ૨૯, ૩૦, ૩૧, ના ઉદયે ૪ સત્તાસ્થાન હોય છે.
૯૨, ૮૮, ૮૬, ૮૦ ૪) ૨૮ના બંધ ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯ના ઉદયે બે સત્તાસ્થાન હોય છે.
૯૨, ૮૮ ૨૮ના બંધે ૩૦ના ઉદયે ૪ સત્તાસ્થાન હોય છે.
૨, ૮૯, ૮૮, ૮૬ ૨૮ના બંધે ૩૧ના ઉદયે ૩ સત્તાસ્થાન હોય છે.
૨, ૮૮, ૮૬ ૨૯ના બંધ ૨૧, ૨૫, ૨૬ના ઉદયે ૭ સત્તાસ્થાન હોય છે. ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૮ ૨૯ના બંધે ર૪ના ઉદયે ૫ સત્તાસ્થાન હોય છે. ૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮
Page #102
--------------------------------------------------------------------------
________________
વિવેચનઃ ભાગ-૧
ર૯ના બંધે ૨૭, ૨૮, ૨૯, ૩૦ ના ઉદયે ૬ સત્તા સ્થાન હોય છે. ૯૩, ૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૨૯ના બધે ૩૧ના ઉદયે ૪ સત્તાસ્થાન હોય છે. ' ૯૨, ૮૮, ૮૬, ૮૦ ૩૦ના બંધે ૨૧, ૨૫ ના ઉદયે ૭ સત્તાસ્થાન હોય છે. ૯૩, ૨, ૮૯ ૮૮, ૮૬, ૮૦, ૭૮ ૩૦ના બંધ ૨૪,૨૬ ના ઉદયે ૫ સત્તાસ્થાન હોય છે. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ ૩૦ના બંધે ૨૭, ૨૮, ૨૯ ૩૦ના ઉદયે ૬ સત્તાસ્થાન હોય છે. ૯૩, ૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦ ૩૦ના બંધે ૩૧ના ઉદયે ૪ સત્તાસ્થાન હોય છે.
૨,૮૮,૮૬ ૮૦ (૩૧ના બંધે ર૯, ૩૦ ના ઉદયે ૧ સત્તાસ્થાન હોય છે.
૯૩, ૮) ૧ના બંધે ૩૦ના ઉદયે ૮ સત્તાસ્થાન હોય છે.
૯૩, ૨, ૮૯ ૮૮, ૮૦, ૭૦, ૭૬, ૭૫ અબંધે ૨૦, ૨૬, ૨૮ના ઉદયે ૨ સત્તાસ્થાન હોય છે. ૭૯, ૭૫ અબંધે ૨૧, ૨૭, ૩૧ના ઉદયે ૨ સત્તાસ્થાન હોય છે. ૮૦, ૭૬ અબંધ ર૯ના ઉદયે ૪ સત્તાસ્થાન હોય છે. ૮૦, ૭૦, ૭૬, ૭પ અબંધે ૩૦ના ઉદયે ૮ સત્તાસ્થાન હોય છે. ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૦, ૭૯ ૭૬, ૭પ અબંધે ૯ના ઉદયે ૪ સત્તાસ્થાન હોય છે. ૮૦, ૭૬, ૯ અબંધે ૮ના ઉદયે ૩ સત્તાસ્થાન હોય છે. ૭૯, ૭૫, ૮ સામાન્યથી બંધ ઉદય અને સત્તાનો સંવેધ
નવપણ ગોદય સંતા
Page #103
--------------------------------------------------------------------------
________________
૯૪
કર્મગ્રંથ-૬
તેવીસે પઢવીસ છત્રીસે અટ્ટચઉરવીસે
' નવસગિ ગુણતીસ તીસંમિ //૩૭ll એગેગમગતીસે
ગુદય અક સંતમિ ઉવરય બંધે દસ દસ
વેઅગ સંમિ ઠાણાણિ ૩૪ તિવિગધ્ય પગઈ ઠાણહિં
જીવ ગુણ સરિઅસુ ઠાણેસુ. ભંગા પÉજિયવા
જ જહા સંભવો ભવઈ રૂપો ભાવાર્થ - ૨૩, ૨૫, ૨૬ ના બંધે નવ નવ ઉદયસ્થાન તથા પાંચ પાંચ સત્તાસ્થાન હોય છે. ૨૮ના બંધે ૮ ઉદયસ્થાન અને ૪ સત્તાસ્થાન હોય છે. ર૯ અને ૩૦ના બંધે ૯ ઉદયસ્થાન અને ૭ સત્તાસ્થાન હોય છે. ૩૩ ૩૧ના બંધે ૧ ઉદયસ્થાન-૧ સત્તાસ્થાન હોય છે. વૈક્રિય અને આહારક શરીરી ૩૧ના ઉદયે વિવક્ષા કરીએ તો ૨ ઉદયસ્થાન અને ૧ સત્તાસ્થાન હોય છે ૧ના બંધે ૧ ઉદયસ્થાન-૮ સત્તાસ્થાન હોય છે. અબંધે ૧૦ ઉદયસ્થાન-૧૦ સત્તાસ્થાનો જાણવા ૩૪ /
બંધ-ઉદય અને સત્તારૂપ ત્રણવિકલ્પના પ્રકૃતિના સ્થાનોએ (સંવેધ ભાંગાઓએ કરી) જીવસ્થાનક તથા ગુણસ્થાનકને વિષે જ્યાં જેટલા સંવેધ ભાંગા ઘટે તેટલા ઘટાવવા li૩પા :
વિશેષાર્થ - નામકર્મના સંવેધભાંગાઓનું વર્ણન
સામાન્યથી નામકર્મના બંધસ્થાનને વિષે ઉદયસ્થાનકો તથા સત્તાસ્થાનકોનું વર્ણન ૧) ૨૩ પ્રકૃતિનો બંધ અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય હોય છે બંધમાંગા ઉદયસ્થાન
૯ ૨૧,૨૪,૨૫, ૨૬,૨૭,૨૮, ૨૯,૩૦,૩૧ ઉદયભાંગા સત્તાસ્થાન ૭૭૦૪ ૫ ૯૨,૮૮,૮૬, ૮૦,૭૮
Page #104
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
આ બંધસ્થાનકના બંધક :- એકેન્દ્રિય-વિકલેન્દ્રિય-સામાન્યતિર્યંચ,
વૈક્રિયતિર્યંચ-સામાન્યમનુષ્ય તેમજ વૈક્રિયમનુષ્ય હોય છે. ઉદયભાંગા ૫ દરેકમાં પાંચ પાંચ સત્તાસ્થાન
૨૧ના ઉદયે
ઉદયભાંગા
૫
X
સત્તાસ્થાન ૫ = ૨૫
૨૧ના ઉદયે વિકલેન્દ્રિયના ૯ ભાંગા દરેકના પાંચ પાંચ સત્તાસ્થાન
X
સત્તાસ્થાન ૫ = ૪૫
ઉદયભાંગા સામાન્યતિર્યંચ ૯ઉદયભાંગા દરેકના પાંચ પાંચ સત્તાસ્થાન
ઉદયભાંગા ૯
૫
સત્તાસ્થાન = ૪૫
X ઉદયભાંગા દરેકમાં ૪ - ૪ સત્તાસ્થાન
સામાન્યમનુષ્યના ૯ ઉદયભાંગા
૯
X
સત્તાસ્થાન ૪ = ૩૬ આ રીતે ૨૧ના ઉદયે ૨૫ + ૪૫ + ૪૫+૩૬ = ૧૫૧ આ ઉદયસત્તા ભાંગા
થાય
૨૧ના ઉદયે ૫ + ૯ + ૯ + ૯ = ૩ર ઉદયભાંગા થયા ૨૧ના ઉદયે ૫+૫+૫+૪= ૧૯ સત્તાસ્થાન થયા
2
૨) ૨૩ના બંધે ૨૪ના ઉદયે
એકેન્દ્રિયના ૧૦ ઉદયભાંગાના
ઉદયભાંગા ઉદયભાંગા
૯૫
સત્તાસ્થાન ૫
વૈક્રિય વાયુકાયના ૧ ભાંગામાં ૩ સત્તાસ્થાન (૮૬,૮૦,૭૮)
૧૦ ઉદયભાંગા
X
૫ સત્તાસ્થાન = ૫૦
X
૩ સત્તાસ્થાન = ૩
૧ ઉદયભાંગો ૨૪ના ઉદયે ૧૧ ઉદયભાંગા
૨૪ના ઉદયે ૫+૩=૮ સત્તાસ્થાન
૨૪ના ઉદય સત્તામાંગા ૫૦+૩= ૫૩
૩) ૨૫ના ઉદયે એકેન્દ્રિયના ૪ ભાંગામાં સત્તાસ્થાન ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય વાયુકાય ભાંગો
સત્તાસ્થાન
૧
૩
૪
૮૬,૮૦,૭૮
X
સત્તાસ્થાન-૪ = ૧૬
X સત્તાસ્થાન-૩ <= 3
Page #105
--------------------------------------------------------------------------
________________
૯૬.
કર્મગ્રંથ-૬
અવૈક્રિય વાયુકાય ઉદયભાંગા૫, સત્તાસ્થાન-૨.
ઉદયભાગ ૨ X સત્તાસ્થા- ૫ = ૧૦ વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨ (૨-૮૮)
ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન-૨ = ૧૬ વૈક્રિય મનુષ્યના-૮ ઉદયભાંગા, ર-સત્તાસ્થાન
ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન-૨ = ૧૬ આ રીતે રપના ઉદયે ૪+૧+૨+૮+૮ = ૨૩ ઉદયભાંગા થાય છે.
રપના ઉદયે ૪+૩૫+૨+૨ = ૧૬ સત્તાસ્થાન થાય છે.
ઉદયસત્તાભાંગા ૧૬+૩+૧૦+૧+૧૬ = ૬૧ થાય છે ૪) ર૬ના ઉદયે એકેન્દ્રિયના ૧૦ ઉદયભાંગા સત્તાસ્થાન-૪
ઉદયભાંગા ૧૦ x સત્તાસ્થાન-૪ = ૪૦ અવૈક્રિય વાયુકાય ઉદયભાંગા-૨, સત્તાસ્થાન-૫
ઉદયભાંગા ૨ x સત્તાસ્થાન-૫ = ૧૦ વૈક્રિય વાયુકાય ઉદયભાંગા-૧,સત્તાસ્થાન-૩
ઉદયભાંગો ૧ X સત્તાસ્થાન-૩ = ૩ વિકસેન્દ્રિયના ઉદયભાંગા-૯, સત્તાસ્થાન-૫
ઉદયભાંગા ૯ X સત્તાસ્થાન-૫ = ૪૫ સામાન્ય તિર્યંચના ૨૮૯ ઉદયભાંગા સત્તાસ્થાન પાંચ પાંચ
ઉદયભાંગા ૨૮૯ X સત્તાસ્થાન ૫ = ૧૪૪૫ સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૨૮૯ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૨૮૯ X સત્તાસ્થાન-૪ = ૧૧૫૬ આ રીતે ૨૬ના ઉદયે ૧૦+૨+૧+૯+૨૮૯૨૮૯ ૬૦૦
૬૦૦ ઉદયભાંગા થયા ૨૬ના ઉદયે ૪૫+૩+૫+૫+૪=૨૬ સત્તાસ્થાન ઉદયસત્તાભાંગા ૪૦+૧૦+૩+૪૫+૧૪૪૫+૧૧૫૬= ૨૬૯૯ ૫) ૨૭ના ઉદયે એકેન્દ્રિયના ૬ ઉદયભાંગા સત્તાસ્થાન ચાર ચાર
ઉદયભાંગા ૬ X સત્તાસ્થાન-૪ = ૨૪ વૈક્રિયતિર્યંચ ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-બળે
- ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન-૨ =૧૬ વૈક્રિય મનુષ્યના ૮ ઉદયભાંગા, સત્તાસ્થાન બળે
Page #106
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન-= ૧૬ આ રીતે ૨૭ના ઉદયે ૬+૮+૮= રર ઉદયભાંગા
૪+૨+૨= ૮ સત્તાસ્થાન
૨૪+૧૬+૧૬ પ૬ ઉદય સત્તાભાંગા ૬) ૨૮ના ઉદયે વિકસેન્દ્રિયના ઉદયભાંગા-૬, સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૬ X સત્તાસ્થાન-૪ = ૨૪ સામાન્ય તિર્યંચના ઉદયભાંગા પ૭૬ સત્તાસ્થાન -૪,૪
ઉદયભાંગા પ૭૬ x સત્તાસ્થાન-૪ = ૨૩૦૪ સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-પ૭૬ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા પ૭૬ X સત્તાસ્થાન-૪ = ૨૩૦૪ વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા-૧૬ સત્તાસ્થાન-૨,૨
ઉદયભાંગા ૧૬ x સત્તાસ્થાન-૨ = ૩૨ વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨, ૨
ક ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન-૨ = ૧૬ આ રીતે ૬૫૭૬૫૭૬+૧૬+૮= ૧૧૮૨ ઉદયભાંગા થયા
૪+૪+૪+૨+૨=૧૬ સત્તાસ્થાન થયા ૨૪+૨૩૦૪૨૩૦૪+૩+૧૬ =૪૬૮૦ ઉદયસત્તા ભાંગા થયા ૭) ર૯ના ઉદયે વિકસેન્દ્રિયના ઉદયભાંગા-૧૨, સત્તાસ્થાન-૪, ૪
ઉદયભાંગા ૧૨ x સત્તાસ્થાન-૪ =૪૮ ઉદયસત્તાભાંગા સામાન્ય તિર્યંચના ઉદયભાંગા૧૧પર સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૧૧૫ર x સત્તાસ્થાન-૪=૪૬૦૮ ઉદયસત્તાભાંગા વૈક્રિયતિર્યંચના ઉદયભાંગા -૧૬સત્તાસ્થાન-૨,૨
ઉદયભાંગા ૧૬ x સત્તાસ્થાન-૨ = ૩૨ ઉદયસત્તાભાંગા સામાન્યમનુષ્યના ઉદયભાંગા-૫૭૬ સત્તાસ્થાન-૪,૪ ' ઉદયભાંગા પ૭૬ X સત્તાસ્થાન-૪= ૨૩૦૪ ઉદયસત્તાભાંગા વૈક્રિયમનુષ્યના ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૨,૨
ઉદયભાંગા ૮ x સત્તાસ્થાન-૨ = ૧૬ ઉદયસત્તાભાંગા આ રીતે ૧૨+૧૧૫+૧૬૫૭૬+૮ = ૧૭૬૪ ઉદયભાંગા થયા સત્તાસ્થાન ૪+૪+૨+૪+૨= ૧૬ થાય છે.
Page #107
--------------------------------------------------------------------------
________________
*
કર્મગ્રંથ-૬
૪૮+૪૬૦૮+૩+૨૩૦૪ ૧૬ = ૭૦૦૮ ઉદયસત્તાભાંગા થાય છે ૮) ૩૦ના ઉદયે વિકલેન્દ્રિયના ઉદયભાંગા-૧૮ સત્તાસ્થાન-૪,૪
- ઉદયભાંગા ૧૮ X સત્તાસ્થાન૪ =૭૨ ઉદયસત્તાભાંગા સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૧૭૨૮ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૧૭૨૮X સત્તાસ્થાન-૪ = ૬૯૧૨ વૈક્રિયતિર્યંચના ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૨,૨
ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન-૨ =૧૬ ઉદયસત્તાભાંગા સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૧૧પર સત્તાસ્થાન-૪,૪
ઉદયભાગા ૧૧૫રx સત્તાસ્થાન-૪ =૪૬૦૮ ઉદયસત્તાભાંગા આ રીતે ૧૮+૧૭૨૮+૮+૧૧૫ર= ર૯૦૬ થાય છે
૪+૪+૨+૪=૧૪ સત્તાસ્થાન થાય છે.
૭૨૬૯૧૨+૧૬+૪૬૦૮ = ૧૧૬૦૮ ઉદયસત્તાભાંગા ૯) ૩૧ના ઉદયે વિકલેન્દ્રિય ઉદયભાંગા-૧૨ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૧૨ X સત્તાસ્થાન-૪ =૪૮ ઉદયસત્તાભાંગા સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૧૧૫ર સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૧૧૫ર સત્તાસ્થાન-૪ =૪૬૦૮ આ રીતે ૧૨+૧૧૫ર = ૧૧૬૪ ઉદયભાંગા થાય છે સત્તાસ્થાન ૪+૪ = ૮ થાય છે. ૪૮+૪૬૦૮ = ૪૯પ૬ ઉદયસત્તા ભાંગા થાય છે. ૨૩ના બંધ બંધમાંગા-૪
૩૨+૧૧+૨૩+ ૬૦૦+૨+૧૧૮૨+૧૭૬૪+૨૯૦૬+૧૧૬૪= ૭૭૦૪ ૭૭૦૪ ઉદયભાંગા થાય છે. ૧૯+૮+૧૬+૨૬+૮+૧૬+૧૬+૧૪+૪= ૧૩૧ સત્તાસ્થાન હોય છે.
૧૫૧૫૩+૬૧+૨૬૯૯૫૬+૪૬૮૦-૭૦૦૮+૧૧૬૦૮+ ૪૬૫૬=૩૦૯૭ર ૩૦૯૭ર ઉદયસત્તાભાંગા થાય છે. ૩૦૯૭૨ x ૪ બંધમાંગા = ૧૨૩૮૮૮- બંધોદય સત્તાભાંગા થાય છે
- (૨) ર૫ પ્રકૃતિના બંધસ્થાનમાં સંવેધભાંગા વર્ણન ર૫ પ્રકૃતિના બંધના બંધભાંગા-૧૬ સૂક્ષ્મ સાધારણ આદિ
Page #108
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૯૯
ઉદયસ્થાન- ૯=૨૧,૨૪,૨૫ ૨૬,૨૭,૨૮ ૨૯,૩૦,૩૧
ઉદયભાંગા ૭૭૦૪ સત્તાસ્થાન-૫=૯૨,૮૮,૮૬,૮૦,૭૮ ૨૧ના ઉદયના એકેન્દ્રિયના ઉદયભાંગા-૫ સત્તાસ્થાન-૫,૫
ઉદયભાંગા ૫ x સત્તાસ્થાન-૫ = ૨૫ ઉદયસત્તાભાંગા વિકલેન્દ્રિયના ઉદયભાંગા-૯, સત્તાસ્થાન-૫,૫
ઉદયભાંગા ૯ x સત્તાસ્થાન-૫ = ૪૫ ઉદયસત્તાભાંગા સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૯ સત્તાસ્થાન-૫,૫
ઉદયભાંગા ૯ x સત્તાસ્થાન-૫ = ૪૫ ઉદયસત્તાભાંગા સામાન્ય મનુષ્ય ઉદયભાંગા-૯ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૯ X સત્તાસ્થાન-૪ = ૩૬ ઉદયસત્તાભાંગા આ રીતે પ+૯+૯+૯ = ૩ર ઉદયભાંગા પ+૫+૫+૪ = ૧૯ સત્તાસ્થાન
રપ+૫+૪૫ ૩૬ = ૧૫૧ ઉદયસત્તાભાંગા ૨૪ના ઉદયના એકેન્દ્રિયના ઉદયભાંગા-૧૦ સત્તાસ્થાન-૫,૫
ઉદયભાંગા ૧૦ x સત્તાસ્થાન-૫ = ૫૦ ઉદયસત્તાભાંગા વૈક્રિય વાયુકાય ઉદયભાંગા-૧ સત્તાસ્થાન-૩,૩
ઉદયભાંગા ૧ X સત્તાસ્થાન-૩ = ૩ ઉદયસત્તાભાંગા આ રીતે ૧૦+૧= ૧૧ ઉદયભાંગા
પ+૩= ૮ સત્તાસ્થાન
૫૦+૩= ૫૩ ઉદયસત્તાભાંગા . ૨પના ઉદયના એકેન્દ્રિયના ઉદયભાંગા-૪ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૪ x સત્તાસ્થાન-૪ = ૧૬ ઉદયસત્તાભાંગા અવૈક્રિય વાયુકાય ઉદયભાંગા-ર સત્તાસ્થાન-૫,૫
ઉદયભાંગા ૨ x સત્તાસ્થાન-૫ = ૧૦ ઉદયસત્તાભાંગા વૈક્રિય વાયુકાય ઉદયભાંગા-૧ સત્તાસ્થાન-૩,૩
ઉદયભાંગા ૧ X સત્તાસ્થાન-૩ = ૩ ઉદયસત્તાભાંગા વૈક્રિયતિર્યંચ ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૨,૨ (૨,૮૮)
ઉદયભાંગા ૮ x સત્તાસ્થાન-૨ = ૧૬ ઉદયસત્તાભાંગા વૈક્રિયમનુષ્યના ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૨,૨
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૦
કર્મગ્રંથ-૬
ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન-૨ = ૧૬ ઉદયસત્તાભાંગા આ રીતે ૪+૨+૧+૮+૮ = ર૩ ઉદયભાંગા થયા ૪૫+૩+૨+૨ =૧૬ સત્તાસ્થાન
૧૬+૧૦+૩+૧૬+૧૬ =૬૧ ઉદયસત્તાભાંગા ર૬ના ઉદયના ઉદયભાંગા-૧૦ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૧૦ X સત્તાસ્થાન-૪ = ૪૦ ઉદયસત્તાભાંગા અલૈક્રિય વાયુકાયના ઉદયભાંગા-૨ સત્તાસ્થાન-૫,૫
- ઉદયભાંગા ૨ X સત્તાસ્થાન-૫ = ૧૦ ઉદયસત્તાભાંગા વૈક્રિય વાયુકાયના ઉદયભાંગા-૧ સત્તાસ્થાન-૩,૩
ઉદયભાંગા ૧ X સત્તાસ્થાન-૩ = ૩ ઉદયસત્તાભાંગા વિકલેન્દ્રિય તિર્યંચના ઉદયભાંગા-૯ સત્તાસ્થાન-૫,૫
ઉદયભાંગા ૯ X સત્તાસ્થાન-૫ = ૪૫ ઉદયસત્તાભાંગા સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૨૮૯ સત્તાસ્થાન-૫,૫
ઉદયભાંગા ૨૮૯ X સત્તાસ્થાન-૫ =૧૪૪૫ ઉદયસત્તાભાંગા સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૨૮૯ સત્તાસ્થાન-૪,૪.
ઉદયભાંગા ૨૮૯ X સત્તાસ્થાન-૪ =૧૧૫૬ આ રીતે ૧૦+૨+૧+૯+૨૮૯+૨૮૯=૬૦૦ ઉદયભાંગા થયા ૪૫+૩૫૫+૪ = ૨૬ સત્તાસ્થાન
૪૦+૧+૩+૪૫+૧૪૪૫+૧૧૫૬ =૨૬૯૯ ઉદયસત્તાભાંગા ર૭ના ઉદયના એકેન્દ્રિયના ઉદયભાંગા-૬સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૬ X સત્તાસ્થાન-૪ = ૨૪ ઉદયસત્તાભાંગા વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન-૨ = ૧૬ ઉદયસત્તાભાંગા વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૨,૨
ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન-૨ = ૧૬ ઉદયસત્તાભાંગા આરીતે ૬+૮+૮ =૨૨ ઉદયભાંગા સત્તાસ્થાન ૪+૨+૨ =૮ સત્તા
૨૪+૧૬+૧૬ =પ૬ ઉદયસત્તાભાંગા ૨૮ના ઉદયે વિકલેન્દ્રિયના ઉદયભાંગા-૬ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૬ X સત્તાસ્થાન-૪ = ૨૪ ઉદયસત્તાભાંગા સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૫૭૬ સત્તાસ્થાન-૪,૪
Page #110
--------------------------------------------------------------------------
________________
વિવેચનઃ ભાગ-૧
-
૧૦૧
ઉદયભાંગા પ૭૬ X સત્તાસ્થાન-૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા વૈક્રિયતિર્યંચના ઉદયભાંગા-૧૬ સત્તાસ્થાન-૨,૨
ઉદયભાંગા ૧૬ x સત્તાસ્થાન-૨ = ૩ર ઉદયસત્તાભાંગા સામાન્યમનુષ્ય ઉદયભાંગા-૫૭૬ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા પ૭૬ X સત્તાસ્થાન-૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા વૈક્રિયમનુષ્ય ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૨,૨
ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન-૨ = ૧૬ ઉદયસત્તાભાંગા આ રીતે ૬પ૭૬+૧૬મ્પ૭૬+૮= ૧૧૮૨ સત્તાસ્થાન ૪+૪+++૪+૨=
૧૬ ૨૪+૨૩૦૪+૩ર-ર૩૦૪+૧૬= ૪૬૮૦ ૨૯ના ઉદયે વિકસેન્દ્રિયના ઉદયભાંગા-૧૨ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૧૨ x સત્તાસ્થાન-૪ = ૪૮ ઉદયસત્તાભાંગા સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૧૧૫ર સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૧૧પરx સત્તાસ્થાન-૪ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા-૧૬ સત્તાસ્થાન-૨,૨
- ઉદયભાંગા ૧૬ x સત્તાસ્થાન-૨ = ૩૨ ઉદયસત્તાભાંગા સામાન્ય મનુષ્ય ઉદયભાંગા-૫૭૬ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા પ૭૬ x સત્તાસ્થાન-૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૮સત્તાસ્થાન-૨,૨
ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન-= ૧૬ ઉદયસત્તાભાંગા આ રીતે ૧૨+૧૧૫ર+૧૬૫૭૬+૮=૧૭૬૪ ઉદયભાંગા ૪+૪++૪+૨=૧૬ સત્તાસ્થાન
૪૮૪૬૦૮+૩રર૩૦૪+૧૯=૭૦૦૮ ઉદયસત્તાભાંગા ૩૦ના ઉદયે વિકસેન્દ્રિયના ઉદયભાંગા-૧૮ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૧૮ X સત્તાસ્થાન-૪ = ૭૨ ઉદયસત્તાભાંગા સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૧૭૨૮ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૧૭૨૮૪ સત્તાસ્થાન-૪ = ૬૯૧૨ ઉદયસત્તાભાંગા વૈક્રિયતિર્યંચના ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૨,૨
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦ર
,
કર્મગ્રંથ-૬
ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન-૨ = ૧૬ ઉદયસત્તાભાંગા સામાન્યમનુષ્યના ઉદયભાંગા-૧૧૫ર સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૧૧પરx સત્તાસ્થાન-૪ = ૪૬૦૮ આ રીતે ૧૮+૧૭૨૮+૮+૧૧૫ર=૨૯૦૬ ઉદયભાંગા ૪+૪+૨+૪= -
૧૪ સત્તાસ્થાન ૭ર૬૯૧૨+૧૬+૪૬૦૮= ૧૧૬૦૮ ઉદયસત્તાભાંગા ૩૧ના ઉદયે વિલેજિયના ઉદયભાંગા-૧૨ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૧૨ x સત્તાસ્થાન-૪ = ૪૮ ઉદયસત્તાભાંગા સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૧૧૫ર સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૧૧૫ર સત્તાસ્થાન-૪ = ૪૬૦૮ આ રીતે ૧૨+૧૧૫ર= ૧૧૬૪ ઉદયભાંગા ૪+૪=
૮ સત્તાસ્થાન ૪૬+૪૬૦૮= ૪૬૫૬ ઉદયસત્તાભાંગા
આ રીતે રપના બંધ બંધભાંગા ૧૬ ૩૨+૧૧-૨૩૬૦૦+૨૨+૧૧૮૨+૧૭૬૪+૨૯૦૬
+૧૧૬૪=૭૭૦૪ ઉદયભાંગા સત્તાસ્થાન ૧૯+૮+૧+૨૬+૮+૧૬+૧૬+૧૪+૪=
૧૩૧ સત્તાસ્થાન ૧૫૧૫૩+૯૧+૨૬૯૯૫૬+૪૬૮૦+૭૦૦૮+
૧૧૬૦૮+૪૬૫૬= ૩૦૯૭૨ ઉદયસત્તાભાંગા થયા ૩૦૯૭૨ x ૧૬ બંધભાંગા = ૪૯૫૫પર બંધોદયસત્તાભાંગા થયા ર૫ના બંધના બાદર એકેન્દ્રિય પર્યાપ્તાના બંધભાંગા-૮નું સંવેધ વર્ણન ઉદયસ્થાન ૯ ૨૧,૨૪,૨૫ ૨૬,૨૭,૨૮, ૨૯,૩૦,૩૧ ઉદયભાંગા ૭૭૨૦ સત્તાસ્થાન પાંચ હોય છે ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ ૨૧ના ઉદયે એકેન્દ્રિયના ઉદયભાંગા-૫ સત્તાસ્થાન-૫,૫ .
ઉદયભાંગા ૫ x સત્તાસ્થાન-૫ = ર૫ ઉદયસત્તાભાંગા વિકલેજિયના ઉદયભાંગા-૯ સત્તાસ્થાન-૫,૫
Page #112
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૧૦૩
Sા
ઉદયભાંગા ૯ X સત્તાસ્થાન-૫ = ૪૫ ઉદયસત્તાભાંગા સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૯ સત્તાસ્થાન-૫,૫
ઉદયભાંગા ૯ X સત્તાસ્થાન-૫ = ૪૫ ઉદયસત્તાભાંગા સામાન્ય મનુષ્યના ઉદયભાંગા -૯ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૯ X સત્તાસ્થાન-૪ = ૩૬ ઉદયસત્તાભાંગા આ રીતે પ૯૯૯= ૩ર ઉદયભાંગા પ+૫+૫+૪=
૧૯ સત્તાસ્થાન ર૫+૪૫+૪૫+૩૬= ૧૫૧ ઉદયસત્તભાંગા ૨૪ના ઉદયના એકેન્દ્રિયના ઉદયભાંગા-૧૦સત્તાસ્થાન-૫,૫
ઉદયભાંગા ૧૦ x સત્તાસ્થાન-૫ = ૫૦ ઉદયસત્તાભાંગા વૈક્રિય વાયુકાય ઉદયભાંગા-૧ સત્તાસ્થાન-૩,૩,
ઉદયભાંગા ૧ X સત્તાસ્થાન-૩ = ૩ ઉદયસત્તાભાંગા આ રીતે ૧૦+૧= ૧૧ ઉદયભાંગા
૫+૩= ૮ સત્તાસ્થાન
૫૦+૧૩= ૫૩ ઉદયસત્તાભાંગા રપના ઉદયના એકેન્દ્રિયના ઉદયભાંગા-૪ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૪ x સત્તાસ્થાન-૪ = ૧૬ ઉદયસત્તાભાંગા અવૈક્રિય વાયુકાય ઉદયભાંગા-ર સત્તાસ્થાન-૫,૫
ઉદયભાંગા ૨ x સત્તાસ્થાન-૫ = ૧૦ ઉદયસત્તાભાંગા વૈક્રિય વાયુકાય ઉદયભાંગા -૧ સત્તાસ્થાન-૩,૩
- ઉદયભાંગા ૧ X સત્તાસ્થાન-૩ = ૩ ઉદયસત્તાભાંગા વૈક્રિય તિર્યંચ ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૨,૨
ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન-૨ = ૧૬ ઉદયસત્તાભાંગા વૈક્રિય મનુષ્યનાઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૨,૨
ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન-૨ = ૧૬ ઉદયસત્તાભાંગા આ રીતે ૪+૨+૧+૮+૮ = ૨૩ ઉદયભાંગા
૪૫+૩+૨+૨ = ૧૬ સત્તાસ્થાન , ૧૬+૧૦+૩+૧૬+૧ = ૬૧ ઉદયસત્તાભાંગા ૨૬ના ઉદયે એકેન્દ્રિયના ઉદયભાંગ-૧૦ સત્તાસ્થાન-૪,૪
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૪
કર્મગ્રંથ-૬
ઉદયભાંગા ૧૦ X સત્તાસ્થાન-૪ = ૪૦ ઉદયસત્તાભાંગા અવૈક્રિય વાયુકાય ઉદયભાંગા-ર સત્તાસ્થાન-૫,૫
- ઉદયભાંગા ૨ X સત્તાસ્થાન-૫ = ૧૦ ઉદયસત્તાભાંગા વૈક્રિય વાયુકાય ઉદયભાંગા-૧ સત્તાસ્થાન-૩,૩
ઉદયભાંગા ૧ X સત્તાસ્થાન-૩ = ૩ ઉદયસત્તાભાંગા વિકલેજિયના ઉદયભાંગા-૯ સત્તાસ્થાન-૫,૫
ઉદયભાંગા ૯ X સત્તાસ્થાન-૫ =૪૫ ઉદયસત્તાભાંગા સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૨૮૯ સત્તાસ્થાન-૫,૫
ઉદયભાંગા ૨૮૯ X સત્તાસ્થાન-૫ = ૧૪૪૫ ઉદયસત્તાભાંગા સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૨૮૯ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૨૮૯ X સત્તાસ્થાન-૪ = ૧૧૫૬ ઉદયસત્તાભાંગા આ રીતે ૧૦+૨+૧+૯+૧૮૯+૨૮૯= ૬૦૦ ઉદયભાંગા ૪૫+૩+૫+૫+૪=
૨૬ સત્તાસ્થાન ૪૦+૧૦+૩+૪૫+૧૪૪૫+૧૧૫૬=૨૬૯૯ ઉદયસત્તાભાંગા ૨૭ના ઉદયે એકેન્દ્રિયના ઉદયભાંગા-૬ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૬ X સત્તાસ્થાન-૪ = ૨૪ ઉદયસત્તાભાંગા વૈક્રિયતિર્યંચના ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૨,૨
ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન-૨ = ૧૬ ઉદયસત્તાભાંગા વૈઝિયમનુષ્યના ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૨,૨
ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન-= ૧૬ ઉદયસત્તાભાંગા આ રીતે ૬+૮+૮=
રર ઉદયભાંગા ૪+૨+૨=
૮ સત્તાસ્થાન ૨૪+૧૬+૧૬= પ૬ ઉદયસત્તાભાંગા ૨૮ના ઉદયે વિકલેન્દ્રિયના ઉદયભાંગા-૬ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૬ x સત્તાસ્થાન-૪ = ૨૪ ઉદયસત્તાભાંગા સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૫૭૬
સત્તાસ્થાન-૪,૪ ઉદયભાંગા ૫૭૬ X સત્તાસ્થાન-૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૫૭૬ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા પ૭૬ X સત્તાસ્થાન-૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા
Page #114
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
- ૧૦૫
વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા-૧૬ સત્તાસ્થાન-૨,૨
ઉદયભાંગા ૧૬ x સત્તાસ્થાન-૨ = ૩ર ઉદયસત્તાભાંગા વૈિક્રિય મનુષ્યના ઉદયભાંગા-સત્તાસ્થાન-૨,૨
ઉદયભાંગા ૮ x સત્તાસ્થાન-૨ = ૧૬ ઉદયસત્તાભાંગા આ રીતે ૬-૫૭૬૫૭૬+૧૬+૮ =૧૧૮૨ ઉદયભાંગા ૪+૪+૪+૨+૨=
૧૬ સત્તાસ્થાન ૨૪+૨૩૦૪+૨૩૦૪+૩+૧૬= ૪૬૮૦ ઉદયસત્તાભાંગા ર૯ના ઉદયના વિકસેન્દ્રિયના ઉદયભાંગા-૧૨, સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૧૨ X સત્તાસ્થાન-૪ = ૪૮ ઉદયસત્તાભાંગા સામાન્ય તિર્યંચ ઉદયભાંગા-૧૧૫ર સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૧૧૫રx સત્તાસ્થાન-૪ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા વૈક્રિય તિર્યંચ ઉદયભાંગા ૧૬ સત્તાસ્થાન-૨,૨
- ઉદયભાંગા ૧૬ X સત્તાસ્થાન-ર = ૩ર ઉદયસત્તાભાંગા સામાન્ય મનુષ્યના ઉદયભાંગા પ૭૬ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૫૭૬ X સત્તાસ્થાન-૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા ૮ સત્તાસ્થાન-૨,૨
ઉદયભાંગા ૮ x સત્તાસ્થાન-૨ = ૧૬ ઉદયસત્તાભાંગા દેવતાના ઉદયભાંગા ૮ સત્તાસ્થાન-૨,૨ ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન-૨ = ૧૬ ઉદયસત્તાભાંગા આ રીતે ૧૨+૧૧૫ર+૧૬૫૭૬+૮+૮=૧૭૭૨ ઉદયભાંગા ૪+૪+++૪+૨+૨=
૧૮ સત્તાસ્થાન ૪૮+૪૬૦૮+૩રર૩૦૪+૧૬+૧૬= ૭૦૨૪ ઉદયસત્તાભાંગા ૩૦ના ઉદયના વિકસેન્દ્રિયના ઉદયભાંગા ૧૮ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૧૮ x સત્તાસ્થાન- ૪ = ૭૨ ઉદયસત્તાભાંગા સામાન્ય તિર્યંચ ઉદયભાંગા ૧૭૨૮ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૧૭૨૮X સત્તાસ્થાન-૪ = ૬૯૧૨ ઉદયસત્તાભાંગા વૈક્રિય તિર્યંચ ઉદયભાંગા ૮ સત્તાસ્થાન-૨,૨
ઉદયભાંગા ૮ x સત્તાસ્થાન-૨ = ૧૬ ઉદયસત્તાભાંગા સામાન્ય મનુષ્ય ઉદયભાંગા ૧૧૫ર સત્તાસ્થાન-૪,૪
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૬
કર્મગ્રંથ-૬
ઉદયભાંગા ૧૧૫રx સત્તાસ્થાન-૪ = ૪૬૦૮ઉદયસત્તાભાંગા દેવતાના ઉદયભાંગા ૮ સત્તાસ્થાન-૨,૨ ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન-૨ = ૧૬ આ રીતે ૧૮+૧૭૨૮+૮+૧૧૫ર+<= ૨૯૧૪ ઉદયભાંગા સત્તા ૪+૪+૨+૪ =
૧૬ સત્તા ૭૨૬૯૧૨+૧૬+૪૬૦૮+૧૬= ૧૧૬૨૪ ઉદયસત્તાભાંગા ૩૧ના ઉદયે વિકલેજિયના ઉદયભાંગા -૧૨ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૧૨ x સત્તાસ્થાન-૪ = ૪૮ ઉદયસત્તાભાંગા સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૧૧૫ર સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૧૧૫રx સત્તાસ્થાન-૪ = ૪૬૦૮ઉદયસત્તાભાંગા આ રીતે ૧૨+૧૧૫ર= ૧૧૬૪ ઉદયભાંગા ૪+૪=
૮ સત્તાસ્થાન ૪૮+૪૬૦૮= ૪૬૫૬ ઉદયસત્તાભાંગા ' અત્રે ઉત્તરવૈક્રિય શરીરી દેવાની વિવક્ષા કરેલી નથી તે કારણથી ર૫, ૨૭, ૨૮, ૨૯ના ઉદયભાંગા બાદ કરેલ છે. જો તેની વિવક્ષા કરીએતો ૮+૮+૧૬+૪=૪૦ ઉદયભાંગાને વિષે ૨,૨ સત્તાસ્થાન હોય તેથી ૪૦X૨૦૮૦ ઉદયસત્તાભાંગા થાય.
અપર્યાપ્ત અવસ્થામાં રહેલા દેવતાઓ ભવ પ્રત્યયથી એકેન્દ્રિયપ્રાયોગ્ય પ્રકૃતિઓનો બંધ કરતા નથી
આ રીતે ૩૨+૧૧+૨૩+૮૦૦+૨+૧૧૮૨+૧૭૭૨+૨૯૧૪
- +૧૧૬૪=૭૭૨૦ ઉદયભાંગા ૧૯+૮+૧+૨૬+૮+૧૬+૧૮+૧૬+૮=૧૩પ સત્તાસ્થાન ૧૫૧+૫+૬૧+૨૬૯૯૫૬+૪૬૮૦+૭૦૨૪+૧૧૬૨૪+ ૪૯૫૬= ૩૧૦૦૪ ઉદયસત્તાભાંગા થાય છે.
દેવતાના ૮૦ ઉદયસત્તા ભાંગા અધિક ગણીએ તો ૩૧૦૮૪ ઉદયસત્તા ભાંગા થાય છે.
૩૧૦૦૪૮૮ બંધભાંગા = ૨૪૮૦૩ર બંધોદયસત્તાભાંગા થાય છે. ૩૧૦૮૪૪૮ = ૨૪૮૬૭ર=વિકલ્પ બંધોદયસત્તા ભાંગા થાય છે.
મનુષ્યગતિ પ્રાયોગ્ય
Page #116
--------------------------------------------------------------------------
________________
વિવેચનઃ ભાગ-૧
II
II
૨૫ના બંધે બંધભાંગો ઉદયસ્થાન-૯
૧ ૨૧,૨૪,૨૫, ૨૬,૨૭,૨૮, ૨૯,૩૦,૩૧ - ઉદયભાંગા- ૭૭૦૧ સત્તાસ્થાન-૪, ૨, ૮૮, ૮૬, ૮૦ ૨૧ના ઉદયના એકેન્દ્રિયના ઉદયભાંગા-પ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૫ x સત્તાસ્થાન-૪ = ૨૦ ઉદયસત્તાભાંગા વિકલેજિયના ઉદયભાંગા-૯ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૯ x સત્તાસ્થાન-૪ = ૩૬ ઉદયસત્તાભાંગા સામાન્ય તિર્યંચ ઉદયભાંગા-૯ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૯ x સત્તાસ્થાન-૪ = ૩૬ ઉદયસત્તાભાંગા સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૯ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૯ x સત્તાસ્થાન-૪ = ૩૬ ઉદયસત્તાભાંગા પ૯૯૯= ૩૨ ઉદયભાંગા ૪+૪+૪+૪= ૧૬ સત્તાસ્થાન
૨૦૩૬+૩૬+૩૬= ૧૨૮ ઉદયસત્તાભાંગા એકેન્દ્રિયના ૨૪ના ઉદયના ઉદયભાંગા-૧૦ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૧૦ x સત્તાસ્થાન-૪ = ૪૦ રપના ઉદયના ઉદયભાંગા એકેન્દ્રિયના -૬ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૬ x સત્તાસ્થાન-૪ = ૨૪ ઉદયસત્તાભાંગા વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૨ - ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન- ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૨,૨
ઉદયભાંગા ૮ x સત્તાસ્થાન-૨ = ૧૬ ઉદયસત્તાભાંગા . આરીતે ૬+૮+૮=
૨૨ ઉદયભાંગા -
૪+૨+૨= - - - ૮ સત્તાસ્થાન ૨૪+૧+૧=
પ૬ ઉદયસત્તાભાંગા ર૬ના ઉદયના એકેન્દ્રિયના ઉદયભાંગા -૧૨ સત્તાસ્થાન-૪,૪ *
ઉદયભાંગા ૧૨ x સત્તાસ્થાન- ૪ = ૪૮ ઉદયસત્તાભાંગા વિકલેજિયના ઉદયભાંગા-૯ સત્તાસ્થાન*
ઉદયભાંગા ૯ x સત્તાસ્થાન-૪ = ૩૬ ઉદયસત્તાભાંગા
Page #117
--------------------------------------------------------------------------
________________
१०८
સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૨૮૯ સત્તાસ્થાન-૪,૪ ઉદયભાંગા ૨૮૯ X સત્તા-૪ સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૨૮૯ સત્તાસ્થાન-૪,૪ ઉદયભાંગા ૨૮૯ X સત્તા-૪ ૧૨+૯૧૨૮૯+૨૮૯=
આરીતે
૪+૪+૪+૪=
= ૧૧૫૬ ઉદયસત્તાભાંગા
= ૧૧૫૬ ઉદયસત્તાભાંગા ૫૯૯ ઉદયભાંગા
૪૮+૩૬+૧૧૫૬+૧૧૫૬=
૨૭ના ઉદયના એકેન્દ્રિયના ઉદયભાંગા-૬ સત્તાસ્થાન-૪,૪
૨૩૯૬
સત્તાસ્થાન-૪
સત્તાસ્થાન-ર
ઉદયભાંગા દ X વૈક્રિયતિર્યંચના ઉદયભાંગા -૮ સત્તાસ્થાન-૨,૨ ઉદયભાંગા ८ X વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૨,૨ ઉદયભાંગા ८ X સત્તાસ્થાન-ર = આરીતે
૬+૮+૮= ૨૨
૪+૨+૨= ૮
૨૪+૧૬૧૬=
વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૮સત્તાસ્થાન-૨,૨
કર્મગ્રંથ-૬
૧૬ સત્તાસ્થાન ઉદયસત્તાભાંગા
= ૨૪ ઉદયસત્તામાંગા
= ૧૬ ઉદયસત્તામાંગા
૧૬ ઉદયસત્તાભાંગા
ઉદયભાંગા
સત્તાસ્થાન
સામાન્ય મનુષ્યના ઉદયભાંગા -૫૭૬ સત્તાસ્થાન-૪,૪ ઉદયભાંગા ૫૭૬ X સત્તાસ્થાન-૪
૫૬
૨૮ના ઉદયના વિકલેન્દ્રિયના ઉદયભાંગા-૬ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાગા દ X સત્તાસ્થાન-૪ = ૨૪ ઉદયસત્તાભાંગા સામાન્ય તિર્યંચ ઉદયભાંગા-૫૭૬ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૫૭૬ X
સત્તાસ્થાન-૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા
વૈક્રિય તિર્યંચ ઉદયભાંગા -૧૬ સત્તાસ્થાન-૨,૨
ઉદયસત્તાભાંગા
ઉદયભાંગા ૧૬ X સત્તાસ્થાન- ૨ = ૩૨ ઉદયસત્તામાંગા
= ૨૩૦૪ ઉદયસત્તાભાંગા
ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન-૨ = ૧૬ ઉદયસત્તાભાંગા આરીતે ૬+૫૭૬+૧૬+૫૭૬+૮=
૧૧૮૨ ઉદયભાંગા
8+8+2+8+2=
૧૬ સત્તાસ્થાન
૨૪+૨૩૦૪+૩૨+૨૩૦૪+૧૬=૪૬૮૦ઉદયસત્તામાંગા
Page #118
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૧૦૯
૨૯ના ઉદયના વિકસેન્દ્રિયના ઉદયભાંગા -૧૨ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૧૨ X સત્તાસ્થાન-૪ = ૪૮ ઉદયસત્તાભાંગા સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૧૧૫ર સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૧૧૫૨X સત્તાસ્થાન-૪ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા -૧૬ સત્તાસ્થાન-૨,૨
ઉદયભાંગા ૧૬ x સત્તાસ્થાન-૨ = ૩ર ઉદયસત્તાભાંગા સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૫૭૬ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા પ૭૬ X સત્તા-૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા વૈક્રિયમનુષ્ય ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૨,૨
ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન-૨ = ૧૬ ઉદયસત્તાભાંગા આરીતે ૧૨+૧૧પર+૧૬૫૭૬+૮= ૧૭૬૪ ઉદયભાંગા ૪+૪+૪+૪+૨=
૧૬ સત્તાસ્થાન ૪૮૪૬૦૮+૩રર૩૦૪+૧૬= ૭૦૦૮ ઉદયસત્તાભાંગા ૩૦ના ઉદયનાભાંગી વિકસેન્દ્રિય-૧૮ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૧૮ x સત્તાસ્થાન-૪ = ૭ર ઉદયસત્તાભાંગા સામાન્ય તિર્યંચ ઉદયભાંગા -૧૭૨૮ સત્તાસ્થાન-૪,૪
- ઉદયભાંગા ૧૭૨૮૪ સત્તાસ્થાન-૪ = ૬૯૧૨ ઉદયસત્તાભાંગા વૈક્રીય તિર્યંચ ઉદયભાંગા -૮ સત્તાસ્થાન-૨,૨
ઉદયભાંગા ૮ x સત્તાસ્થાન-૨ = ૧૬ ઉદયસત્તાભાંગા સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૧૧૫ર સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૧૧૫રx સત્તાસ્થાન-૪ =૪૬૦૮ ઉદયસત્તાભાંગા આરીતે ૧૮+૧૭૨૮+૮+૧૧૫ર ર૯૦૬ ઉદયભાંગા ૪+૪+++૪=
૧૪ સત્તાસ્થાન ૭ર+૬૯૧૨+૧૬+૪૬૦૮= ૧૧૬૦૮ ઉદયસત્તાભાંગા ૩૧ના ઉદયના વિકસેન્દ્રિયના ઉદયભાંગા-૧૨ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૧૨ x તાસ્થાન-૪ = ૪૮ ઉદયસત્તાભાંગા સામાન્ય તિર્યંચ ઉદયભાંગા-૧૧પર સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૧૧પરx સત્તાસ્થાન-૪=૪૬૦૮ ઉદયસત્તાભાંગા આરીતે ૧૨+૧૧૫ર=
૧૧૬૪ ઉદયભાંગા
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૦
કર્મગ્રંથ-૬
૪+૪=
૪૮+૪૬૦૮= આ રીતે ૨૫ના બંધે
૮ સત્તાસ્થાન ૪૬૫૬ ઉદયસત્તાભાંગા * બંધમાંગો
ઉદયભાંગા ૩૨+૧૦++રસ્પ૯૯રર+૧૧૮૨+૧૭૬૪૨૯૦૬+૧૧૬૪
= ૭૭૦૧ ઉદયસત્તાભાંગા ૧૬+૪+૮ +૧૬+૮+૧૬ +૧૬+૧૪૮ ૧૦૬ સત્તાસ્થાન ૧૨૮+ ૪૦ + ૫૬+ ૨૩૯૬+ ૫૬ +૪૬૮૦ + ૭૦૦૮+ ૧૧૬૦૮+૪૫૬ = ૩૦૬૨૮ ઉદયસત્તાભાંગા
ઉદયસત્તાભાંગા બંધભાંગો બંધોદયસત્તાભાંગા
૩૦૬૨૮ x ૧ ૩૦૬૨૮ આરીતે રપના બંધે
૪૯૫ પપર - + ૨૪૮ ૦૩ર
+ ૩૦ ૬૨૮
કુલ ૭૭૪૨૧૨ બંધોદયસત્તાભાંગા થયા ૩) બંધસ્થાન- ૩ - ર૬ના બધે સંવેધ ભાગાઓનું વર્ણન બંધમાંગા ઉદયસ્થાન
૧૬ - ૯ ૨૧,૨૪,ર૫ ૨૬,૨૭,૨૮, ૨૯,૩૦,૩૧ ઉદયભાંગા
ઉદયભાંગા ૭૭૨૦ અથવા ૭૭૬૦ સત્તાસ્થાન
૫,૫ ૨,૮૮,૮૬,૮૦,૭૮ ૨૧ના ઉદયના એકેજિયના ઉદયભાંગા-પ સત્તાસ્થાન-૫,૫
ઉદય ૫ X સત્તા પગરપ વિકલેજિયના ઉદયભાંગા-૯ સત્તા-૫,૫
- ઉદય ૯ X સત્તા પ=૪૫ સામાન્ય તિર્યંચ ઉદયભાંગા-૯ સત્તાસ્થાન-૫,૫
ઉદય ૯ x સત્તા પ=૪૫
Page #120
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
( ૧૧૧
સામાન્ય મનુષ્ય ઉદયભાંગા-૯ સત્તાસ્થાન-૪,૪
ઉદય ૯ X સત્તા ૪=૩૬ આ રીતે પ+૯+૯+૯= ૩૨ ઉદયભાંગા
પ+૫૫+૪ ૧૯ સત્તાસ્થાન
૨૫+૪૫+૪૫+૩૬ ૧૫૧ ઉદયસત્તાભાંગા ૨૪ના ઉદયના એકેન્દ્રિયના ઉદયભાંગા-૧૦ સત્તાસ્થાન-૫,૫
– ઉદય ૧૦ x સત્તા પ= ૫૦ વૈક્રિય વાયુકાય ઉદયભાંગા-૧ સત્તાસ્થાન-૩,૩
ઉદય ૧ X સત્તા ૩= ૩ આરીતે ૧૦+૧=૧૧ ઉદયભાંગા
૫= ૮ સત્તાસ્થાન
૫૦+૧૩= પ૩ ઉદયસત્તાભાંગા રપના ઉદયના એકેન્દ્રિયના ઉદયભાંગા-૪, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૪ x સત્તા ૪=૧૬ વૈક્રિય વાયુકાય ઉદયભાંગા-૧, સત્તાસ્થાન-૩,૩
ઉદય ૧ X સત્તા ૩= ૩ અલૈક્રિયવાયુકાય ઉદયભાંગા-૨, સત્તાસ્થાન-૫,૫
ઉદય ૨ x સત્તા પ=૧૦ વૈક્રિય તિર્યંચ ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮ X સત્તા ર=૧૬ વૈક્રિય મનુષ્ય ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
- ઉદય ૮ X સત્તા ૨=૧૬ " આરીતે ૪+૧+૨+૮+૮= ૨૩ ઉદયભાંગા
૪+૩+૫+૨+૨= ૧૬ સત્તાસ્થાન
૧૬+૩+૧૦+૧૬+૧૬= ૬૧ ઉદયસત્તાભાંગા ૨૬ના ઉદયના એકેન્દ્રિયના ઉદયભાંગા-૧૦, સત્તાસ્થાન-૪,૪
- ઉદય ૧૦ x સત્તા ૪=૪૦ વૈક્રિય વાયુકાય ઉદયભાંગા-૧, સત્તાસ્થાન-૩,૩
ઉદય ૧ X સત્તા ૩= ૩
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૨
અવૈક્રિય વાયુકાય ઉદયભાંગા-૨,સત્તાસ્થાન-૫,૫
ઉદય ૨ વિકલેન્દ્રિયના ઉદયભાંગા-૯, સત્તાસ્થાન-૫,૫
સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૨૮૯, સત્તાસ્થાન-૫,૫
ઉદય ૯ X સત્તા પ= ૪૫
સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૨૮૯, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૨૮૯ X સત્તા ૫=૧૪૪૫
ઉદય ૮
ઉદય ૨૮૯ X સત્તા ૪=૧૧૫ર
આરીતે
૧૦+૧+૨+૯+૨૮૯+૨૮૯= ૬૦૦ ઉદયભાંગા સત્તાસ્થાન ૪+૩+૫+૫+૫+૪=
૨૬ સત્તાસ્થાન
૪૦+૩+૧૦+૪૫+૧૪૪૫+૧૧૫૬= ૨૬૯૯ ઉદયસત્તાભાંગા ૨૭ના ઉદયના એકેન્દ્રિયના ઉદયભાંગા-૬ સત્તાસ્થાન-૪,૪
ઉદય દ
વૈક્રિય તિર્યંચ ઉદયભાંગા-૬, સત્તાસ્થાન-૨,૨
વૈક્રિય મનુષ્ય ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
આરીતે 6+ረ+ረ
૪+૨+૨=
૨૪+૧૬+૧૬=
ઉદય ૮
૨૨
८
૫૬
૨૮ના ઉદયના વિકલેન્દ્રિય ઉદયભાંગા-૬,
સામાન્ય તિર્યંચ ઉદયભાંગા-૫૭૬, સત્તાસ્થાન-૪,૪
કર્મગ્રંથ-દ
X સત્તા ૫=૧૦
વૈક્રિય તિર્યંચ ઉદયભાંગા-૧૬, સત્તાસ્થાન-૨,૨
:
X સત્તા ૪= ૨૪
સામાન્ય મનુષ્ય ઉદયભાંગા-૫૭૬, સત્તાસ્થાન-૪,૪
વૈક્રિય મનુષ્ય ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
X સત્તા ૨= ૧૬
X સત્તા ૨= ૧૬
ઉદયભાંગા
સત્તાસ્થાન
ઉદયસત્તાભાંગા
સત્તાસ્થાન-૪,૪
ઉદય ૬ X સત્તા ૪= ૨૪
ઉદય ૫૭૬ X સત્તા ૪=૨૩૦૪
ઉદય ૧૬ X સત્તા ૨= ૩૨
ઉદય ૫૭૬ X સત્તા ૪૨૩૦૪
Page #122
--------------------------------------------------------------------------
________________
વિવેચનઃ ભાગ-૧
૧૧૩
ઉદય ૮ X સત્તા ૨ =૧૬ આરીતે ૬૫૭૬+૧૬૫૭૬+૮= ૧૧૮૨ ઉદયભાંગા ૪+૪+૨+૪+૨=
૧૬ સત્તાસ્થાન ૨૪+૨૩૦૪+૩+૨૩૦૪+૧૬=૪૬૮૦ ઉદયસત્તાભાંગા ૨૯ના ઉદયના એકેન્દ્રિયના ઉદયભાંગા-૧૨, સત્તાસ્થાન-૪,૪
- ઉદય ૧૨ X સત્તા ૪=૪૮ સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૧૧૫ર, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૧૫ર સત્તા ૪=૪૬૦૮ વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા-૧૬, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૧૬ X સત્તા ર= ૩ર સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૫૭૬, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૫૭૬ X સત્તા ૪= ૨૩૦૪ વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮ X સત્તા ર= ૧૬ દેવતાના ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૨,૨ ઉદય ૮ X સત્તા ર= ૧૬ આરીતે ૧૨+૧૧પર+૧૬૫૭૬+૮+૮= ૧૭૭૨ ઉદયભાંગા ૪+૪+૨+૪+૨+૨=
૧૮ સત્તાસ્થાન - ૪૮+૪૬૦૮૩ર-ર૩૦૪+૧૬+૧૬= ૭૦૨૪ ઉદયસત્તાભાંગા ૩૦ના ઉદયના વિકસેન્દ્રિયના ઉદયભાંગા-૧૮, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૮ X સત્તા ૪= ૭ર સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૧૭૨૮, સત્તાસ્થાન-૪,૪
- ઉદય ૧૭૨૮૪ સત્તા ૪=૯૯૧૨ વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮ X સત્તા ર= ૧૬ સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૧૧૫ર, સત્તાસ્થાન-૪,૪
- ઉદય ૧૧૫રx સત્તા ૪=૪૬૦૮ દેવતાના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮ X સત્તા ૨૦ ૧૬ આરીતે ૧૮+૧૭૨૮+૮+૧૧૫ર+<= ૨૯૧૪ ઉદયભાંગા સત્તાસ્થાન ૪+૪+૪+૪+૨= - ૧૬ સત્તાસ્થાન ઉદયસત્તાભાંગા ૭૫+૬૯૧૨+૧૬+૪૬૦૮+૧૬=૧૧૬૨૪ ઉદયસત્તાભાંગા
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૪
કર્મગ્રંથ-૬
૩૧ના ઉદયના વિકલેજિયના ઉદયભાંગા-૧૨, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૨ X સત્તા ૪= ૪૮ સામાન્ય તિર્યંચ ઉદયભાંગા-૧૧૫ર, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૧૫રx સત્તા ૪=૪૬૦૮ આ રીતે ૧૨+૧૧૫ર= ૧૧૬૪ ઉદયભાંગા ૪+૪=
૮ સત્તાસ્થાન '૪૮+૪૬૦૮= ૪૬૫૬ ઉદયસત્તાભાંગા આ રીતે ૨૬ના બંધે બંધભાંગા ઉદયસ્થાન
૧૬ , ૯ ૩ ૨ + ૧ ૧ + ૨ ૩ + ૬ ૦ ૦ + ૨ ૨ + ૧ ૧ ૮ ૨ + ૧ ૭ ૭ ૨ ૨૯૧૪ + ૧૧૬૪=૭૭૨ ઉદયભાંગા
૧૯૮+૧૬૨૬+૮+૧૬+૧૮+૧૬+૮= ૧૩પ સત્તાસ્થાન
૧૫૧૫૩+૬૧૨૬૯૯૫૬+૪૬૮૦-૭૦૨૪+૧૧૬૨૪+ ૪૬૫૬=૩૧૦૦૪ ઉદયસત્તાભાંગા
દેવતાને ઉતરવૈક્રિય શરીરની વિવિક્ષા કરીએતો ર૫,૨૭,૨૮,૨૯તેના અનુક્રમે ૮+૮+૧૬+૮= ૪૦ ઉદયભાંગા અધિક થાય છે. તે દરેકમાં ૨,૨ સત્તાસ્થાન હોવાથી ૪૦X૨ = ૮૦ ઉદયસત્તા ભાંગા થાય છે.
૭૭૨૦ + ૪૦ = ૭૭૬૦ ઉદયભાંગા થાય
૧૩૫+ = ૧૩૭ સત્તાસ્થાન ૩૧૦૦૪+ ૮ = ૩૧૦૮૪ ઉદય સત્તા ભાંગા થાય ૩૧૦૦૪૪૧૬ બંધમાંગા =૪૯૬૦૬૪ બંધોદય સત્તાભાંગા '
અથવા ૩૧૦૮૪૪ ૧૬ = ૪૯૭૩૪૪ બંધોદય સત્તાભાંગા ૪) બંધસ્થાન ૪ દેવગતિ પ્રાયોગ્ય ૨૮ના બંધે સંવેધ ભાંગાઓનું વર્ણન દેવગતિ પ્રાયોગ્ય ૨૮ પ્રકૃતિના બંધભાંગા-૮ ઉદયસ્થાન-૮
૨૧,૨૫,૨૬, ૨૭,૨૮,૨૯, ૩૦, ૩૧
ઉદયભાંગા ૭૬૦૨ , સત્તાસ્થાન
૨, ૯૨, ૮૮
Page #124
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૧ના ઉદયે સામાન્ય તિર્યંચ ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮
સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮
૨૫ના ઉદયે વૈક્રિય તિર્યંચ ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮
.
વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા-૧૬, સત્તાસ્થાન-૨,૨
૧૧૫
× સત્તા ર= ૧૬
વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૯, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૯ આહારક મનુષ્યના ઉદયભાંગા-૨, સત્તાસ્થાન-૧,૧ · ઉદય ૨
X સત્તા ૨= ૧૬
વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮ આહારક મનુષ્યના ઉદયભાંગા-૧, સત્તાસ્થાન-૧
ઉદય ૧ X સત્તા ૧= ૧ ૨૬ના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૨૮૮સત્તાસ્થાન-૨,૨ ઉદય ૨૮૮ X સત્તા ૨= ૫૭૬
સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૨૮૮ સત્તાસ્થાન-૨,૨ ઉદય ૨૮૮ X સત્તા ૨= ૫૭૬ ૨૭ના ઉદયના વૈક્રિય તિર્યંચ ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૨,૨ ઉદય ૮
X સત્તા ર= ૧૬
વૈક્રિય મનુષ્ય ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮ X સત્તા ૨= ૧૬ આહારક મનુષ્ય ઉદયભાંગા-૧, સત્તાસ્થાન-૧ ઉદય ૧ X સત્તા ૧= ૧ ૨૮ના ઉદયના સામાન્યતિર્યંચના ઉદયભાંગા-૫૭૬, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૫૭૬ X સત્તા ૨= ૧૧૫ર
૪ સત્તા ર= ૧૬
X સત્તા ૨= ૧૬
ઉદય ૧૬ X સત્તા ૨= ૩૨ સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૫૭૬, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૫૭૬ X સત્તા ૨= ૧૧૫ર
X સત્તા ૨= ૧૮
X સત્તા ૧= ૨
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૬
૨૯ના ઉદયના સામાન્યતિર્યંચના ઉદયભાંગા-૧૧૫ર સત્તાસ્થાન-૨,૨
વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા-૧૬ સત્તાસ્થાન-૨,૨
ઉદય ૧૧૫રX સત્તા ૨= ૨૩૦૪
કર્મગ્રંથ-દ
ઉદય ૧૬ X સત્તા ૨= ૩૨
સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૫૭૬ સત્તાસ્થાન-૨,૨ ઉદય ૫૭૬ X સત્તા ૨= ૧૧૫૨
વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૯ સત્તાસ્થાન-૨,૨
ઉદય ૯ આહારક મનુષ્ય ઉદયભાંગા-ર સત્તાસ્થાન-૧,૧
X સત્તા ૧=૨
ઉદય ૨ ૩૦ના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૫૭૬ સત્તાસ્થાન-૨,૨ ઉદય ૫૭૬ X સત્તા ૨=૧૧૫૨ સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૧૧૫ર સત્તાસ્થાન-૩,૩ (૯૨,૮૮,૮૬) ઉદય ૧૧૫૨X સત્તા ૩= ૩૪૫૬
વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૧ સત્તાસ્થાન-૨,૨
વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮ X સત્તા ર= ૧૬ સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૧૧૫ર સત્તાસ્થાન-૩,૩ ઉદય ૧૧૫૨X સત્તા ૩=૩૪૫૬
૧૮૬૫૩ ઉદયસત્તામાંગા થયા
X સત્તા ૨= ૧૮
ઉદય ૧ X સત્તા ર= ૨
આહારક મનુષ્યના ઉદયભાંગા-૧ સત્તાસ્થાન-૧
ઉદય ૧ * સત્તા ૧= ૧ ૩૧ના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયભાંગા-૧૧પર સત્તાસ્થાન-૩,૩ ઉદય ૧૧૫૨૪ સત્તા ૩=૩૪૫૬
આ રીતે દેવગતિપ્રાયોગ્ય ૨૮ના બંધે બંધભાંગા ૮ ઉદયસ્થાન ૮ ઉદયભાંગા=૧૬+૧૭૫૭૬+૧૦+૧૧૭૯+૧૭૫૫+૨૮૯૦+૧૧૫ર=૭૬૦ર
૪+૫+૪+૫+૯+૯+૧૩+૩= પર સત્તાસ્થાન
૩૨+૩૩+૧૧૫૨-૩૩+૨૩૫૬+૩૫૦૮+૮૦૮૩+૩૪૫૬=
Page #126
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
બંધભાંગા
૧૮૬૫૩ ૪ ८ = ૧૪૯૨૨૪ બંધોદય સત્તાભાંગા થયા નરકગતિ પ્રાયોગ્ય ૨૮ના ઉદયે બંધભાંગા-૧ ઉદયસ્થાન-૬ (૨૫,૨૭,૨૮, ૨૯,૩૦,૩૧) ઉદયભાંગા સત્તાસ્થાન
૩૫૪૪
(૯૨,૮૮,૮૬,૮૯)
૪,૪ ૨૫ના ઉદયે વૈક્રિયતિર્યંચના ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮
વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮
આરીતે ૨૫ના ઉદયના ૮+૮= ૧૬
૪
૨+૨=
૧૬+૧૬=
વૈક્રિયમનુષ્યના ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૨,૨
આ રીતે ૮+૮=
૨+૨=
૩ર
૨૭ના ઉદયે વૈક્રિયતિર્યંચના ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮
૧૬
૧૬+૮=
૨+૨=
ઉદય ૮
૨૪
૪
૩૨+૧૬= ૪૮
વૈક્રીય મનુષ્યના ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૨,૨
આ રીતે
૧૧૭
X સત્તા ૨= ૧૬
X સત્તા ૨= ૧૬ ઉદયભાંગા
૪
સત્તાસ્થાન
૧૯+૧૬=
૩ર
ઉદયસત્તાભાંગા
૨૮ના ઉદયના વૈક્રિયતિર્યંચના ઉદયભાંગા-૧૬ સત્તાસ્થાન-૨,૨
X સત્તા ૨= ૧૬
ઉદયભાંગા
સત્તાસ્થાન
ઉદયસત્તાભાંગા
X સત્તા ૨= ૧૬
ઉદય ૧૬ X સત્તા ૨= ૩૨
ઉદય ટ X સત્તા ૨=૧૬ ઉદયભાંગા
સત્તાસ્થાન
ઉદયસત્તાભાંગા
ર૯ના ઉદયે વૈક્રિયતિર્યંચના ઉદયભાંગા-૧૬ સત્તાસ્થાન-૨,૨
વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૨
ઉદય ૧૬ X સત્તા ૨= ૩૨
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૮
આ રીતે ૧૬+૮=
૨+૨=
ઉદય ૮
૨૪
૪
૩૨+૧૬= ૪૮ ઉદયસત્તાભાંગા ૩૦ના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયભાંગા-૧૧૫ર સત્તાસ્થાન-૩,૩
થયા
સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૧૧૫ર સત્તાસ્થાન-૪,૪
વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૨,૨
આ રીતે
૩+૪+૨=
૪+૪+૪+૪+૯+૩=
ઉદયભાંગા
સત્તાસ્થાન
ઉદય ૧૧૫૨X સત્તા ૩= ૩૪૫૬
૧૧૫૨+૧૧૫૨+૮=
X સત્તા ૨= ૧૬
ઉદય ૧૧૫૨૪ સત્તા ૪=૪૬૦૮
ઉદય ટ X સત્તા ૨= ૧૬ ૨૩૧૨ ઉદયભાંગા
૯ સત્તાસ્થાન
૩૪૫૬+૪૬૦૮+૧૬= ૮૦૮૦ ઉદયસત્તાભર્ભાગા ૩૧ના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયભાંગા-૧૧૫ર સત્તાસ્થાન-૩,૩
ઉદય ૧૧૫૨૪ સત્તા ૩= ૩૪૫૬ આરીતે ૧૬+૧૬+૨૪+૪+૩૧૨+૧૧પર= ૩૫૪૪ ઉદયભાંગા
૨૮ સત્તાસ્થાન
૩૨+૩૨+૪૮+૪૮+૮૦૮૦+૩૪૫૬=૧૧૬૯૬ ઉદયસત્તામાંગા
કર્મગ્રંથ-દ
બંધોભાંગા
૧૧૬૯૬ X ૧ = ૧૧૬૯૬ બંધોદય સત્તાભાંગા ૧૪૯૨૨૪ દેવગતિ પ્રાયોગ્યના બંધોદય સત્તામાંગા
૧૧૬૯૬ નરકગતિ પ્રાયોગ્ય બંધોદય સત્તાભાંગા થયા ૧૬૦૯૨૦ ૨૮ના બંધના બંધોદય સત્તાભાંગા થયા
૫) ર૯ના બંધના સંવેધભાંગાઓનું વર્ણન વિકલેન્દ્રિય પ્રાયોગ્ય ર૯ના બંધના બંધભાંગા-૨૪ ઉદયસ્થાન- ૯.
૨૧,૨૪,૨૫
ઉદયભાંગા- ૭૭૦૪
સત્તાસ્થાન-૫,
૯૨,૮૮,૮૬,૮૦,૭૮,
૨૬,૨૭,૨૮,
૨૯,૩૦,૩૧
Page #128
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૧ના ઉદયે એકેન્દ્રિયના ઉદયભાંગા-૫ સત્તાસ્થાન-૫,૫
ઉદય પ
વિકલેન્દ્રિયના ઉદયભાંગા-૯ સત્તાસ્થાન-૫,૫
ઉદય ૯
સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૯ સત્તાસ્થાન-૫,૫
ઉદય ૯
સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૯ સત્તાસ્થાન-૪,૪
ઉદય ૯
આરીતે
=2+2+2+h
૫+૫+૫+૪=
૨૫૪૫+૪૫+૩૬=
૩૨
૧૯
૧૫૧
૨૪ના ઉદયના એકેન્દ્રિયના ઉદયભાંગા-૧૦ સત્તાસ્થાન-૫,૫
વૈક્રિય વાયુકાયના ઉદયભાંગા-૧ સત્તાસ્થાન-૩,૩
ઉદય ૧
આ રીતે
૧૧
૧૦+૧=
૫+૩=
=8+oh
વૈક્રિય વાયુકાયના ઉદયભાંગા-૧ સત્તાસ્થાન-૩,૩
ઉદય ૧ અવૈક્રિય વાયુકાયના ઉદયભાંગા-૨ સત્તાસ્થાન-૫,૫
ઉદય ૨
વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮
X સત્તા પ= ૨૫
ઉદય ૧૦ X સત્તા પ= ૫૦
વૈક્રિયમનુષ્યના ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૨,૨
X સત્તા ૫= ૪૫
૫૩
૨૫ના ઉદયના એકેન્દ્રિયના ઉદયભાંગા-૪ સત્તાસ્થાન-૪,૪
ઉદય ૪
ઉદય ૮
X સત્તા પ= ૪૫
X સત્તા ૪= ૩૬
ઉદયભાંગા
સત્તાસ્થાન
ઉદયસત્તાભાંગા
૧૧૯
X સત્તા ૩= ૩
ઉદયભાંગા
સત્તાસ્થાન ઉદયસત્તામાંગા
X સત્તા ૪= ૧૬
* સત્તા ૩= ૩
X સત્તા પ= ૧૦
X સત્તા ૨= ૧૬
* સત્તા ર= ૧૬
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૦
કર્મગ્રંથ-૬
આરીતે ૪+૧+૨+૮+૮= ૨૩ ઉદયભાંગા ૪+૩+૫+૨+૨=
૧૬ સત્તાસ્થાન ૧૬+૩+૧૦+૧૬+૧૬= ૬૧ ઉદયસત્તાભાંગા ૨૬ના ઉદયના એકેન્દ્રિયના ઉદયભાંગા-૧૦ સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૦ X સત્તા ૪= ૪૦ વૈક્રિય વાયુકાયના ઉદયભાંગા-૧ સત્તાસ્થાન-૩,૩
- ઉદય ૧ X સત્તા ૩= ૩. અક્રિય વાયુકાયના ઉદયભાંગા-સત્તાસ્થાન-૫,૫
ઉદય ૨ X સત્તા પ= ૧૦ વિકલેજિયના ઉદયભાંગા-૯ સત્તાસ્થાન-૫,૫
ઉદય ૯ X સત્તા પર ૪૫ સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૨૮૯ સત્તાસ્થાન-૫,૫
ઉદય ૨૮૯ X સત્તા પ= ૧૪૪૫ સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૨૮૯ સત્તાસ્થાન-૪,૪
ઉદય ૨૮૯ X સત્તા ૪= ૧૧૫૬ આરીતે ૧૦+૧+૨+૯+૨૮૯+૨૮૯= ૬૦૦ ઉદયભાંગા
૨૬ સત્તાસ્થાન ૪૦+૩+૧૦+૪૫+૧૪૪૫+૧૧૫૬ ૨૬૯૯ ઉદયસત્તાભાંગા ૨૭ના ઉદયે એકેન્દ્રિયના ઉદયભાંગા-૬ સત્તાસ્થાન-૪,૪
ઉદય ૬ X સત્તા ૪= ૨૪ વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮ X સત્તા ર= ૧૬ વૈક્રિય મનુષ્યના ઉદયભાગ-૮ સત્તાસ્થાન-ર
- ઉદય ૮ X સત્તા ૨૦ ૧૬ આ રીતે ૬+૮+૮= રર ઉદયભાંગા
૪+૨+૨= ૮ સત્તાસ્થાન
૨૪+૧૬+૧૬= પ૬ ઉદયસત્તાભાંગા ૨૮ના ઉદયે વિકલેજિયના ઉદયભાંગા-૬ સત્તાસ્થાન-૪,૪
ઉદય ૬ X સત્તા ૪= ૨૪
૪+૩+૫+૫+૫+૪=
Page #130
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૧૨૧
સામાન્ય તિર્યંચના ઉદયભાંગા૫૭૬ સત્તાસ્થાન-૪,૪
ઉદય ૫૭૬ X સત્તા ૪= ૨૩૦૪ વૈક્રિયતિર્યંચના ઉદયભાંગા-૧૬, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૧૬ X સત્તા ર= ૩૨ સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-પ૭૬, સત્તાસ્થાન-૪,૪
ઉદય પ૭૬ x સત્તા ૪=૩૦૪ વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
- ઉદય ૮ X સત્તા ર= ૧૬ આરીએ૬૫૭૬+૧૬૫૭૬+૮= ૧૧૮૨ ઉદયભાંગા ૪+૪+૪+૪+૨=
૧૬ સત્તાસ્થાન - ૨૪+૨૩૦૪+૩+૨૩૦૪+૧૬=૪૬૮૦ ઉદયસત્તાભાંગા ૨૯ના ઉદયે વિકસેન્દ્રિયના ઉદયભાંગા-૧૨, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૨ x સત્તા ૪= ૪૮ સામાન્ય તિર્યંચના ઉદયભાંગા૧૧૫૨, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૧૫રx સત્તા ૪=૪૬૦૮ વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા-૧૬, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૧૬ x સત્તા ર= ૩ર સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૫૭૬, સત્તાસ્થાન-૪,૪
ઉદય પ૭૬ x સત્તા = ૨૩૦૪ વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮ X સત્તા ર= ૧૬ આરીતે ૧૨+૧૧૫+૧૬મ્પ૭૬+૮= ૧૭૬૪ ઉદયભાંગા ૪+૪+૨+૪+૨=
૧૬ સત્તાસ્થાન ૪૮+૪૬૦૮+૩+૨૩૦૪+૧૯=૭૦૦૮ ઉદયસત્તાભાંગા ૩૦ના ઉદયે વિકસેન્દ્રિયના ઉદયભાંગા-૧૮, સત્તાસ્થાન-૪,૪
- ઉદય ૧૮ x સત્તા ૪= ૭ર સામાન્ય તિર્યંચ ઉદયભાંગા-૧૭૨૮, સત્તાસ્થાન-૪૨૪
ઉદય ૧૭૨૮ સત્તા ૪=૯૯૧૨
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૨
કર્મગ્રંથ-૬
૪+૪+૨+૪=
વૈક્રિય તિર્યંચ ઉદયભાંગા-૮, સત્તાસ્થાન ૨,૨
ઉદય ૮ X સત્તા ર= ૧૬ સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૧૧૫ર, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૧૫રx સત્તા ૪=૪૬૦૮ આ રીતે ૧૮+૧૭ર૮+૮+૧૧૫ર= ર૯૦૬ ઉદયભાંગા
૧૪ સત્તાસ્થાન ૭ર૬૯૧૨+૧૬+૪૬૦૮=૧૧૬૦૮ઉદયસત્તાભાંગા ૩૧ના ઉદયે વિકલેજિયના ઉદયભાંગા-૧૨, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૨ X સત્તા ૪=૪૮ સામાન્ય તિર્યંચ ઉદયભાંગા-૧૧૫ર, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૧૫રx સત્તા ૪=૪૬૦૮ આ રીતે ૧૨+૧૧૫ર= ૧૧૬૪ ઉદયભાંગા ૪+૪=
૮ સત્તાસ્થાન ૪૮+૪૬૦૮= ૪૬૫૬ ઉદયસત્તાભાંગા આરીતે ૩૨+૧૧+૨૩+ ૬૦૦+૨ ૨+૧૧૮૨+૧ ૭૬૪+ ૨૯૦૬+ ૧૧૬૪=૭૭૦૪ ઉદયભાંગા થયા
૧૯+૮+૧૬૨૬+૮+૧૬+૧૬+૧૪+૪=૧૩૧ સત્તાસ્થાન
૧૫૧+૫૩+૧+૨૬૯૯૫૬+૪૬૮૦+૭૦૦૮+૧૧૬૦૮+ ૪૬૫૬=૩૦૯૭૨ ઉદયસત્તાભાંગા થયા
બંધભાંગા ૩૦૯૭૨ x ૨૪ = ૭૪૩૩૨૮ બંધોદયસત્તાભાંગા થયા
પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ર૯ના બંધના બંધભાંગા ૪૬૦૮ ઉદયસ્થાન- ૯ ૨૧,૨૪,૨૫, ૨૬,૨૭,૨૮, ૨૯,૩૦,૩૧ ઉદયભાંગા- ૭૭૩૭
સત્તાસ્થાન- ૫,૫ ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ ૨૧ના ઉદયે એકેન્દ્રિયના ઉદયભાંગા-૫, સત્તાસ્થાન-૫,૫
ઉદય ૫ X સત્તા પ= ૨૫ વિકલેજિયના ઉદયભાંગા-૯, સત્તાસ્થાન-૫,૫
Page #132
--------------------------------------------------------------------------
________________
વિવેચનઃ ભાગ-૧
ઉદય ૯ X સત્તા પ= ૪૫ સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૯, સત્તાસ્થાન-૫,૫
ઉદય ૯ X સત્તા પ= ૪૫ સામાન્ય મનુષ્યના ઉદયભાંગા, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૯ x સત્તા ૪= ૩૬ દેવતાના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨.
ઉદય ૮_x સત્તા ૨૦ ૧૬ નારકીના ઉદયભાંગા-૧, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૧ X સત્તા ર= ૨. આરીતે પ+૯+૯+૯+૮+૧= ૪૧ ઉદયભાંગા ૫૫૫+૪+૨+૨=
૨૩ સત્તાસ્થાન ૨૫+૪૫+૫+૩+૧+૨= ૧૬૯ ઉદયસત્તાભાંગા ૨૪ના ઉદયના એકેન્દ્રિયના ઉદયભાંગા-૧૦, સત્તાસ્થાન-૫,૫
- ઉદય ૧૦ x સત્તા પ= ૫૦ વૈક્રિય વાયુકાય ઉદયભાંગા-૧, સત્તાસ્થાન-૩,૩
ઉદય ૧ x સત્તા ૩૩ આ રીતે ૧૦+૧=
૧૧ ઉદયભાગા પ+૩=
૮ સત્તાસ્થાન ૫૦+૩=
પ૩ ઉદયસત્તાભાંગા રપના ઉદયે એકેન્દ્રિયના ઉદયભાંગા-૪, સત્તાસ્થાન-૪,૪
X સત્તા ૪- ૧૬
X સત્તા ૩= ૩
વૈક્રિય વાયુકાય ઉદયભાંગા-૧, સત્તાસ્થાન-૩,૩
ઉદય ૧ અલૈક્રિય વાયુકાય ઉદયભાંગા-૨, સત્તાસ્થાન-૫,૫
ઉદય ર વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮ વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૮,સત્તાસ્થાન-૨,૨
x સત્તા પ= ૧૦
x સત્તા = ૧૬
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૪
કર્મગ્રંથ-૬
ઉદય ૮ X સત્તા ર= ૧૬ દેવતાના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨ ઉદય ૮ X સત્તા ર= ૧૬ નારકીના ઉદયભાંગા-૧, સત્તાસ્થાન-૨,૨ ઉદય ૧ X સત્તા = ૨ આરીતે ૪+૧+૨+૮+૮+૮+૧= ૩ર ઉદયભાંગા
૪+૩+૫+ ૨+૨+૨= ૨૦ સત્તાસ્થાન
૧૬+૩+૧+૧૬+૧૬+૧+૨= ૭૯ ઉદયસત્તાભાંગા ૨૬ના ઉદયે એકેન્દ્રિયના ઉદયભાંગા-૧૦, સત્તાસ્થાન-૪,૪
X સત્તા ૪= ૪૦ વૈક્રિય વાયુકાયના ઉદયભાંગા-૧, સત્તાસ્થાન-૩
ઉદય ૧ X સત્તા ૩= ૩ અવૈક્રિય વાયુકાયના ઉદયભાંગા-૨, સત્તાસ્થાન-૫,૫
ઉદય ૨ x સત્તા પ= ૧૦ વિકલેન્દ્રિયના ઉદયભાંગા-૯, સત્તાસ્થાન-૫૫ .
ઉદય ૯ X સત્તા પ= ૪૫ સામાન્ય તિર્યંચના ઉદયભાંગાના-૨૮૯, સત્તાસ્થાન-૫,૫
- ઉદય ૨૮૯ X સત્તા પ= ૧૪૪૫ સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૨૮૯, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૨૮૯ X સત્તા ૪=૧૧૫૬ આ રીતે ૧૦+૧+૨+૯+૨૮૯૨૮૯= ૬૦૦ ઉદયભાંગા ૪૩મ્પમ્પમ્પ+૪=
૨૬ સત્તાસ્થાન ૪૦+૩+૧૦+૪૫+૧૪૪૫+૧૧૫૬=૨૬૯૯ ઉદયસત્તાભાંગા ૨૭ના ઉદયે એકેજિયના ઉદયભાંગા-૬, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૬ X સત્તા ૪= ૨૪ વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮ X સત્તા ર= ૧૬ વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
-
ઉદય ૮ X સત્તા ર= ૧૬ દેવતાના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨ ઉદય ૮ X સત્તા = ૧૬
Page #134
--------------------------------------------------------------------------
________________
વિવેચનઃ ભાગ-૧
૧૨૫
નારકીનો ઉદયભાંગો-૧, સત્તાસ્થાન-૨,૨ ઉદય ૧ X સત્તા = ૨ આ રીતે ૬+૮+૮+૮+૧=
૩૧ ઉદયભાંગા ૪+૨+૨+૨+૨=
સત્તાસ્થાન ૨૪+૧૬+૧૬+૧+૨= ૭૪ ઉદયસત્તાભાંગા ૨૮ના ઉદયે વિકલેજિયના ઉદયભાંગા-૬, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૬ X સત્તા ૪-૨૪ સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૫૭૬, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૫૭૬ x સત્તા ૪=૩૦૪ વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા-૧૬, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૧૬ X સત્તા ર= ૩૨ સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૫૭૬, સત્તાસ્થાન-૪,૪
ઉદય પ૭૬ X સત્તા ૪= ર૩૦૪ વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮ x સત્તા ૨= ૧૬ દેવતાના ઉદયભાંગા-૧૬, સત્તાસ્થાન-૨,૨ઉદય ૧૬ x સત્તા ર= ૩૨ નારકીનો ઉદયભાંગો-૧, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૧ X સત્તા = ૨ આરીતે ૬પ૭૬+૧૬૫૭૬+૮+૧૬+૧= ૧૧૯૯ ઉદયભાંગા ૪+૪+૨+૪++૨+૨=
૨૦ સત્તાસ્થાન ૨૪+૨૩૦૪+૩+૨૩૦૪+૧૬+૩+૨=૪૭૧૪ ઉદયસત્તાભાંગા ૨૯ના ઉદયના વિકસેન્દ્રિયના ઉદયભાંગા-૧૨ સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૨ X સત્તા ૪= ૪૮ સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૧૧૫ર, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૧૫રx સત્તા ૪=૪૬૦૮ વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા-૧૬, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૧૬, x સત્તા ર= ૩ર સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-પ૭૬, સત્તાસ્થાન-૪,૪
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૬
કર્મગ્રંથ-૬
ઉદય પ૭૬ X સત્તા ૪= ૨૩૦૪ વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮ X સત્તા = ૧૬ દેવતાના ઉદયભાંગા-૧૬, સત્તાસ્થાન-૨,૨ઉદય ૧૬ X સત્તા ર= ૩ર નારકીનો ઉદયભાંગા-૧, સત્તાસ્થાન-૨,૨ ઉદય ૧ X સત્તા ર= ૨ આરીતે ૧૨+૧૧૫ર+૧૬૫૭૬+૮+૧+૧= ૧૭૮૧ ઉદયભાંગા ૪+૪+૨+૪+૨+૨+૨=
૨૦ સત્તાસ્થાન ૪૮+૪૬૦૮+૩ર-ર૩૦૪+૧૬+૩+૨=૭૦૪૨ઉદયસત્તાભાંગા થયા ૩૦ના ઉદયે વિકસેન્દ્રિયના ઉદયભાંગા-૧૮, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૮ X સત્તા ૪= ૭ર સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૧૭૨૮, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૭૨૮X સત્તા ૪= ૬૯૧૨ વૈક્રિયતિર્યંચના ઉદયભાંગ-૮, સત્તાસ્થાન-ર,ર
ઉદય ૮ X સત્તા ર= ૧૬ સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૧૧૫ર, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૧૫રx સત્તા ૪=૪૬૦૮ દેવતાના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨ ઉદય ૮ X સત્તા = ૧૬ આરીતે ૧૮+૧૭૨૮+૮+૧૧૫ર+<= ૨૯૧૪ ઉદયભાંગા ૪+૪+૨+૪+૨=
૧૬ સત્તાસ્થાન ૭ર૬૯૧૨+૧૬+૪૬૦૮+૧૬=૧૧૬ર૪ ઉદયસત્તાભાંગા ૩૧ના ઉદયે વિકસેન્દ્રિયના ઉદયભાંગા-૧૨, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૨ X સત્તા ૪= ૪૮ સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૧૧પર, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૧૫રx સત્તા ૪=૪૬૦૮ આરીતે ૧૨+૧૧૫ર= ૧૧૬૪ ઉદયભાંગા
૪+૪= * ૮ સત્તાસ્થાન
૪૮+૪૬૦૮= ૪૬૫૬ ઉદયસત્તાભાંગા આ રીતે ૪૧+૧૧૫૩૨+૬૦૦+૩૧+૧૧૯૯+૧૭૮૧+૨૯૧૪+
Page #136
--------------------------------------------------------------------------
________________
વિવેચનઃ ભાગ-૧
૧૨૭.
૧૧૬૪=૭૭૭૩ ઉદયભાંગા
૨૩+૮+૨૦+૨૬+૧૨+૦++૦+૧+૮=૧૫૩ સત્તાસ્થાન
૧૬૯+૫૩+૭૯૨૬૯૯૫૭૪+૪૭૧૪૭૦૪૨+૧૧૬૨૪+ ૪૬૫૬=૩૧૧૧૦ ઉદયસત્તાભાંગા
બંધભાંગ ૩૧૧૧૦ x ૪૬૦૮ = ૧૪૩૩૫૪૮૮૦ બંધોદય સત્તાભાંગા
મનુષ્યગતિ પ્રાયોગ્ય ર૯ના બંધે બંધભાંગા ૪૬૦૮ ઉદયસ્થાન - (૯) ૨૧, ૨૪,૨૫, ૨૬,૨૭,૨૮, ૨૯,૩૦,૩૧ ઉદયભાંગા - ૭૭૭૦ સત્તાસ્થાન ૫, ૯૨,૮૯,૮૮,૮૬,૮૦ ૨૧ના ઉદયે એકેન્દ્રિયના ઉદયભાંગા-૫ સત્તાસ્થાન-૪,૪
ઉદય ૫ x સત્તા ૪= ૨૦ વિકલેજિયના ઉદયભાંગા-૯ સત્તાસ્થાન-૪,૪
ઉદય ૯ X સત્તા ૪= ૩૬ સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૯ સત્તાસ્થાન-૪,૪
ઉદય ૯ X સત્તા ૪= ૩૬ સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૯ સત્તાસ્થાન-૪,૪
- ઉદય ૯ X સત્તા ૪= ૩૬ દેવતાના ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૨,૨ ઉદય ૮ X સત્તા ર= ૧૬ નારકીનો ઉદયભાંગો-૧ સત્તાસ્થાન-૩,૩ ઉદય ૧ X સત્તા ૩= ૩ આરીતે પ૯+૯+૯+૮+૧=
૪૧ ઉદયભાંગા ૪+૪+૪+૪+૨+૩=
૨૧ સત્તાસ્થાન ૨૦૩૬+૩૬+૩૬+
૧૩= ૧૪૭ ઉદયસત્તાભાંગા ૨૪ના ઉદયે એકેન્દ્રિયના ઉદયભાંગા-૧૦ સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૦ x સત્તા ૪= ૪૦ ર૫ના ઉદયે એકેન્દ્રિયના ઉદયભાંગા-૬ સત્તાસ્થાન-૪,૪
- - - - - -ઉદય ૬ x સત્તા ૪= ૨૪ વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા-૮ સત્તાસ્થાન૨,૨
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૮
કર્મગ્રંથ-૬
ઉદય ૮ X સત્તા ર= ૧૬ વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮ X સત્તા = ૧૬ દેવતાના ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૨,૨ ઉદય ૮ X સત્તા = ૧૬ નારકીનો ઉદયભાંગો-૧ સત્તાસ્થાન-૩,૩ ઉદય ૧ x સત્તા ૩= ૩ * આરીતે ૬+૮+૮+૮+૧= ૩૧ ઉદયભાંગા
૪+૨+૨+૨+૩= ૧૩ સત્તાસ્થાન
૨૪+૧૬+૧૬+૧૬૩= ૭૫ ઉદયસત્તાભાંગા ૨૬ના ઉદયે એકેન્દ્રિયના ઉદયભાંગા-૧૨, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૨ X સત્તા ૪= ૪૮ વિકલેન્દ્રિયના ઉદયભાંગા-૯, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૯ X સત્તા ૪= ૩૬ સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૨૮૯, સત્તાસ્થાન-૪,૪
૨૮૯ X સત્તા ૪= ૧૧૫૬
સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૨૮૯, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૨૮૯ X સત્તા ૪= ૧૧૫૬ આરીતે ૧૨૯૨૮૯૨૮૯= ૫૯૯ ઉદયભાંગા ૪+૪+૪+૪=
૧૬ સત્તાસ્થાન ૪૮+૩૬+૧૧૫૬+૧૧૫૬= ૨૩૯૬ ઉદયસત્તાભાંગા ર૭ના ઉદયે એકેન્દ્રિયના ઉદયભાંગા-૬, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૬ X સત્તા ૪= ૨૪ વૈક્રિય તિર્યંચ ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮ X સત્તા ર= ૧૬ વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
- ઉદય ૮ X સત્તા ર= ૧૬ દેવતાના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨ ઉદય ૮ X સત્તા ર= ૧૬ નારકીનો ઉદયભાંગા-૧, સત્તાસ્થાન-૩,૩ઉદય ૧ X સત્તા ૩= ૩
આરીતે ૬+૮+૮+૮+૧= ૩૧ ઉદયભાંગા
Page #138
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૧૨૯
૪+૨+૨+૨+૩=
૧૩ સત્તાસ્થાન ૨૪+૧૬+૧૬+૧૬+૩= ૭૫ ઉદયસત્તાભાંગા ૨૮ના ઉદયે વિકલેન્દ્રિયના ઉદયભાંગા-૬, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૬ X સત્તા ૪= ૨૪ સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-પ૭૬, સત્તાસ્થાન-૪,૪
ઉદય પ૭૬ X સત્તા ૪= ૨૩૦૪ વિક્રિય તિર્યંચના ઉદયભાંગા-૧૬, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૧૬ X સત્તા ર= ૩ર સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-પ૭૬, સત્તાસ્થાન-૪,૪
ઉદય પ૭૬ X સત્તા ૪= ૨૩૦૪ વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮ X સત્તા ર= ૧૬ દેવતાના ઉદયભાંગા-૧૬, સત્તાસ્થાન-૨,૨ઉદય ૧૬ X સત્તા ર= ૩ર નારકીનો ઉદયભાંગા-૧, સત્તાસ્થાન-૩,૩ઉદય ૧ X સત્તા ૩= ૩ આરીતે ૬૫૭૬+૧૬૫૭૬+૮+૧૬+૧= ૧૧૯૯ ઉદયભાંગા ૪+૪+૨+૪+૨+૨+૩=
૨૧ સત્તાસ્થાન * ૨૪ર૩૦૪+૩+૨૩૦૪+૧૬+૩૨૩=૪૭૧૫ઉદયસત્તાભાંગા ૨૯ના ઉદયે વિકસેન્દ્રિયના ઉદયભાંગા-૧૨, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૨ X સત્તા ૪= ૪૮ સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૧૧૫ર, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૧૫રx સત્તા ૪=૪૬૦૮ વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા-૧૬, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૧૬ X સત્તા ૨ ૩ર સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૫૭૬, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૫૭૬ x સત્તા ૪= ૨૩૦૪ વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
- -ઉદય ૮ x સત્તા ૨= ૧૬ દેવતાના ઉદયભાંગા-૧૬, સત્તાસ્થાન-૨,૨ઉદય ૧૬ x સત્તા = ૩રા
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૦
કર્મગ્રંથ-૬
નારકીનો ઉદયભાંગો-૧, સત્તાસ્થાન-૩,૩ઉદય ૧ X સત્તા ૩= ૩ આરીતે ૧૨+૧૧૫ર+૧૬૫૭૬+૮+૧૬+૧= ૧૭૮૧ ઉદયભાંગા ૪+૪++,+૪+૨+૨+૩=
- ૨૧ સત્તાસ્થાન ૪૮+૪૬૦૮,૩૨+૨૩૪:૧૬+૩૨,૩=૭૦૪૩ ઉદયસત્તા ૩૦ના ઉદયે વિકેન્દ્રિયના ઉદયભાંગા-૧૮ સત્તાસ્થાન-૪,૪.
ઉદય ૧૮ X સત્તા ૪= ૭ર સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૧૭૨૮, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૭૨૮૪ સત્તા ૪= ૬૯૧૨ વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
- ઉદય ૮ X સત્તા ર= ૧૬ સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૧૧૫ર, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૧૫રx સત્તા ૪=૪૬૦૮ દેવતાના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨ ઉદય ૮ X સત્તા ર= ૧૬ આ રીતે ૧૮+૧૭૨૮+૮+૧૧૫ર+<= ૨૯૧૪ ઉદયભાંગા ૪+૪+૨+૪+૨=
૧૬ સત્તાસ્થાન ૭ર૬૯૧૨+૧૬+૪૬૦૮+૧૬= ૧૧૬૨૪ ઉદયસત્તાભાંગા ૩૧ના ઉદયના વિકલેજિયના ઉદયભાંગા-૧૨, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૨ X સત્તા ૪= ૪૮ સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૧૧૫ર, સત્તાસ્થાન-૪,૪
- ઉદય ૧૧૫રx સત્તા ૪=૪૬૦૮ આ રીતે ૧૨+૧૧૫ર= ૧૧૬૪ ઉદયભાંગા ૪+૪=
૮ સત્તાસ્થાન ૪૮+૪૬૦૮= ૪૬૫૬ ઉદયસત્તાભાંગા આ રીતે ૪૧+૧૦+૩૧+૫૯૯+૩૧+૧૧૯૯+૧૭૮૧+૨૯૧૪+ ૧૧૬૪=૭૭૭૦ ઉદયભાંગા
૨૧+૪+૧૩+૧૬+૧૩+૨૧++૧+૧૬+૮=૧૩૩ સત્તાસ્થાન
૧૪૭+૪૦+૭૫+૨૩૯૬+૭૫+૪૭૧૫+૭૦૪૩+૧૧૬૨૪+ ૪૬૫૬=૩૦૭૭૧ ઉદયસત્તાભાંગા
STછે '
Page #140
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
બંધભાંગા બંધોદયસત્તાભાંગા ૩૦૭૭૧ x ૪૬૦૮ = ૧૪૧૭૯૨૭૬૮ થયા
ર૯ના બંધે દેવગતિ પ્રાયોગ્ય બંધભાંગા ઉદયભાંગા ઉદયસ્થાન-૭
૨૬૪૨ ૨૧,૨૫,૨૬, ૨૭,૨૮,૨૯,૩૦, સત્તાસ્થાન ૨ (૯૩, ૮૯) ૨૧ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
- ઉદય ૮ X સત્તા = ૧૬ રપના ઉદયના વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮ X સત્તા ર= ૧૬ આહારક મનુષ્યનો ઉદયભાંગો-૧, સત્તાસ્થાન-૧ (૮૯)
ઉદય ૧ x સત્તા ૧= ૧ ૨૬ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૨૮૮, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૨૮૮ x સત્તા ર= પ૭૬ ૨૭ના ઉદયના વૈક્રિયમનુષ્યના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
- ઉદય ૮ X સત્તા ર= ૧૬ આહારક મનુષ્યના ઉદયભાંગા-૧, સત્તાસ્થાન-૧(૮૯)
ઉદય ૧ x સત્તા ૧= ૧ ૨૮ના ઉદયના સમાજમનુષ્યના ઉદયભાંગા-પ૭૬, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૫૭૬ X સત્તા ર= ૧૧૫ર વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૯, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૯ X સત્તા ર= ૧૮ આહારક મનુષ્યના ઉદયભાંગા-૨, સત્તાસ્થાન-૧,૧
ઉદય ૨ x સત્તા ૧= ૨ ૨૯ના ઉદયના સામાન્ય મનુષ્ય ઉદયભાંગા-૫૭૬, સત્તાસ્થાન-૨,૨
ઉદય પ૭૬ X સત્તા ર= ૧૧૫ર વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૯, સત્તાસ્થાન-૨,૨ ,
ઉદય ૯ X સત્તા ર= ૧૮
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૨
કર્મગ્રંથ-૬
આહારક મનુષ્યના ઉદયભાંગા-૨, સત્તાસ્થાન-૧
ઉદય ૨ x સત્તા ૧= ૨ ૩૦ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૧૧૫ર, સત્તાસ્થાન-૨,૨
- ઉદય ૧૧૫રx સત્તા = ૨૩૦૪ વૈક્રિય મનુષ્યનો ઉદયભાંગો-૧, સત્તાસ્થાન-ર,
ઉદય ૧ X સત્તા ર= ૨ આહારક મનુષ્યનો ઉદયભાંગો-૧, સત્તાસ્થાન-૧
ઉદય ૧ X સત્તા ૧= ૧ આરીતે ૮+૯+૨૮૮+૯૫૮૭૫૮+૧૧૫૪= ૨૬૪૨ ઉદયભાંગા થયા ૨+૩+૨+૩+૫૫૫=
૨૫ સત્તાસ્થાન ૧૬+૧૭૫૭૬+૧+૧૧૭૨+૧૧૭૨૨૩૦૭= પર૭૭ ઉદયસત્તાભાંગા
બંધભાંગા પર૭૭ X ૮ = ૪રર૧૬-બંધોદયસત્તાભાંગા થયા આ રીતે ર૯ના બંધે કુલ બંધોદય સત્તાભાંગા નીચે પ્રમાણે થાય છે.
૭૪૩૩૨૮ ૧૪૩૩૫૪૮૮૦ ૧૪૧૭૯૨૭૬૮
૪૨૨૧૬
૨૮૫૯૩૩૧૮૨ બંધોદય સત્તાભાંગા થાય છે ૩૦ના બંધે વિકસેન્દ્રિય પ્રાયોગ્યબંધમાંગા ૨૪ ઉદયસ્થાન ૯ ઉદયભાંગા ૭૭૦૪
૨૧,૨૪,૨૫, ૨૬,૨૭,૨૮,
૨૯, ૩૦, ૩૧ - સત્તાસ્થાન -૫ (૨,૮૮,૮૬,૮૦,૭૮) ૩૦ના બંધે ૨૧ના ઉદયે એકેન્દ્રિયના ઉદયભાંગા-૫, સત્તાસ્થાન-૫,૫
ઉદય ૫ X સત્તા પ= ૨૫ વિકલેજિયના ઉદયભાંગા-૯, સત્તાસ્થાન-૫,૫
ઉદય ૯ X સત્તા પ= ૪૫
Page #142
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૧૩૩
૫+૩=
સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૯, સત્તાસ્થાન-૫,૫
ઉદય ૯ X સત્તા પ= ૪૫ સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૯, સત્તાસ્થાન-૪
ઉદય ૯ X સત્તા ૪= ૩૬ આરીતે પ+૯+૯+૯= ૩૨ ઉદયભાંગા ૫૫૫+૯=
૧૯ સત્તાસ્થાન ૨૫+૪૫+૪૫+૩૬= ૧૫૧ ઉદયસત્તાભાંગા ૨૪ના ઉદયે એકેન્દ્રિયના ઉદયભાંગા-૧૦, સત્તાસ્થાન-૫,૫
ઉદય ૧૦ x સત્તા પ= ૫૦ વૈક્રિય વાયુકાયનો ઉદયભાંગો-૧, સત્તાસ્થાન-૩,૩
ઉદય ૧ X સત્તા ૩= ૩ આરીતે ૧૦+૧=
૧૧ ઉદયભાંગા
( ૮ સત્તાસ્થાન ૫૦+૩=
૫૩ ઉદયસત્તાભાંગા ૨૫ના ઉદયે એકેન્દ્રિયના ઉદયભાંગા-૪, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૪ x સત્તા ૪= ૧૬ વૈક્રિય વાયુકાયનો ઉદયભાંગો-૧, સત્તાસ્થાન-૩,૩
ઉદય ૧ X સત્તા ૩= ૩ અવૈક્રિય વાયુકાયના ઉદયભાંગા-૨, સત્તાસ્થાન-૫,૫
ઉદય ૨ X સત્તા પર ૧૦ વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
- ઉદય ૮ X સત્તા ર= ૧૬ વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,
ઉદય ૮ X સત્તા ૨૦ ૧૬ આ રીતે ૪+૧+૨+૮+૮= ૨૩ ઉદયભાંગા ૪+૩+૫+++=
૧૬ સત્તાસ્થાન ૧૬+૩+૧૦+૧૬+= ૬૧ ઉદયસત્તાભાંગા રના ઉદયે એકેન્દ્રિયના ઉદયભાંગા-૧૦, સત્તાસ્થાન-૪,૪
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૪
કર્મગ્રંથ-૬
- ઉદા ૧૦ X સત્તા ૪= ૪૦ વૈક્રિય વાયુકાયના ઉદયભાંગા-૧, સત્તાસ્થાન-૩,૩
ઉદય ૧ X સત્તા ૩= ૩ અવૈક્રિય વાયુકાયના ઉદયભાંગા-૨, સત્તાસ્થાન-૫,૫
- ઉદય ૨ x સત્તા પ= ૧૦ વિકલેજિયના ઉદયભાંગા-૯, સત્તાસ્થાન-૫,૫
આ ઉદય ૯ X સત્તા પ= ૪૫ સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૨૮૯, સત્તાસ્થાન-૫,૫
ઉદય ૨૮૯ X સત્તા પ= ૧૪૪૫ સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૨૮૯, સત્તાસ્થાન-૪,૪
- ઉદય ૨૮૯ X સત્તા ૪= ૧૧૫૬ આરીતે ૧૦+૧+૨+૯૨૮૯+૨૮૯= ૬૦૦ ઉદયભાંગા ૪૩૫૫૫+૪=
૨૬ સત્તાસ્થાન ૪+૩+૧૦+૪૫+૧૪૪૫+૧૧૫૬= ૨૬૯૯ ઉદયસત્તાભાંગા ર૭ના ઉદયે એકેન્દ્રિયના ઉદયભાંગા-૬, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૬ X સત્તા ૪= ૨૪ વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮ X સત્તા ર= ૧૬ વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-ર,ર
- ઉદય ૮ X સત્તા ર= ૧૬ આરીતે ૬+૮+૮=
ર૨ ઉદયભાંગા ૪+૨+૨=
૮ સત્તાસ્થાન ૨૪+૧૬+૧૬=
પ૬ ઉદયસત્તાભાંગા ૨૮ના ઉદયે વિકલેજિયના ઉદયભાંગા-૬, સત્તાસ્થાન-૪,૪
* સત્તા ૪= ૨૪
સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૫૭૬, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૫૭૬ X સત્તા = ૨૩૦૪ વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા-૧૬, સત્તાસ્થાન-ર,ર
Page #144
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
ઉદય ૧૬
સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૫૭૬, સત્તાસ્થાન-૪,૪
વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
આરીતે ૬૫૭૬+૧૬+૫૭૬+૮=
8+8+2+8+2=
ઉદય ૫૭૬ X સત્તા ૪= ૨૩૦૪
૨૪+૨૩૦૪+૩૨+૨૩૦૪+૧૬=
૨૯ના ઉદયના વિકલેન્દ્રિયના ઉદયભાંગા-૧૨, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૮ X સત્તા ૨= ૧૬ ૧૧૮૨ ઉદયભાંગા
૧૬ સત્તાસ્થાન ૪૬૮૦ ઉદયસત્તામાંગા
સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૧૧૫૨, સત્તાસ્થાન-૪,૪
૧૩૫
X સત્તા ૨= ૩૨
ઉદય ૧૨ X સત્તા ૪= ૪૮
વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા-૧૬, સત્તાસ્થાન-૨,૨
૪+૪+૨+૪+૨=
ઉદય ૧૧૫૨૪ સત્તા ૪=૪૬૦૮
સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૫૭૬, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૬ X સત્તા ૨= ૩૨
વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૫૭૬ X સત્તા ૪= ૨૩૦૪
ઉદય ૮ X સત્તા ૨= ૧૬
આરીતે ૧૨+૧૧૫૨+૧૬+૫૭૬+૮= ૧૭૬૪ ઉદયભાંગા
૧૬ સત્તાસ્થાન ૪૮+૪૬૦૮+૩૨+૨૩૦૪+૧૯=૭૦૦૮ ઉદયસત્તાભાંગા ૩૦ના ઉદયે વિકલેન્દ્રિયના ઉદયભાંગા-૧૮, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૮ X સત્તા ૪ ૭૨ સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૧૭૨૮, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૭૨૮૪ સત્તા ૪= ૬૯૧૨
વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮ X સત્તા ૨૯ ૧૬ સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૧૧૫૨, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૧૫૨૪ સત્તા ૪=૪૬૦૮
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૬
કર્મગ્રંથ-૬
૧૮+૧૭૨૮+૮+૧૧૫ર= ૨૯૦૬ ઉદયભાંગા ૪+૪+૨+૪=
૧૪ સત્તાસ્થાન ૭૨+૬૯૧૨+૧૬+૪૬૦૮= ૧૧૬૦૮ ઉદયસત્તાભાંગા ૩૧ના ઉદયે વિકસેન્દ્રિયના ઉદયભાગ-૧૨ સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૨ X સત્તા ૪= ૪૮ સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૧૧૫ર સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૧૫રx સત્તા ૪= ૪૬૦૮ આ રીતે ૧૨+૧૧૫ર= ૧૧૬૪ ઉદયભાંગા ૪+૪=
૮ સત્તાસ્થાન ૪૮+૪૬૦૮=
૪૬૫૬ ઉદયસત્તાભાંગા આરીતે ૩૨+૧૧+૨૩+ ૬૦૦+૨૨+૧૧૮૨+૧૭૬૪+૨૯૦૬+ ૧૧૬૪=૭૭૦૪ ઉદયભાંગા
૧૯૮+૧+૨૬+૮+૧૬+૧૬+૧૪+= ૧૩૧ સત્તાસ્થાન
૧૫૧+૫૩+૬ ૧+૨૬૯૯+૫૬+૪૬૮૦+૭૦૦૮+૧૧૬૦૮+ ૪૬૫૬=૩૦૯૭૨ ઉદયસત્તાભાંગા
૩૦૯૭૨ x ૨૪ = ૭૪૩૩૨૮ બંધોદય સત્તાભાંગા ૩૦ના બંધે તિર્યંચગતિ પ્રાયોગ્ય - બંધભાંગા ૪૬૦૮ ઉદયસ્થાન-૯ -
ઉદયભાંગા ૨૧,૨૪,૨૫, ૨૬,૨૭,૨૮ ૨૯,૩૦,૩૧ ૭૭૭૩
. સત્તાસ્થાન૫,૫ ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ ૨૧ના ઉદયે એકેન્દ્રિયના ઉદયભાંગા-૫, સત્તાસ્થાન-૫,૫
ઉદય ૫ X સત્તા પ= ૨૫ વિકલેજિયના ઉદયભાંગા-૯, સત્તાસ્થાન-૫,૫
ઉદય ૯ x સત્તા પ= ૪પ સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૯, સત્તાસ્થાન-૫,૫
ઉદય ૯ X સત્તા પ= ૪૫ સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૯, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૯ X સત્તા
Page #146
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૧૩૭
દેવતાના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨ ઉદય ૮ X સત્તા = ૧૬ નારકીનો ઉદયભાંગો-૧, સત્તાસ્થાન-૨,૨ ઉદય ૧ X સત્તા = ૨ આરીતે પ+૯+૯+૯+૮+૧= ૪૧ ઉદયભાંગા
૫૫૫+૪+૨+૨= ૨૩ સત્તાસ્થાન
ર૫+૪૫+૪૫+૩૬+૧૬== ૧૬૯ ઉદયસત્તાભાંગા ૨૪ના ઉદયે એકેન્દ્રિયના ઉદયભાંગા-૧૦, સત્તાસ્થાન-૫,૫
ઉદય ૧૦ X સત્તા પ= ૫૦ વૈક્રિય વાયુકાયનો ઉદયભાંગો-૧, સત્તાસ્થાન-૩,૩
ઉદય ૧ X સત્તા ૩ = ૩ આ રીતે ૧૦+૧= ૧૧ ઉદયભાંગા પ+૩=
૮ સત્તાસ્થાન ૫૦+૩= પ૩ ઉદયસત્તાભાંગા રપના ઉદયે એકેન્દ્રિયના ઉદયભાંગ-૪, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૪ X સત્તા ૪= ૧૬ વૈક્રિય વાયુકાયનો ઉદયભાંગો-૧, સત્તાસ્થાન-૩,૩
ઉદય ૧ X સત્તા ૩= ૩ અલૈક્રિય વાયુકાયના ઉદયભાંગા-૨, સત્તાસ્થાન-૫,૫
ઉદય ૨ x સત્તા પ= ૧૦ વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮ X સત્તા ૨= ૧૬ વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮ X સત્તા = ૧૬ દેવતાના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨ ઉદય ૮ X સત્તા = ૧૬ નારકીનો ઉદયભાંગો-૧, સત્તાસ્થાન-૨,૨ ઉદય ૧ X સત્તા = ૨
આરીતે ૪+૧+૨+૮+૮+૮+૧= ૩ર ઉદયભાંગા
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૮
કર્મગ્રંથ-૬
૪+૩+૫++++++++= ૨૦ સત્તાસ્થાન
૧૬+૩+૧+૧૬+૧+૧+૨= ૭૯ ઉદયસત્તાભાંગા ર૬ના ઉદયે એકેન્દ્રિયના ઉદયભાંગા-૧૦, સત્તાસ્થાન-૪,૪
- - ઉદય ૧૦ X સત્તા ૪= ૪૦ વૈક્રિય વાયુકાયનો ઉદયભાંગો-૧, સત્તાસ્થાન-૩,૩
ઉદય ૧ X સત્તા ૩= ૩ અલૈક્રિય વાયુકાયના ઉદયભાંગા-૨, સત્તાસ્થાન-૫,૫
X સત્તા ૫= ૧૦
વિકલેજિયના ઉદયભાંગા-૯, સત્તાસ્થાન-૫,૫
ઉદય ૯ X સત્તા પ= ૪૫ સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૨૮૯, સત્તાસ્થાન-૫,૫
- ઉદય ૨૮૯ X સત્તા પ= ૧૪૪૫ સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૨૮૯, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૨૮૯ X સત્તા ૪= ૧૧૫૬ આ રીતે ૧૦+૧+૨+૯૨૮૯૨૮૯= ૬૦૦ ઉદયભાંગા ૪+૩+૫+૫+૫+૪=
૨૬ સત્તાસ્થાન ૪૦+૩+૧૦+૪૫+૧૪૪૫+૧૧૫૬=૨૬૯૯ ઉદયસત્તાભાંગા ર૭ના ઉદયે એકેન્દ્રિયના ઉદયભાંગા-૬, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૬ X સત્તા ૪= ૨૪ વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-ર,ર
ઉદય ૮ X સત્તા ર= ૧૬ વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮ X સત્તા ર= ૧૬ દેવતાના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨ ઉદય ૮ X સત્તા = ૧૬ નારકીનો ઉદયભાંગા-૧, સત્તાસ્થાન-રર ઉદય ૧ X સત્તા = ૨
Page #148
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
આરીતે
૬+૮+૮+૮+૧=
૪+૨+૨+૨+૨=
૨૪+૧૬+૧૬+૧૬+૨=
૨૮ના ઉદયના વિકલેન્દ્રિયના ઉદયભાંગા-૬, સત્તાસ્થાન-૪,૪
૩૧
ઉદયભાંગા
૧૨ સત્તાસ્થાન
૭૪ ઉદયસત્તામાંગા
ઉદય ૬૪ સત્તા ૪= ૨૪
સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૫૭૬, સત્તાસ્થાન-૪,૪
વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા-૧૬, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૫૭૬ X સત્તા ૪=૨૩૦૪
૪+૪+૨+૪+ર+૨+૨=
સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૫૭૬, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૬ X સત્તા ૨= ૩૨
૧૩૯
વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨ ઉદય ૮ દેવતાના ઉદયભાંગા-૧૬,સત્તાસ્થાન-૨,૨ઉદય ૧૬ નારકીના ઉદયભાંગા-૧, સત્તાસ્થાન-૨,૨ ઉદય ૧ આરીતે ૬+૫૭૬+૧૬+૫૭૬+૮+૧૬+૧=
ઉદય ૫૭૬ X સત્તા ૪=૨૩૦૪
* સત્તા ૨= ૧૬
X સત્તા ૨= ૩૨
* સત્તા ૨=૨
૧૧૯૯ ઉદયભાંગા
૨૦ સત્તાસ્થાન
૨૪+૨૩૦૪+૩૨+૨૩૦૪+૧૬+૩૨+૨=૪૭૧૪ ઉદયસત્તામાંગા
૨૯ના ઉદયે વિકલેન્દ્રિયના ઉદયભાંગા-૧૨, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૨ * સત્તા ૪= ૪૮
સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૧૧૫ર, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૧૫૨૪ સત્તા ૪=૪૬૦૮
વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા-૧૬, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૧૬ X સત્તા ર= ૩૨ સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૫૭૬, સત્તાસ્થાન-૪,૪
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૪૦
કર્મગ્રંથ
ઉદય ૫૭૬ X સત્તા ૪= ૨૩૦૪ વૈક્રિય મનુષ્યના ઉદયભાંગ-૮, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮ X સત્તા ર= ૧૬ દેવતાના ઉદયભાંગા-૧૬, સત્તાસ્થાન-૨ ઉદય ૧૬ X સત્તા ર= ૩ર નારકીનો ઉદયભાંગા-૧, સત્તાસ્થાન-૨,૨ ઉદય ૧ x સત્તા = ૨ આ રીતે ૧૨+૧૧૫ર+૧૬૫૭૬+૮+૧+૧= ૧૭૮૧ ઉદયભાંગા ૪+૪+૨+૪++++=
૨૦ સત્તાસ્થાન ૪૮+૪૬૦૮+૩+૨૩૦૪+૧૬+૩રર૭૦૪૨ઉદયસત્તાભાંગા ૩૦ના ઉદયે વિકલેજિયના ઉદયભાંગા-૧૮, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૮ X સત્તા ૪= ૭ર સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૧૭૨૮, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૭૨૮X સત્તા ૪= ૬૯૧૨ વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮ X સત્તા ર= ૧૬ સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૧૧૫ર, સત્તાસ્થાન-૪,૪
* ઉદય ૧૧૫X સત્તા ૪=૪૬૦૮ દેવતાના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨ ઉદય ૮ X સત્તા = ૧૬ આ રીતે ૧૮+૧૭૨૮+૮+૧૧૫ર+૮૦ ર૯૧૪ ઉદયભાંગા ૪+૪+૪+૪=
૧૬ સત્તાસ્થાન ૭૨૬૯૧૨+૧૬+૪૬૦૮+૧૬= ૧૧૬૨૪ ઉદયસત્તાભાંગા ૩૧ના ઉદયના વિકલેજિયના ઉદયભાંગા-૧૨, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૨ x સત્તા ૪= ૪૮ સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૧૧૫ર, સત્તાસ્થાન-૪,૪
ઉદય ૧૧૫રx સત્તા ૪=૪૬૦૮ આરીતે ૧૨+૧૧૫ર= ૧૧૬૪ ઉદયભાંગા
Page #150
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૧૪૧
૪+૪=
'૮ સત્તાસ્થાન ૪૮+૪૬૦૮= ૪૬૫૬ ઉદયસત્તાભાંગા આરીતે ૪૧+૧૧+૩૨+૧૦૦+૩૧+૧૧૯૯૯+૧૭૮૧+૨૯૧૪+ ૧૧૬૪=૭૭૭૩ ઉદયભાંગા
૨૩+૮+૨૦+૨+૧૨+૨૦+૨૦+૧૬+૮= ૧૫૩ સત્તાસ્થાન - ૧૬૯+૫૩+૭+૨૬૯૯+૭૪+૪૭૧૪૭૦૪૨+૧૧૬૨૪+ ૪૬૫૬=૩૧૧૧૦ ઉદયસત્તાભાંગા ઉદયસત્તાભાંગા બંધભાંગા બંધોદય સત્તાભાંગા
૩૧૧૧૦ x ૪૬૦૮ = ૧૪૩૩૫૪૮૮૦ ૩૦ના બંધે મનુષ્યગતિ પ્રાયોગ્ય બંધભાંગા -૮
ઉદયસ્થાન ૬૨૧,૨૫,૨૭, ૨૮,૨૯,૩૦ ઉદયભાંગા-૬૯ સત્તાસ્થાન-૨ (૯૩ ૮૯) ૨૧ના ઉદયે દેવતાના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮ X સત્તા = ૧૬ નારકીનો ઉદયભાંગો-૧ સત્તાસ્થાન-૧, ઉદય ૧ X સત્તા ૧= ૧ આરીતે ૮+૧= ૯ ઉદયભાંગા
૨+૧= ૩ સત્તાસ્થાન
૧૬+૧= ૧૭ ઉદયસત્તાભાંગા રપના ઉદયે દેવતાના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮ X સત્તા = ૧૬ નારકીનો ઉદયભાંગો૧, સત્તાસ્થાન-૧ (૮૯)
ઉદય ૧ X સત્તા ૧= ૧ આરીતે ૮+૧= ૯ ઉદયભાંગા
૨+૧= ૩ સત્તાસ્થાન ૧૬+૧= ૧૭ ઉદયસત્તાભાંગ
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૪૨
કર્મગ્રંથ-૬
૨૭ના ઉદયે દેવતાના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮ X સત્તા ૨૦૧૬ નારકીનો ઉદયભાંગો-૧ સત્તાસ્થાન-૧, ઉદય ૧ X સત્તા ૧= ૧ આરીતે ૮+૧=. ૯ ઉદયભાંગા
૨+૧= ૩ સત્તાસ્થાન
૧૬+૧= ૧૭ ઉદયસત્તાભાંગા ૨૮ના ઉદયે દેવતાના ઉદયભાંગા-૧૬, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૧૬ X સત્તા = ૩૨ નારકીનો ઉદયભાંગો-૧ સત્તાસ્થાન-૧, ઉદય ૧ X સત્તા = ૧
આરીતે ૧૬+૧= ૧૭ ઉદયભાંગા
૨+૧
=
સત્તાસ્થાન
૩૨+૧= ૩૩ ઉદયસત્તાભાંગા ૨૯ના ઉદયે દેવતાના ઉદયભાંગા-૧૬, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૧૬ X સત્તા = ૩૨ નારકીનો ઉદયભાંગી-૧, સત્તાસ્થાન-૧, ઉદય ૧ X સત્તા ૧= ૧ આરીતે ૧૬+૧= ૧૭ ઉદયભાંગા
૨+૧= ૩ સત્તાસ્થાન
૩૨+૧= ૩૩ ઉદયસત્તાભાંગા ૩૦ના ઉદયે દેવતાના ઉદયભાંગા-૮, સત્તાસ્થાન-૨,૨
ઉદય ૮ X સત્તા ર= ૧૬ આરીતે ૯+૯+૯+૧૭+૧૭+ ૮=
૬૯ ઉદયભાંગા ૩+૩+૩+૩+૩+૨=
૧૭ સત્તાસ્થાન ૧૭+૧૭+૧૭+૩૩+૩૩+૧૬= ૧૩૩ ઉદયસત્તાભાંગા
બંધમાંગા બંધોદયસત્તાભાંગા ૧૩૩ X ૮ = ૧૦૬૪
Page #152
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૧૪૩
૩૦ના બંધે દેવગતિ પ્રાયોગ્ય ઉદયભાંગો-૧, ઉદયસ્થાન-ર૯,૩૦ - સત્તાસ્થાન ૧(૨) ઉદયભાંગા ૧૪૮ ર૯ના ઉદયે વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૧, સત્તાસ્થાન-૧
ઉદય ૧ X સત્તા ૧= ૧ આહારક મનુષ્યના ઉદયભાંગા-૧, સત્તાસ્થાન-૧
ઉદય ૧ X સત્તા ૧= ૧ ૩૦ના ઉદયે વૈક્રિયમનુષ્યના ઉદયભાંગા-૧, સત્તાસ્થાન-૧
ઉદય ૧ X સત્તા ૧= ૧ આહારક મનુષ્યના ઉદયભાંગા-૧, સત્તાસ્થાન-૧
ઉદય સત્તા
૧ x ૧ = ૧ સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૧૪૪, સત્તાસ્થાન-૧
ઉદય ૧૪૪X સત્તા ૧= ૧૪૪ આરીતે ૧+૧+૧૪૪= ૧૪૬ ઉદયભાંગા
૧+૧+૧= ૩ સત્તાસ્થાન
૧+૧+૧૪૪= ૧૪૬ ઉદયસત્તાભાંગા ર૯ના ઉદયના ૨+૩૦ના ઉદયના ૧૪૬=૧૪૮ ઉદયસત્તાભાંગા ૧૪૮ X ૧ બંધભાંગી=૧૪૮ બંધોદયસત્તાભાંગા આ રીતે ૩૦ના બંધે ૭૪૩૩૨૮ - ૧૪૩ ૩૫૪૮૮૦
૧૭૬૪
૧૪૮
૧૪૪૦૯૯૪૨૦ બંધોદય સત્તાભાંગા ૭) ૩૧ પ્રકૃતિના બંધે દેવગતિ પ્રાયોગ્ય બંધમાંગા ૧
ઉદયસ્થાન-૨ ઉદયભાંગા સત્તાસ્થાન-૧
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૪
૨૯,૩૦
-૧૪૮
૨૯ના ઉદયે વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા-૧, સત્તાસ્થાન-૧
ઉદય ૧
આહારક મનુષ્યના ઉદયભાંગા-૧, સત્તાસ્થાન-૧
ઉદય
૩૦ના ઉદયે વૈક્રીય મનષ્યનો ઉદયભાંગો-૧, સત્તાસ્થાન-૧
ઉદય ૧
X
સામાન્ય મનુષ્યનો ઉદયભાંગો -૧, સત્તાસ્થાન-૧
ઉદય ૧
સામાન્ય મનુષ્યના ઉદયભાંગા-૧૪૪, સત્તાસ્થાન-૧ઉદય
આરીતે ૨+૧૪૬= ૧૪૮
૨+૩=
૨+૧૪૬= ૧૪૮
૧
કર્મગ્રંથ-દ
X સત્તા ૧= ૧
૯૩
× સત્તા ૧= ૧
X
સત્તા ૧= ૧
૧૪૪ ૪
ઉદયભાંગા
સત્તાસ્થાન
ઉદયસત્તામાંગા
બંધભાંગો ૧૪૮ બંધોદય સત્તાભાંગા
બંધભાંગો ૧ ઉદયસ્થાન ૧ (૩૦ પ્રકૃતિનું)
સત્તા ૧= ૧
સત્તા
૧ = ૧૪૪
૧૪૮ X
અપ્રાયોગ્ય ૧ના બંધે
ઉદયભાંગા ૭૨ Xસત્તાસ્થાન-૮.૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,
૩૦ના ઉદયે સામાન્ય મનુષ્ય
ઉદયભાંગા સત્તાસ્થાન
૭૨
८
ઉપશમ શ્રેણી આશ્રયી રજા-૩જા સંઘયણના ઉદયભાંગા-૪૮ સત્તાસ્થાન-૪,૪ ઉદય ૪૮ X સત્તા ૪= ૧૯૨
સામાન્ય કેવલી ઉપશમશ્રેણી આશ્રયી ઉદયભાંગા-૨૩, સત્તાસ્થાન-૬,૬ ઉદય ૨૩ X સત્તા ૬= ૧૩૮
તીર્થંકર કેવલી ઉદયભાંગા-૧, સત્તાસ્થાન-૮
ઉદય ૧ X સત્તા ૮= ૮
Page #154
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
આરીતે
૭૨ ઉદયભાંગા
૧૮ સત્તાસ્થાન
૧૯૨+૧૩૮+૮= ૩૩૮ ઉદયસત્તામાંગા બંધભાંગો
૩૩૮
X ૧ = ૩૩૮ બંધોદય સત્તાભાંગા અબંધે ૨૦ના ઉદયે ઉદયભાંગો-૧, સત્તાસ્થાન-ર
ઉદય ૧
૧
૬
૨૧ના ઉદયે ઉદયભાંગા-૧, સત્તાસ્થાન-ર ઉદય ૨૬ના ઉદયે ઉદયભાંગા-૬, સત્તાસ્થાન-૨ ઉદય ૨૭ના ઉદયે ઉદયભાંગા-૧, સત્તાસ્થાન-૨ઉદય ૧ ૨૮ના ઉદયે ઉદયભાંગા-૧૨, સત્તાસ્થાન-ર ઉદય ૨૯ના ઉદયે સામાન્ય કેવલીના ઉદયભાંગા-૧૨, સત્તાસ્થાન-૨
૪૮+૨૩+૧=
૪+૬+૮=
X સત્તા ૨= ૨
X સત્તા ૨= ૨
X સત્તા ૨= ૧૨
X સત્તા ૨= ૨
૧૨૪ સત્તા ૨= ૨૪
૧૪૫
ઉદય ૧૨ X સત્તા ૨= ૨૪
૨૯ના ઉદયે તીર્થકર કેવલીના ઉદયભાંગા-૧, સત્તાસ્થાન-ર
ઉદય ૧ X સત્તા ૨= ૨ ૩૦ના ઉદયે ઉપશમશ્રેણી આશ્રયી ઉદયભાંગા-૪૮, સત્તાસ્થાન-૪
ઉદય ૪૮ X સત્તા ૪= ૧૯૨
૩૦ના ઉદયે સામાન્ય કેવલી ઉદયભાંગા-૨૩, સત્તાસ્થાન-૬
ઉદય ૨૩ X સત્તા ૬= ૧૩૮
૩૦ના ઉદયે તીર્થંકર કેવલી ઉદયભાંગો-૧, સત્તાસ્થાન-ર ઉદય ૧ X સત્તા ૨= ૨ ૩૦ના ઉદયે ઉપશમશ્રેણી તીર્થંકરનો ઉદયભાંગો-૧, સત્તાસ્થાન-૮ ઉદય ૧ X સત્તા ૮= ૮ આરીતે ૩૦ના ઉદયે ૪૮+૨૩+૧+૧= ૭૩ ઉદયભાંગા
૪+૬+૨+૮=
૨૦ સત્તાસ્થાન
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૬
૧૯૨૧૧૩૮+૨+૮=
૩૧ના ઉદયે તીર્થંકરનો ઉદયભાંગો-૧, સત્તાસ્થાન-૨
૨૩ના બંધે ૨૫ના બંધે
૨૬ના બંધે
૨૮ના બંધે
૨૯ના બંધે
૩૦ના બધે
૩૧ના બંધે
૧ના બંધે
અબંધે
ઉદય ૧
X સત્તા ૨=૨
X સત્તા ૩= ૩
૯ના ઉદયે ઉદયભાંગા-૧, સત્તાસ્થાન-૩ ઉદય ૧ ૮ના ઉદયે ઉદયભાંગા-૧, સત્તાસ્થાન-૩ ઉદય ૧ આરીતે ૧+૧+૯+૧+૧૨+૧૩+૭૩+૧+૧+૧= ૧૧૦ ઉદયભાંગા
X સત્તા ૩= ૩
ર+ર+ર+ર+ર+૪+૨૦+૨+૩+૩=
૪૨ સત્તાસ્થાન
ર+ર+૧૨+૨+૨૪+૨૬+૩૪૦+૨+૩+૩=૪૧૬ ઉદયસત્તાભાંગા
૧૨૩૮૮૮
૭૭૪૨૧૨
૪૯૬૦૬૪
૧૬૦૯૨૦
૨૮૫૯૩૩૧૯૨
૧૪૪૦૯૯૪૨૦
કર્મગ્રંથ-૬
૩૪૦ ઉદયસત્તામાંગા
૧૪૮
૩૩૮
૪૧૬
૪૩૧૫૮૮૫૯૮ નામકર્મના બંધોદય સત્તાભાંગા થાય
આરીતે નામકર્મના બંધ ઉદય અને સત્તાના સંવેધ ભાંગાઓનું વર્ણન પૂરૂ થયું જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મના બંધ ઉદય અને સત્તાના સંવેધ ભાંગા જીવસ્થાનકને વિષે તથા ગુણસ્થાનકને વિષે જેટલા સંભવે અર્થાત્ જેટલા ભાંગાઓ ઘટે તેટલા ભાંગા ઘટાડવા.
Page #156
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
જીવસ્થાનકને વિષે જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મના બંધોદયસત્તા સંવેધ ભાંગાઓનું વર્ણન
જીવસ્થાનને વિષે જ્ઞાનાવરણ અને અંતરાયકર્મના ભાંગા તેરસસુ જીવ સંખેવ એસ
નાણંતરાયતિવિગપ્પો,
ઈક્કમિ તિદુવિગપ્પો,
૧૪૭
કર પઈ ઈ અવિગપ્પો ।૩૬।।
ભાવાર્થ :- ૧૩ જીવસ્થાનકને વિષે જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મનો સંવેધ ભાંગો ૧ હોય છે. તથા । જીવસ્થાનકને વિષે બંન્ને સંવેધ ભાંગા હોય છે. ॥૩॥
વિશેષાર્થ ઃ- જ્ઞાનાવરણીય તથા અંતરાયકર્મના બંધસ્થાન - ઉદયસ્થાન, સત્તાસ્થાન અને સંવેધભાંગા ૧૪ જીવસ્થાનકને વિષે આ રીતે હોય છે.
સૂક્ષ્મઅપર્યાપ્તો, સૂક્ષ્મપર્યાપ્તો એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અપર્યાપ્તા, અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તા આ સાત જીવભેદને વિષે પહેલું ગુણસ્થાનક હોય છે. ત્યાં જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મનું પાંચ પ્રકૃતિનું ૧ બંધસ્થાન, ૧ ઉદયસ્થાન તથા પાંચ પ્રકૃતિનું ૧ સત્તાસ્થાન હોય છે. પાંચનો બંધ, પાંચનો ઉદય, પાંચની સત્તા ૧ સંવેધભાંગો હોય છે.
બાદર પર્યાપ્તો એકેન્દ્રિય, વિકલેન્દ્રિય પર્યાપ્ત તથા અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા એમ પાંચ જીવભેદને વિષે ૧-૨ બેગુણસ્થાનક હોય છે. તે બે ગુણસ્થાનકને વિષે પાંચ પ્રકૃતિનું ૧ બંધસ્થાન, ૧ ઉદયસ્થાન અને ૧ સત્તાસ્થાન હોય છે. તથા પાંચનો બંધ, પાંચનો ઉદય અને પાંચની સત્તારૂપ ૧ સંવેધભાંગો હોય છે.
સંશી અપર્યાપ્તા જીવને વિષે ૧-૨- અને ૪ ગુણસ્થાનક હોય છે. પાંચ પ્રકૃતિનું ૧ બંધસ્થાન, ઉદયસ્થાન તથા સત્તાસ્થાન હોય છે. અને પાંચનો બંધ પાંચનો ઉદય અને પાંચની સત્તારૂપ ૧ સંવેધ ભાંગો હોય છે. સંશી પર્યાપ્તા જીવને વિષે ૧ થી ૧૦ ગુણસ્થાનકમાં પાંચનો બંધ હોય છે. ૧૧ થી ૧૪ ગુણસ્થાનકમાં બેય કર્મનો અબંધ હોય છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૮
કર્મગ્રંથ-૬
૧ થી ૧૨ ગુણસ્થાનકને વિષે પાંચ પ્રકૃતિનો ઉદય હોય છે. ૧૩-૧૪ ગુણસ્થાનકે બેય કર્મનો અનુદય હોય છે.
૧ થી ૧૨ ગુણસ્થાનકમાં પાંચ પ્રકૃતિની સત્તા હોય છે. ૧૩ મા અને ૧૪ મા ગુણસ્થાનકે બેય કર્મની સત્તા હોતી નથી. સંવેધભાંગા ર હોય છે.
ગુણસ્થાનક (૧) પાંચનો બંધ પાંચનો ઉદય પાંચની સત્તા ૧ થી ૧૦ (૨) અબંધ પાંચનો ઉદય પાંચની સત્તા ૧૧ - ૧૨
જીવસ્થાને દર્શનાવરણના ભાંગા તેરે નવ ચઉ પણગં
- નવ સંગમિ ભંગ મિચ્છારા વેઅણિ આઉથ ગોએ,
વિભજ્જ મોહં પરં તુચ્છ ૩૭ll ભાવાર્થ:- ૧૩ જીવસ્થાનકને વિષે ૯નો બંધ, ૪નો અને પાંચનો ઉદય તથા ૯ પ્રકૃતિની સત્તારૂપ ૧ ભાંગો હોય છે. ૧ જીવસ્થાનકને વિષે દર્શનાવરણીય કર્મના ૧૧ ભાંગા અથવા મતાંતરે ૧૩ ભાંગા હોય છે. વેદનીય, આયુષ્ય અને ગોત્રકર્મના ભાંગાનું વિભાજન કરીને આગળ મોહનીય કર્મ કહીશું. ૩ણા
વિશેષાર્થ - જીવસ્થાનકને વિષે દર્શનાવરણીય કર્મના બંધસ્થાન, ઉદયસ્થાન, સત્તાસ્થાન તથા સંવેધ ભાંગાઓનું વર્ણન -
(૧) અત્રે સંજ્ઞીઅપર્યાપ્તો, લબ્ધિ અપર્યાપ્તા જીવ તરીકેની વિવક્ષા હોવાથી ૧લું ગુણસ્થાનક ગણેલું હોવાથી ૯નો બંધ કહેલો છે. - કરણ અપર્યાપ્ત જીવની વિવક્ષા કરીએ તો ૯ અને ૬ એમ બે બંધસ્થાન આવે છે. સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્તા, અપર્યાપ્તા, બાદર પર્યાપ્તા એકેન્દ્રિય,વિકસેન્દ્રિય અપર્યાપ્તા. અસંજ્ઞી પંચેન્દ્રિય, સંજ્ઞીપંચેન્દ્રિય અપર્યાપ્તા એમ ૮ જીવભેદને વિષે એક પહેલું ગુણસ્થાનક હોય છે. આ જીવોને દર્શનાવરણીય કર્મની ૯ પ્રકૃતિનું ૧ બંધસ્થાન હોય છે. નિદ્રારહિત ૪ પ્રકૃતિનું ઉદયસ્થાન હોય છે. તથા નિદ્રા સાથે પાંચ પ્રકૃતિનું ઉદયસ્થાન એમ ર - ઉદયસ્થાન હોય છે. ૯ પ્રકૃતિનું ૧ સત્તાસ્થાન હોય છે.
બાદરપર્યાપ્તો એકેન્દ્રિય, વિલેન્દ્રિય પર્યાપ્તા, અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા
Page #158
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૧૪૯
એમ પાંચ જીવભેદને વિષે પહેલુ અને બીજી બે ગુણસ્થાનક હોય છે.
દર્શનાવરણીય કર્મ ૯ પ્રકૃતિનું બંધસ્થાન, ૪ તથા ૫ પ્રકૃતિનું એમ બે ઉદયસ્થાન તથા ૯ પ્રકૃતિનું ૧ સત્તાસ્થાન હોય છે.
ઉપરના ૮ જીવભેદ તથા ૫ જીવભેદ એમ ૧૩ જીવભેદને વિષે દર્શનાવરણીયકર્મના ૨ સંવે ભાંગા હોય છે. (૧) ૯નો બંધ ૪નો ઉદય ૯ ની સત્તા (૨) ૯નો બંધ પનો ઉદય ૯ ની સત્તા
સંશી પર્યાપ્તા ૧ જીવભેદને વિષે દર્શનાવરણીય કર્મના ૯-૬-૪ એમ ૩ બંધસ્થાન હોય છે. ૪ અને ૫ એમ ૨ ઉદયસ્થાન હોય છે. ૯- ૬ - અને ૪ એમ ૩ સત્તાસ્થાન હોય છે. તેના સંવેધ ભાંગા ૧૧ થાય છે. મતાંતરે ક્ષપકશ્રેણીમાં વિદ્યમાન જીવને નિદ્રાનો ઉદય ગણીએ તો ૧૩ સંવેધભાંગા થાય છે.
વેદનીયકર્મ - ગોત્રકર્મ તથા આયુષ્યકર્મના ભાંગાઓનું વિભાગીકરણ કર્યા બાદ એટલે કે જણાવ્યા બાદ મોહનીય કર્મના ભાંગા કહીશું.
વેદનીય અને ગોત્રકર્મના ભાંગા પmગ સરિઅરે
અટ્ટ ચઉર્જ ચ અણિય ભંગા સત્ત ય તિગંચ ગોએ
પતે એ જીવ ઠાસુ //૩૮ ભાવાર્થ - પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિયને વિષે વેદનીયકર્મના ૮ ભાંગા હોય છે. ૧૩ જીવભેદને વિષે વેદનીય કર્મના ૪ ભાંગા હોય છે. પર્યાપ્તા સંગી પંચેન્દ્રિયને વિષે ગોત્રકર્મના ૭ ભાંગા હોય છે. બાકીના ૧૩ જીવભેદને વિષે ગોત્રકર્મના ૩ ભાંગા હોય છે. l૩૮
વિશેષાર્થ - વેદનીયકર્મના બંધસ્થાન, ઉદયસ્થાન, સત્તાસ્થાન તથા સંવેધભાંગાઓનું વર્ણન. ૧ થી ૧૩ જીવસ્થાનકને વિષે ગુણસ્થાનક ૧ અને ૨ હોવાથી શાતાવેદનીયનો બંધ તથા અશાતા વેદનીયનો બંધ એમ બંન્ને પ્રકૃતિના બંધસ્થાન હોય છે, તેમજ શતાવેદનીય તથા અશાતાવેદનીયનો ઉદય હોય છે. અને વેદનીય કર્મની ૨ પ્રકૃતિની સત્તા હોય છે. સંવેધભાંગા ૪ હોય છે. બંધ
ઉદય - સત્તા
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૫૦
(૧) અશાતા
(૨) અશાતા
(૩) શાતા
(૪) શાતા
અશાતા
શાતા
અશાતા
શાતા
સંશીપર્યામા જીવને વિષે ૧૪ ગુણસ્થાનક હોવાથી વેદનીયકર્મના ૮૫ સંવેધ ભાંગાઓ ઘટે છે. શાતા - અશાતા બેયનો બંધ, શાતા-અશાતા બેયનો ઉદય તથા વેદનીયકર્મની ૨ પ્રકૃતિરૂપ સત્તાસ્થાન અને ૧ પ્રકૃતિનું સત્તાસ્થાન એમ બે સત્તાસ્થાન હોય છે.
ગોત્રકર્મના બંધસ્થાન - ઉદયસ્થાન અને સત્તાસ્થાન સંવેધ ભાંગાઓનું જીવસ્થાનકને વિષે વર્ણન.
કર્મગ્રંથ-દ
૧ થી ૧૩ જીવસ્થાનકને વિષે નીચગોત્રનો બંધ, અને ઉચ્ચ ગોત્રનો બંધ પણ હોય છે. ૧ નીચગોત્રનો જ ઉદય હોય છે. ૧ નીચગોત્રની સત્તા તથા બેય ગોત્રની સત્તા હોય છે. સંવેધભાંગા ૩ હોય છે.
ઉદય
નીચ
નીચ
૨ ની
નીચ
૨ ની
સંજ્ઞીપર્યામા જીવને વિષે ગોત્રકર્મના સઘળા બંધસ્થાન, ઉદયસ્થાન અને સત્તાસ્થાન હોય છે. તેના સંવેધભાંગા સાતે સાત હોય છે. એ ભાંગા સામાન્ય સંવેધમાં કહ્યા પ્રમાણે જાણવા.
જીવસ્થાને આયુષ્યકર્મના ભાંગા
સમણે યજ્જત્ત અમણ એસેસુ
અઠ્ઠાવીસ દસ,
નવગું પણગં ચ આઉસ્સ ।।૩૯॥
--
ભાવાર્થ :- પર્યાપ્તા સંશી પંચેન્દ્રિય, અપર્યામા સંજ્ઞી પંચેન્દ્રિય, પર્યાપ્તા અસંશી પંચેન્દ્રિય તથા બાકીના ૧૧ જીવોને વિષે અનુક્રમે આયુષ્ય કર્મના ૨૮,
બંધ
(૧) નીચ
(૨) નીચ
(૩) ઉચ્ચ
પજ્જત્તાડપજ્જત્તગ,
સત્તા
નીચ
Page #160
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૧૫૧
બંધ
૧૦, ૯, અને ૫ સંવેધભાંગા હોય છે. તેવા
વિશેષાર્થ - ૧૪ જીવસ્થાનકને વિષે આયુષ્ય કર્મના સંવેધ ભાંગાઓનું વર્ણન સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય પર્યાપ્તા જીવસુધીના દશ જીવભેદને વિષે આયુષ્યકર્મના પાંચ સંવેધભાંગા હોય છે.
આ જીવો તિર્યંચાયું અને મનુષ્યાયનો બંધ કરે છે
આ જીવોને નિયમા તિર્યંચાયુનો જ ઉદય હોય છે. આ કારણથી બે આયુષ્યના બંધના અને ૩ આયુષ્ય અબંધના એમ કુલ પાંચ સંવેદભાંગા હોય છે તે આ પ્રમાણે આયુષ્ય
સત્તા ૧ અબંધ તિર્યંચ
તિર્યચઆયુષ્યની ૨ તિર્યંચાયુનોબંધ તિર્યચઆયુષ્ય તિર્યંચ તિર્યંચ આયુષ્યની ૩ મનુષ્યાપુનોબંધ તિર્યચઆયુષ્ય મનુષ્ય તિર્યંચની સત્તા ૪ અબંધ તિર્યચઆયુષ્ય તિર્યંચ તિર્યંચની સત્તા ૫ અબંધ તિર્યંચ ઉદય તિર્યંચ મનુષ્ય આયુષ્યની
અiણી પંચેન્દ્રિય અપર્યાપ્તાજીવને આયુષ્યકર્મના સંવેધભાંગાનું વર્ણન આ જીવ મનુષ્યાયુષ્ય અને તિર્યંચાયુ એમ બે આયુષ્યનો બંધ કરે છે. તથા તિર્યંચાયુ નો ઉદય અને મનુષ્યાયુ એમ બે આયુષ્યનો ઉદય હોય છે. આ કારણથી તિર્યંચાયુના ઉદયવાળાજીવને આયુષ્યના બંધના બે ભાંગા તથા આયુષ્યના અબંધના ૩ ભાંગા થાય છે. એમ કુલ પાંચ સંવેધભાંગા હોય છે.
મનુષ્યાયુના ઉદયવાળા જીવને બે આયુષ્યના બંધના અને ૩ આયુષ્ય અબંધના એમ કુલ ૫, સંવેધભાંગા હોય છે. આ રીતે કુલ ૧૦ સંવેધભાંગા હોય છે. ૧ અબંધ તિર્યંચાયનો ઉr તિર્યંચાયની સના ૨ તિર્યંચાયુનોબંધ તિર્યંચાયુનોઉદય તિર્યચતિર્યંચાયુની સત્તા ૩ મનુષ્યાયુનોબંધ તિર્યંચાયુનોઉદય તિર્યંચ મનુષ્યાયુની સત્તા ૪. અબંધ તિર્યંચાયુનો ઉદય તિર્યંચ તિર્યચઆયુની સત્તા
અબંધ તિર્યંચાયુનો ઉદય તિર્યંચ મનુષ્યાયુની સત્તા અબંધ મનુષ્યાયુનો ઉદય મનુષ્ય આયુષ્યની સત્તા
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫ર
કર્મગ્રંથ-૬
૭. તિર્યંચાયુનોબંધ મનુષ્યાયુનો ઉદય મનુષ્ય તિર્યચઆયુની સત્તા ૮. મનુષ્ય આયુનો બંધ મનુષ્યઆયુનો ઉદય મનુષ્ય મનુષ્યઆયુષ્યની સત્તા ૯. અબંધ મનુષ્ય આયુષ્યનો ઉદય મનુષ્ય તિર્યંચાયુની સત્તા ૧૦. અબંધ મનુષ્ય આયુષ્યનો ઉદય મનુષ્ય મનુષ્યાયની સત્તા
પર્યાપ્તા અસંશી પચેન્દ્રિયજીવને વિષે આયુષ્યકર્મના સંવેદભાંગાનુવર્ણન આ જીવો નિયમા તિર્યંચ જ હોય છે. તથા ચારેગતિના આયુષ્યનો બંધ આ જીવો કરતા હોવાથી ચાર આયુષ્યના બંધના અને પાંચ આયુષ્યના અબંધના એમ કુલ ૯ સંવધભાંગા હોય છે. તે આ પ્રમાણે ૧. અબંધ તિર્યંચાયુનો ઉદય તિર્યંચ આયુષ્યની સત્તા ૨. નરકાયુનબંધ તિર્યંચાયુનો ઉદય નરક તિર્યંચાયુની સત્તા ૩. તિર્યંચાયુનોબંધ તિર્યંચાયુનો ઉદય તિર્યંચ તિર્યંચાયુની સત્તા ૪. મનુષ્યાયુનોબંધ તિર્યંચાયુનો ઉદય મનુષ્ય તિર્યંચાયુની સત્તા
દેવાયુનોબંધ તિર્યંચાયુનો ઉદય દેવ તિર્યંચાયુની સત્તા ૬. અબંધ તિર્યંચાયુનો ઉદય નરક તિર્યંચાયુની સત્તા
અબંધ તિર્યંચાયુનો ઉદય તિર્યંચ તિર્યંચાયુની સત્તા
અબંધ તિર્યંચાયુનો ઉદય મનુષ્યતિર્યંચાયુની સત્તા ૯. અબંધ તિર્યંચાયુનો ઉદય દેવ તિર્યંચાયુની સત્તા
અપર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને વિષે
આયુષ્યકર્મના સંવેધ ભાંગાઓનું વર્ણન (૧) અહિંયા અપર્યાપ્તા સંશી જીવો જે કહ્યા છે તે લબ્ધિ અપર્યાપ્ત જીવને આશ્રયીને જાણવા, આ કારણથી
લબ્ધિ અપર્યાપાજીવો તિર્યંચ અને મનુષ્ય હોય છે. અપર્યાપ્ત અવસ્થામાં મરણ પામતાં હોવાથી તિર્યંચ આયુષ્ય અને મનુષ્ય આયુષ્યનો બંધ કરી શકે છે તેથી બે આયુષ્યના બંધના અને ત્રણ આયુષ્યના અબંધના એમ પાંચ ભાંગા તિર્યંચાયુના ઉદયના, અને પાંચ ભાંગા મનુષ્યાયુના ઉદયના એમ કુલ ૧૦ ભાંગા હોય છે. ૧ અબંધ | તિર્યંચાયુનો ઉદય તિર્યંચાયુની સત્તા
$
Page #162
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૧૫૩
૨ તિર્યંચાયુનો બંધ તિર્યંચાયુનો ઉદય તિર્યંચ તિર્યંચાયુની સત્તા ૩ મનુષ્પાયુનો બંધ તિર્યંચાયુનો ઉદય મનુષ્ય તિર્યંચાયુની સત્તા ૪ અબંધ તિર્યંચાયનો ઉદય તિર્યંચ તિર્યંચાયુની સત્તા ૫ અબંધ તિર્યંચાયુનો ઉદય મનુષ્ય તિર્યંચાયુની સત્તા ૬ અબંધ મનુષ્પાયુનો ઉદય મનુષ્ય આયુની સત્તા ૭ તિર્યંચાયુનોબંધ મનુષ્યઆયુનો ઉદય મનુષ્ય તિર્યચઆયુની સત્તા ૮ મનુષ્યાયુનો બંધ મનુષ્યઆયુનો ઉદય મનુષ્ય મનુષ્યાયની સત્તા ૯ અબંધ મનુષ્યઆયુનો ઉદય મનુષ્ય તિર્યંચાયુની સત્તા ૧૦ અબંધ મનુષ્ય આયુનો ઉદય મનુષ્ય મનુષ્યઆયુની સત્તા
સંજ્ઞી અપર્યાપ્તા કરણ અપર્યાપાજીવની વિવક્ષાથી વિચારણા કરીએતો ૪, સંવેધભાંગા ઘટે છે. ૧ અબંધ નરકનો ઉદય
. નરકઆયુષ્યની સત્તા ૨ અબંધ તિર્યંચાયુનો ઉદય તિર્યંચાયુની સત્તા ૩ અબંધ મનુષ્યઆયુષ્યનો ઉદય મનુષ્યઆયુની સત્તા ૪ અબંધ દેવ આયુષ્યનો ઉદય દેવ આયુષ્યની સત્તા
કરણ અપર્યાપ્તાજીવો આયુષ્યનો બંધ કરતાં ન હોવાથી આયુષ્ય બંધના બે તથા બંધપછીના બે એમ ૪, સંવેધભાંગા ઘટતા નથી
લબ્ધિ અપર્યાપ્તા અને કરણ અપર્યાપ્તા બંન્નેની વિવક્ષાથી વિચારણા કરીએતો આયુષ્યના સંવેધભાંગા ૧૨ ઘટે છે.
તિર્યંચાયુના પાંચ સંવેધભાંગા, મનુષ્યાયુના પાંચ સંવેધભાંગા નારકીનો ૧ સંવેધ ભાગો અને દેવતાનો ૧ સંવેધભાંગો એમ કુલ ૧૨ ભાંગા હોય છે. નારકીનો ૧ અબંધ નરકાયુનો ઉદય નરકાયુની સત્તા દેવનો ૧ અબંધ દેવ આયુષ્યનો ઉદય દેવઆયુષ્યની સત્તા
સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોને વિષે આયુષ્યકર્મના ૨૮ સંવધભાંગ હોય છે. - નરકાયુના ઉદયના પાંચ સંવેધભાંગા, તિર્યંચાયુના ઉદયના સંવેધભાંગા, મનુષ્ય આયુષ્યના ઉદયના સંવેધભાંગા, દેવ આયુષ્યના ઉદયના ૫ સંવેધભાંગા
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૪
કર્મગ્રંથ-૬
એમ કુલ ૫ + ૯ + ૯ + ૫ = ૨૮ સંવેધભાંગા થાય છે.
જીવસ્થાને મોહનીય કર્મના ભાંગા અકસુ પંચસુ એગે,
એગ દુર્ગા દસ ય મોહ બંધ ગએ, તિગ ચઉ નવ ઉદયગએ,
તિગ તિગ પત્તરસ સંતમિ ૪ol. ભાવાર્થ - ૮ - ૫ અને ૧ જીવસ્થાનકને વિષે અનુક્રમે ૧- ૨ - ૨ ૧૦ મોહનીય કર્મના બંધસ્થાનો હોય છે. ૩-૪ અને ૯ ઉદયસ્થાનો હોય છે. ૩ - ૩ અને ૧૫ સત્તાસ્થાનો હોય છે. ૪oll
વિશેષાર્થ - જીવસ્થાનકને વિષે મોહનીય કર્મના સંવેધભાંગાઓનું વર્ણન
૧૪ જીવસ્થાનકને વિષે મોહનીય કર્મના બંધસ્થાનોનું વર્ણન. સૂક્ષ્મ અપર્યાપ્તા, સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય આ બે જીવભેદને વિષે ૧, ૨૨ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે.
બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અપર્યાપ્તા, અસંશી પંચેન્દ્રિય અપર્યાપ્તા, સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપા આ ૬ જીવભેદને વિષે મોહનીય કર્મનું ૧, ૨૨ પ્રકૃતિનું બંધ સ્થાન હોય છે. - અત્રે સંશી પંચેન્દ્રિય અપર્યાપ્તા લબ્ધિઅપર્યાપ્તા જીવો જાણવા, બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય પર્યાપ્તા, અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા. આ પાંચ જીવભેદને વિષે મોહનીયકર્મના બે બંધસ્થાન હોય છે. ૨૨ - ૨૧ પ્રકૃતિનું
સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા જીવને વિષે મોહનીયકર્મના દશેદશ બંધસ્થાનો હોય છે.
૧૪ જીવસ્થાનકને વિષે મોહનીયકર્મના ઉદયસ્થાનોનું વર્ણન. સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય, સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય આ બે જીવભેદ વિષે મોહનીયકર્મના ૩ ઉદયસ્થાનો હોય છે. (૮ - ૯ - ૧૦) * બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અપર્યાપ્તા, અસંશી પંચેન્દ્રિય અપર્યાપ્તા, સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપા આ ૬ જીવભેદને વિષે મોહનીય કર્મના ત્રણ ત્રણ ઉદયસ્થાનો હોય છે. (૮ - ૯ - ૧૦)
બાદર પર્યાપ્તા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય પર્યાપ્તા, અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા
Page #164
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
* ૧૫૫
આ પાંચ જીવભેદને વિષે ચાર ચાર ઉદયસ્થાનો હોય છે. (૭ - ૮-૯ અને ૧૦)
સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને વિષે મોહનીય કર્મના નવે નવ ઉદયસ્થાનો હોય છે.
મોહનીયકર્મના સત્તાસ્થાનોનું વર્ણન - ૧ થી ૧૩ જીવભેદને વિષે ત્રણ ત્રણ સત્તાસ્થાનો હોય છે (૨૮, ૨૭, ૨૬)
સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તા, કરણ અપર્યાપ્તાજીવની વિવક્ષાથી વિચારણા કરીએ તો મોહનીયકર્મના ત્રણ બંધસ્થાનો હોય છે. (૨૨- ૨૧ - ૧૭)
ઉદયસ્થાનો પાંચ હોય છે. (૬ - ૭ - ૮ - ૯ અને ૧૦) સત્તાસ્થાનો છ હોય છે. (૨૮ - ૨૭ - ૨૬, ૨૪,૨૨,૨૧)
સંવેધભાંગા ૧ સૂક્ષ્મ અપર્યાપ્તા અને સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય જીવોને વિષે ૨૨ના બી બંધભાંગા ૬ ઉદયસ્થાન ૮ પ્રકૃતિનું ઉદયભાંગા ૮
૪ કષાય ૧ યુગલ અને નપુંસકવેદ = ૮ બંધોદયગા ૬ x ૮ = ૪૮ સત્તાસ્થાન ૩ (૨૮ - ૨૭ - ૨૬) ઉદયસત્તા ભાંગા ૮૪ ૩ = ૨૪ બંધોદય સત્તાભાંગા ૬ X ૮૪ ૩ = ૧૪૪ થાય છે. ૨૨ ના બંધ બંધભાંગા-૬ ઉદયસ્થાન ૮+ ભ = ૯ ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૩ (૨૮ - ૨૭ - ૨૬) બંધોદય ભાંગા ૬ X ૮ = ૪૮, ઉદયસત્તા ભાંગા ૮૪ ૩ = ૨૪ બંધોદય સત્તાભાંગા ૬ X ૮૪ ૩ = ૧૪૪ થાય છે. ૨૨ના બંધ બંધભાંગા-૬ ઉદયસ્થાન ૮ + જુગુપ્સા = ૯ ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૩ (૨૮ - ૨૭ - ૨૬) બંધોદયભાંગા ૬ X ૮ = ૪૮, ઉદયસત્તાભાંગા ૮૮૩ = ૨૪ બંધોદય સત્તાભાંગા ૬ X ૮ X ૩ = ૧૪૪ રરના બંધ બંધભાંગા -6 ઉદયસ્થાન ૮+ભય+ાગુપ્તા=૧૦ ઉદયભાંગા-૮ સત્તાસ્થાન ૩ (૨૮ - ૨૭ - ૨૬).
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૬
કર્મગ્રંથ-૬
બંધોદયભાંગા ૬ X ૮ = ૪૮, ઉદયસત્તા ભાંગા ૮૪૩ = ૨૪ બંધોદય સત્તાભાંગા ૬ xટ x ૩ = ૧૪૪ થાય છે.
આ રીતે ૨૨ના બંધ બંધભાંગા-૬ ઉદયસ્થાન ૩(૮-૯-૧૦) ઉદયભાંગા ચાર અષ્ટક (૮૮૪=૩૨) સત્તાસ્થાન ૩ (૨૮ - ૨૭ - ૨૬) બંધોદયભાંગા ૬ X ૩૨ = ૧૯૨ ઉદય સત્તાભાંગા ૩૨ x ૩ = ૯૬ બંધોદય સત્તાભાંગા ૬ X ૩૨ x ૩ = ૫૭૬
આ રીતે બાદરઅપર્યાપા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અપર્યાપ્તા, અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા, સંક્ષીપંચેન્દ્રિય અપર્યાપ્તાજીવોને વિષે જાણવું બાદર પર્યાપ્તા એકેન્દ્રિય, વિકસેન્દ્રિય પર્યાપ્તા, અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા
એમ પાંચ જીવભેદને વિષે સંવેધભાંગાનું વર્ણન ૨૨ના બંધ બંધભાગ-૬ ઉદયસ્થાન ૮નું ઉદયભાંગા-૮ સત્તાસ્થાન ૩ (૨૮ - ૨૭ - ૨૬) બંધોદયભાંગા ૬ x ૮ = ૪૮, ઉદયસત્તાભાંગા ૮૪૩ = ૨૪ બંધોદય સત્તાભાંગા ૬ X ૮X ૩ = ૧૪૪ થાય છે. ૨૨ના બંધ બંધભાંગા-૬ ઉદયસ્થાન ૮ + ભ = ૯ નું ઉદયભાંગા-૮ સત્તાસ્થાન ૩ (૨૮ - ૨૭ - ૨૬) બંધોદયભાંગા ૬ x ૮ = ૪૮, ઉદય સત્તાભાંગા ૮૪૩ = ૨૪ બંધોદય સત્તાભાંગા ૬ x ૮ X ૩ = ૧૪૪ થાય છે. ૨૨ના બંધ બંધભાંગા-૬ ઉદયસ્થાન ૮ + જુગુપ્સા = ૯નું ઉદયભાંગા-૮ સત્તાસ્થાન ૩ (૨૮ - ૨૭ - ૨૨) બંધોદયભાંગા ૬ x ૮ = ૪૮, ઉદય સત્તાભાંગા ૮૪૩ = ૨૪ બંધોદય સત્તાભાંગા ૬ XXX ૩ = ૧૪૪ થાય છે. ૨૨ના બંધ બંધભાંગા-૬ ઉદયસ્થાન ૮+ ભય + જુગુપ્સા = ૧૦નું ઉદયભાંગા-૮ સત્તાસ્થાન ૩ (૨૮ - ૨૭ - ૨૬) , બંધોદયભાંગા ૬૪૮ = ૪૮, ઉદયસત્તાભાંગા ૮૪૩ = ૨૪ બંધોદય સત્તાભાંગા ૬૪૮૮૩ = ૧૪૪ થાય છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૧૫૭
આ રીતે ૨૨ના બંધ બંધભાંગા-૬ ઉદયસ્થાન ૩ (૮ - ૯૧૦) ઉદયભાંગા ૮૪૪ = ૩૨ સત્તાસ્થાન ૩ (૨૮ - ૨૭ - ૨૨) બંધોદય ભાંગા ૬ x ૩૨ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૩૨×૩ = ૯૬ બંધોદય સત્તાભાંગા ૬ X ૩૨ x ૩ = ૫૭૬ ૨૧ના બંધે બંધભાંગા-૪ ઉદયસ્થાનકનું ઉદયભાંગા-૮ સત્તાસ્થાન ૧ ૨૮નું બંધોદયભાંગા ઉદયસત્તાભાંગા ૪૪ ૮ = ૩૨ ૮ X ૧ = ૮, બંધોદય સત્તાભાંગા ૪૪૮*૧=૩૨ ૨૧ના બંધ બંધભાંગા-૪ ઉદયસ્થાન ૭ + ભય = ૮નું ઉદયભાંગા-૮ સત્તાસ્થાન ૧ (૨૮નું) બંધોદયભાંગા ૪૪ ૮ = ૩૨, ઉદયસત્તાભાંગા ૮x ૧ = ૮ બંધોદય સત્તાભાંગા : ૪ X ૮X ૧ = ૩૨, ૨૧ના બંધ બંધભાંગા-૪ ઉદયસ્થાન ૭ + જુગુપ્સા = ૮નું ઉદયભાંગા-૮ સત્તાસ્થાન ૧ (૨૮ નું) બંધોદયભાંગા ૪ X ૮ = ૩૨, ઉદયસત્તાભાંગા ૮૪૧ = ૮ બંધોદય સત્તાભાંગા ૪૮x ૧ = ૩૨ ૨૧ના બંધ બંધભાંગા-૪ ઉદયસ્થાન ૭ + ભય + જુગુપ્સા = ૯નું ઉદયભાંગા-૮ સત્તાસ્થાન ૧ (૨૮ નું) બંધોદયભાંગા ૪ x ૮ = ૩૨,ઉદયસત્તાભાંગા ૮ x 1 =૮ બંધોદય સત્તાભાંગા ૪૪૮૪ ૧ = ૩૨ આ રીતે ૨૧ના બંધે બંધભાંગા-૪ ઉદયસ્થાન ૩ (૭ - ૮ - ૯) ઉદયભાંગા-૩૨ સત્તાસ્થાન ૧ (૨૮નું) બંધોદયભાંગા ૪૪ ૩૨ = ૧૨ ઉદયસત્તાભાંગા ૩૨ x ૧=૩૨ બંધોદય સત્તાભાંગા ૪૮ ૩૨ x ૧ = ૧૨૮
આ રીતે આ પાંચ જીવભેદને વિષે ૨૨ અને ૨૧ના બંધને વિષે બંધમાંગા-૧૦ ઉદયસ્થાન ૪ (૭-૮-૯-૧૦) ઉદયભાંગા ૩૨ + ૩૨ = ૬૪ સત્તાસ્થાન-૩(૨૮-૨૭-૨૬) અને (૨) બંધોદયસત્તા ૧૯૨+૧૨૮=૩૨૦ ઉદય સત્તાભાંગા ૯૬ + ૩૨ = ૧૨૮ બંધોદય સત્તાભાંગા ૫૭૬ +
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૮
કર્મગ્રંથ-૬
૧૨૮ = ૭૦૪ સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તા કરણઅપર્યાપ્તાની વિવક્ષાએ સંવેધ
ભાંગાઓનું વર્ણન ૨૨ના બંધ બંધભાંગા-૬ ઉદયસ્થાન ૩ (૮ - ૯ - ૧૦) ઉદયભાંગા ૨૪ x ૪ = ૯૬ સત્તાસ્થાન ૩(૨૮ - ૨૭ - ૨૬) બંધોદયભાંગા ૬ X ૯૬ = ૫૭૬,ઉદયસત્તાભાંગા ૯૬૪૩=૨૮૮ બંધોદય સત્તાભાંગા ૬ X ૯૬ X ૩ = ૧૭૨૮ ૨૧ના બંધે બંધભાંગા-૪ ઉદયસ્થાન ૩ (૭ - ૮ - ૯) ઉદયભાંગા ૨૪ x ૪ = ૯૬ સત્તાસ્થાન ૧ (૨૮નું) બંધોદયભાંગા ૪૪ ૯૬ = ૩૮૪, ઉદયસત્તાભાંગ૯૬૪ ૧=૯૬ બંધોદય સત્તાભાંગા ૪ X ૯૬ x ૧ = ૩૮૪ ૧૭ના બંધ બંધભાંગા-૨ ઉદયસ્થાન ૪ (૬ - - ૮- ૯) ઉદયભાંગા ૨૪ x ૪ = ૯૬ સત્તાસ્થાન ૧ (૨૧-નું) ૨૪ x ૪ = ૯૬ ૩(૨૮ - ૨૪ - ૨૨) બંધોદયભાંગા ૨ x ૧૯૨ = ૩૮૪, ઉદયસત્તાભાંગા ૯૬x ૧=૯૬
x ૩ = ૨૮૮
૩૮૪ બંધોદય સત્તાભાંગ ૨ X ૯૬ X ૧ = ૧૯૨
૨ X ૯૬ X ૩ = પ૭૬
૭૬૮
૯૮૩
સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા જીવને વિષે સંવેધ સાંગાઓનું વર્ણન આ જીવને વિષે બંધસ્થાન બંધભાંગા ઉદ થાન ઉદયભાંગા
૧૦ ૨૧ સત્તાસ્થાન - ૧૫ હોય છે. બંધોદયભાંગા:ઉદયસત્તાભાંગા - બંધોદય સત્તાભાગ:
Page #168
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૧૫૯
જીવસ્થાને નામકર્મનાં ભાંગા :
પણ દુગ પણગં પણ ચ૯ પણગં પણગા હવંતિ તિન્નેવ,
પણ છપ્પણગં છચ્છ, અટ્ટઃ દસગંતિ //૪૧/l. સવ અપજ્જત્તા
સારી સુહુમા ય બાયરા ચેવ વિગલિંદિ આઉ તિઉિં.
તહય અસન્ની આ સન્નીએ //૪રો. ભાવાર્થ - સાતે અપર્યાપા જીવોને વિષે અનુક્રમે (૧) પાંચ બંધસ્થાન ૨ ઉદયસ્થાન અને ૫ સત્તાસ્થાન, (૨) ૫ બંધ સ્થાન ૪ ઉદયસ્થાન, ૫ સત્તાસ્થાન, (૩) ૫ બંધસ્થાન, ૫ ઉદયસ્થાન, ૫ સત્તાસ્થાન (૪) પ બંધસ્થાન, ૩ ઉદયસ્થાન, ૩ સત્તાસ્થાન (૫) ૫ બંધસ્થાન, ૬ ઉદયસ્થાન ૫ સત્તાસ્થાન (૬) ૬ બંધસ્થાન, ૬ ઉદયસ્થાન, પ સત્તાસ્થાન, (૭) ૮ બંધસ્થાન, ૮ ઉદયસ્થાન, ૧૦ સત્તાસ્થાન
આ બંધસ્થાન આદિના સ્વામી ક્રમસર સાતે અપર્યાપ્તાજીવો જાણવા. સૂમ એકેન્દ્રિય પર્યાપ્તાથી અસંશી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને વિષે બંધ ઉદય અને સત્તાસ્થાનકો જે પ્રમાણે ઘટતા હોય તે પ્રમાણે કહેવા (૪૧-૪૨) ' વિશેષાર્થ:- ૧૪ જીવસ્થાનકને વિષે નામકર્મના બંધ-ઉદય અને સત્તાસ્થાન તેમજ તેના સંવેધભાંગાઓનું વર્ણન. (૧) સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્તા જીવને વિષે સંવેધભાંગાનું વર્ણન :આ જીવને નામકર્મના ૫, બંધ સ્થાન હોય છે. (૨૩, ૨૫, ૨૬, ૨૯ અને ૩૦) ઉદયસ્થાન - ૨ (૨૧ - ૨૪) સત્તાસ્થાન -૫ (૨ - ૮૮ ૮૬ - ૮૦ - ૭૮)
પાંચબંધસ્થાનના બંધમાંગા - ૧૩૯૧૭ થાય છે. ૨૩ના બંધના ૪ ભાંગા + ૨૫ના બંધના રૂપમાંગા + ૨૬ના બંધના ૧૬ ભાંગા + ૨૯ના બંધના ૯૨૪૦ ભાંગા + ૩૦ના બંધના ૪૬૩૨ - ભાંગા એમ કુલ ૧૩૯૧૭ ભાંગા થાય છે. -
Page #169
--------------------------------------------------------------------------
________________
TEO
કર્મગ્રંથ-૬
ભાંગો
ઉદયભાંગા
૨૧ ના ઉદયનો ૨૪ ના ઉદયના
૧ કર
(૧) ૨૩ના બંધ
૨૧ના ઉદયે ૨૪ના ઉદયે
સંવેધ - ભાંગાનું વર્ણન બંધભાંગા - ૪ ઉદયભાંગો ૧ X સત્તાસ્થાન - ૫ = ૫ ઉદયભાંગા ૨ x સત્તાસ્થાન - ૫ = + ૧૦
= ૧૫ ૪x ૧૫ = ૬૦ બંધોદયભાંગા ૪૪૩ = ૧૨ એકેન્દ્રિયના બંધભાંગા ૨૦ ઉદયભાંગો ૧ x સત્તાસ્થાન - ૫ = ૫ ઉદયભાંગા ૨ x સત્તાસ્થાન - ૫ = +૧૦
બંધોદય સત્તાભાંગા (૨) ૨૫ના બંધ
૨૧ના ઉદયે ૨૪ના ઉદયે
= ૧૫
બંધોદય સત્તાભાંગા = ૨૦ x ૧૫=૩૦૦ ૨૫ ના બંધ વિકલેજિયના
પંચેન્દ્રિયતિર્યચના
બંધભાંગા = ૩
|
જ
E
૨૧ના ઉદયે ઉદયભાંગો ૧ X સત્તાસ્થાન ૫ = ર૪ના ઉદયે ઉદયભાંગા ૨ x સત્તાસ્થાન ૫ = ૧૦
= ૧૫ બંધોદયસત્તાભાંગા ૪ X ૧૫ = ૬૦
રપના બંધે અપર્યાપ્તા મનુષ્ય પ્રાયોગ્યભાંગા ૨૧ના ઉદયે ઉદયભાગ ૧ x સત્તાસ્થાન ૪ = ૪ ૨૪ના ઉદયે ઉદયભાગ ૨ x સત્તાસ્થાન ૪ = + ૮
આ રીતે
ર૫ના બંધ ૨૫ ભાંગાના બંધોધય સત્તાભાંગા ૩૦૦ + ૬૦ + ૧૨ = ૩૭૨
Page #170
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
(૩) ર૬ના બંધ - બંધભાંગા = ૧૬
૨૧ના ઉદયે ઉદયભાંગો ૧ x સત્તાસ્થાન ૫ = ૫ ૨૪ના ઉદયે ઉદયભાંગા ૨ x સત્તાસ્થાન ૫ = ૧૦
= ૧૫ બંધોદય સત્તાભાંગા = ૧૬ X ૧૫ = ૨૪૦ (૪) ર૯ના બંધે વિકસેન્દ્રિયના ૨૪ + પંચેન્દ્રિય તિર્યચના ૪૬૦૮
૪૬૩૨ ૨૧ના ઉદયે ઉદયભાંગો ૧ X સત્તાસ્થાન ૫ = ૫ ૨૪ના ઉદયે ઉદયભાંગા ૨ x સત્તાસ્થાન ૫ = ૧૦
= ૧૫. બંધોદય સત્તાભાંગા ૪૬૩૨ x ૧૫ = ૬૯૪૮૦ ૨૯ના બંધ મનુષ્યના બંધભાંગા ૪૬૦૮ ૨૧ના ઉદયે ઉદયભાંગો ૧ x સત્તાસ્થાન ૪ = ૪ ૨૪ના ઉદયે ઉદયભાંગા ૨ x સત્તાસ્થાન ૪ = ૮
૧૨ બંધોદય સત્તાભાંગા
૪૬૦૮ x ૧૨ = પપ૨૯૬ ૨૯ના બંધે બંધભાંગા
૪૬૩૨ + ૪૬૦૮
૯૨૪૦ બંધોદય સત્તાભાંગા
૬૯૪૮૦ + પપ૨૯૬
૧૨૪૭૭૬ - બંધોદય સત્તાભાંગા કુલ થયા. (૫) ૩૦ના બંધ | વિકસેન્દ્રિય , બંધમાંગા ૨૪ પંચેન્દ્રિયતિર્યંચના બંધભાંગારૂ ૪૬૦૮
૪૬૩૨. ૨૧ના ઉદયે ઉદયભાંગો ૧ x સત્તાસ્થાન ૫ = ૫ ૨૪ના ઉદયે ઉદયભાંગા ૨ x સત્તાસ્થાન ૫ = ૧૦
= ૧૫
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૬૨
કર્મગ્રંથ-૬
બંધોદય સત્તાભાંગા - - ૪૬૩૨ x ૧૫ = ૬૯૪૮૦ બંધસ્થાન
બંધોદય સત્તાભાંગા ૯ ૨૩ના બંધ
૬૦ ૨પના બંધે
૩૭૨ ૨૬ના બંધ
૨૪૦ ૨૯ના બંધ
૧૨૪૭૭૬ ૩૦ના બધે
૦૬૯૪૮૦
૧૯૪૯૨૮ બાદર એકેન્દ્રિય અપર્યાપ્તાને વિષે નામકર્મના સંવેધ ભાંગાઓનું વર્ણન. નામકર્મનાં બંધસ્થાન - ૫ (૨૩ - ૨૫ - ૨૬ - ૨૯ - ૩૦) બંધભાંગા ૧૩૯૧૭ ઉદયસ્થાન ૨ (૨૧ - ૨૪) ઉદયભાંગા
૩ સત્તાસ્થાન ૫ (૯૨ - ૮૮ - ૮૬ - ૮૦ - ૭૮) (૧) ર૩ના બંધે બંધભાંગા ઉદય ઉદયભાંગા સત્તાસ્થાન ૪ ૨૧ ૧
૫ ઉદયે ઉદયભાંગો સત્તાસ્થાન ૨૧
૧ x ૫ = ૫ ૨૪ : ૨ x ૫ = ૧૦ ,
૧૫ બંધોદય સત્તાભાંગા ૪ x ૧૫ = ૬૦ (ર) ૨૫ના બંધે એકેન્દ્રિય ભાંગા
વિકલેન્દ્રિય ભાંગા પંચેન્દ્રિય તિર્યંચના ભાગા - - ૧
૨૪ ઉદયભાંગો સત્તાસ્થાન ૨૧ના ઉદયે
૫ = ૫ ૨૪ના ઉદયે
૫ = ૧૦
૧૫ બંધોદય સત્તાભાંગા ૨૪ x ૧૫ = ૩૬૦
સત્તાસ્થાન
X
X
Page #172
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
•
૧૬૩
૨૫ના બંધ મનુષ્યગતિ પ્રાયોગ્ય બંધભાંગા = ૧
ઉદયસ્થાન ૧ (૨૧નું) X સત્તા ૪ =૪ ૨૪ના ઉદયે ઉદયભાગ ૨ x સત્તાસ્થાન ૪ = ૮
બંધોદય સત્તાભાંગા ૧ X ૧૨ = ૧૨
આ રીતે ૩૬૦ + ૧૨ = ૩૭૨ (૩) ર૬ના બંધ બંધભાંગા ઉદયે ઉદયભાંગો સત્તાસ્થાન
૧૬ ૨૧ ૧ x ૫ = ૫ ૨૪ ૨ x ૫ = ૧૦
૧૫ બંધોદય સત્તાભાંગા ૧૬ x ૧૫ = ૨૪૦ (૪) ૨૯ ના બંધે બંધાભાંગા પંચેન્દ્રિય તિર્યંચના = ૪૯૦૮
(વિકસેન્દ્રિયના) + ૨૪
૪૬૩૨ ઉદયે ઉદયભાંગો સત્તાસ્થાન ૨૧ ૨૪
૨ x ૫ = ૧૦
|
(
S
'
૧૫ :
બંધોદય સત્તાભાંગા ૪૬૩૨ x ૧૫ = ૬૯૪૮૦ ૨૯ના બંધ મનુષ્યપ્રાયોગ્ય બંધભાંગા ૪૬૦૮ ઉદયે ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ ૧ x
૪ = ૪ ૨૪
૪ = ૮
*
બંધોદય સત્તાભાંગા આ રીતે •
૪૬૦૮ X ૧૨ = પપ૨૯૬ બંધભાંગા બંધોદય સત્તાભાંગા ૪૬૩૨
૬૯૪૮૦
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૬૪
(૫) ૩૦ ના બંધે
+ ૪૬૦૮
૯૨૪૦
ભાંગા
૨૪
૪૬૦૮
૪૬૩૨ બંધભાંગા
ઉદયે ૨૧ ઉદયભાંગા ૧ X સત્તાસ્થાન ૫ = ૫ ઉદયે ૨૪ ઉદયભાંગા ૨ X સત્તાસ્થાન ૫ = ૧૦
૧૫
વિકલેન્દ્રિયના પંચેન્દ્રિયતિર્યંચના
૨૫
૧૬
૯૨૪૦
૪૬૩૨
બંધોદય સત્તામાંગા આ રીતે કુલ બંધોદય સત્તાભાંગા નીચે પ્રમાણે થાય છે. બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન
ઉદયભાંગા
૨૩
૩
૨૫
૨૬
૨૯
૩૦
૨
(૧) ૨૩ના બંધે. ૪
પપ૨૯૬
૧૨૪૭૭૬
ર
૪૬૩૨ X ૧૫ = ૬૯૪૮૦
૧૨૪૭૭૬
૬૯૪૮૦
૧૯૪૯૨૮
બેઈન્દ્રિય અપર્યાપ્તાજીવોને વિષે સંવેધ ભાંગાઓનું વર્ણન
બંધસ્થાન ૫ (૨૩ - ૨૫ - ૨૬ - ૨૯ - ૩૦) બંધભાંગા ૧૩૯૧૭ ઉદયસ્થાન ૨ (૨૧, ૨૬)
ઉદયભાંગા ૨ (૨૧નો-૧, ૨૬નો ૧)
સત્તાસ્થાન ૫ (૯૨ - ૮૮ - ૮૬ - ૮૦ - ૭૮)
બંધભાંગા ઉદયે
ઉદયભાંગો
૨૧
૨૬
૧
કર્મગ્રંથ-૬
X
X
બંધોદય સત્તામાંગા
૬૦
૩૭૨
૨૪૦
સત્તાસ્થાન
૫
=૫
= ૫
૧૦
Page #174
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
.
૧૬૫
ટી
બંધોદય સત્તાભાંગા ૪ x ૧૦ = ૪૦ (૨) ર૫ના બંધે એકેન્દ્રિયના ૨૦ ભાંગા ઉદયે ઉદયભાંગા સત્તાભાંગા
વિકલેન્દ્રિય ૩ ૨૧ ૧ x ૫ = ૫ પંચેન્દ્રિયતિર્યંચ ૧ ૨૬ ૧ x ૫ = ૫ ૨૪
૧૦ બંધોદય સત્તાભાંગા ૨૪ x ૧૦ =૨૪૦
બંધભાંગો ઉદયે ઉદયભાંગા સત્તા રપનાબંધે મનુષ્યગતિ પ્રાયોગ્ય ૧ - ૨૧ ૧ x = ૪
૨૬ ૧ x = ૪
બંધોદય સત્તાભાંગા ૧ X ૮ = ૮ આ રીતે કુલ ર૪૦ + ૮ = ૨૪૮ - બંધોદય સત્તાભાંગા (૩) ર૬ના બંધ બંધભાંગા ઉદયસ્થાન
૧૬ ૧ ઉદયે ૨૧ ઉદયભાગ ૧ x સત્તાસ્થાન ૫ = ૫ ઉદયે ૨૬ ઉદયભાંગા ૧૮ સત્તાસ્થાન પ = ૫
૧૦ બંધોદય સત્તાભાંગા ૧૬ X ૧૦ = ૧૬૦ (૪) ર૯ના બધે બંધભાંગા
૨૪+ ૪૬૦૮ = ૪૬૩૨ ઉદયે ૨૧ ઉદયભાંગો ૧ x સત્તા પ= ૫, ઉદયે ર૬ ઉદયભાંગો ૧ x સત્તા ૫ =- ૫
૧૦ બંધોદય સત્તાભાંગા ૪૬૩૨ x ૧૦ = ૪૬૩૨૦ ૨૧ના ઉદયે મનુષ્યગતિ પ્રાયોગ્ય બંધભાંગા ૪૬૦૮
રત્ના ઉદયે ઉદયભાંગા સત્તાસ્થાન ૪ =૪
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૬
કર્મગ્રંથ
૨૬ના ઉદયે ઉદયભાગ ૧ X સત્તાસ્થાન ૪ = ૪
બધોદય સત્તાભાંગા ૪૬૦૮ X ૮ = ૩૬૮૬૪ ૪૬૩ર X ૧૦ = ૪૬૩૨૦
૮૩૧૮૪ બંધોદય સત્તાભાંગા. (૫) ૩૦ના બંધ બંધભાંગા
૨૪ + ૪૬૦૮ = ૪૬૩૨ ઉદયે ૨૧ ઉદયભાંગો ૧ x સત્તાસ્થાન પ= ૫ ઉદયે ૨૬ ઉદયભાંગો ૧ X સત્તાસ્થાન પર + ૫
૧૦
૨૫
૨૫
૨
૨૯
બંધોદય સત્તા ૪૬૩૨ x ૧૦ = ૪૬૩૨૦ - ભાંગા થાય બંધસ્થાન
બંધભાંગા બંધોદય સત્તાભાંગા ૨૩
, ૪૦
૨૪૮ ૧૬
૧૬૦ ૧૨૪૦ ૮૩૧૮૪ ૪૬૩૨ ૪૬૩૨૦
૧૨૯૯૫ર થાય છે. તેઈન્દ્રિય અપર્યાપ્ત જીવોને વિષે સંવેધભાંગાનુ વર્ણન બંધસ્થાન બંધભાંગા બંધાદય સત્તાભાંગા ૨૩:
४० ૨૫ ૨૫.
૨૪૮
૧૬૦ ૯૨૪૦
૮૩૧૮૪ • ૩૦ ૪૬૩૨
૪૬૩૨૦
૧૨૯૯૫ર થાય છે. બાકીનું બધું બેઈન્દ્રિય અપર્યાપ્ત પ્રમાણે જાણવું.
Page #176
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૧૬૭
૨૪૮
ચઉરિન્દ્રિય અપર્યાપ્તાજીવોને વિષે સંવેધભાંગાનું વર્ણન બંધસ્થાન બંધભાંગા બંધોદય સત્તાભાંગા
૪૦ ૨૫ ૧૬ ૨૬ ૨૫ : ૧૬૦ ૨૯ ૯૨૪૦.
૮૩૧૮૪ ૪૬૩૨
૪૬૩૨૦
૧૨૯૯૫ર થાય છે. બાકીનું વર્ણન બેઈન્દ્રિય અપર્યાપ્તા પ્રમાણે જાણવું આ રીતે વિકસેન્દ્રિય અપર્યાપ્ત જીવોના બંધોદય સત્તાભાંગા નીચે પ્રમાણે જાણવા
બેઈન્દ્રિય અપર્યાપ્તા ૧૨૯૯૫૨ તેઈન્દ્રિય અપર્યાપ્તા ૧૨૯૯૫૨ ચઉરિન્દ્રિય અપર્યાપ્તા ૧૨૯૯૫૨
- ૩૮૯૮૫૬ - બંધોદય સત્તાભાંગા થાય છે. અસંજ્ઞી પંચેન્દ્રિય અર્યાપાજીવોને વિષે સંવેધ ભાંગાઓનું વર્ણન બંધસ્થાન
ઉદયસ્થાન (૫) ર૩ - ૨૫ - ૨૬ - ૨૯ - ૩૦ ૨ (૨૧ - ૨૬) ઉદયભાંગા સત્તાસ્થાન
( ૫ (૯૨ - ૮૮ - ૮૬ - ૮૦ - ૭૮) બંધે બંધમાંગા ઉદય
ઉદયભાંગો સત્તાસ્થાન ૨૩ ૪ ૨૧ નો સામાન્ય તિર્યંચ ૧ x ૫ = ૫
૨૧ નો સામાન્ય મનુષ્ય ૧ x ૪ = ૪
૪
બંધોદય સત્તાભાંગા ઉદયે ૨૬ (સામાન્ય તિર્યંચ)
(સામાન્ય મનુષ્ય)
૪ X ૯ = ૩૬ ઉદયભાંગો
૧ ,
x
સત્તાસ્થાન
૫
=
૫
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૮
કર્મગ્રંથ૬
X
X
ñ la caE
X
X
બંધોદય સત્તાભાંગા ૪૪૯ = ૩૬
આ રીતે ૩૯ + ૩૬ = ૭૨ બંધોદય સત્તાભાંગા થાય છે. (૨) ૨૫ના બંધે એકેન્દ્રિયના બંધભાંગા ૨૦
વિકસેન્દ્રિય પંચેન્દ્રિય -
૨૪ ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ સામાન્ય તિર્યંચ ૧ x ૫ = ૫ ૨૧ સામાન્ય મનુષ્ય ૧ x ૪ = ૪ ૨૬ સામાન્ય તિર્યંચ ૨૬ સામાન્ય મનુષ્ય
૧૮ બંધોદય સત્તાભાંગા ૨૪ x ૧૮ = ૪૩૨ ર૫ના બંધે મનુષ્યનો બંધભાંગો -૧ ઉદયે ઉદયભાંગા ઉદયસ્થાન ૨૧ સામાન્ય તિર્યંચ ૧ X ૪ = ૪ ૨૬ સામાન્ય તિર્યંચ ૧ x ૪ = ૪ ૨૧ સામાન્યમનુષ્ય - ૧ x ૪ = ૪ ૨૬ સામાન્ય મનુષ્ય
૧૬ બંધોદય સત્તાભાંગા ૧ x ૧૬ = ૧૬
આ રીતે ૪૩૨ + ૧ = ૪૪૮ - ૨૫ના બંધના બંધોદય સત્તાભાંગા થાય છે. (૩) ૨૬ના બંધ બંધભાગા
સત્તાસ્થાન
« xxx
Page #178
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
ઉદયે
૨૧
૨૬
૨૧
૨૬
સામાન્યતિર્યંચ
સામાન્ય તિર્યંચ
સામાન્ય મનુષ્ય
સામાન્ય મનુષ્ય
બંધોદય સત્તાભાંગા (૪) ૨૯ના બંધે વિકલેન્દ્રિયના
ઉદયે
૨૧
૨૬
૨૧
૨૬
સામાન્યતિર્યંચ
સામાન્ય તિર્યંચ
સામાન્ય મનુષ્ય
સામાન્ય મનુષ્ય
ઉદયભાંગા
૧
૧
૧
૨૪
પંચેન્દ્રિયતિર્યંચ ૪૬૦૮.
૪૬૩૨
ઉદયભાંગા
સામાન્ય મનુષ્ય
સામાન્ય મનુષ્ય
૧૬ ૪ ૧૮ = ૨૮૮
બંધભાંગા
૧
X
X
ઉદયભાંગો
X
X
X
X
સત્તાસ્થાન
X
X
X
૫
*
ܡ
સત્તાસ્થાન
F F
૪
૪૬૩૨ X ૧૮ = ૮૩૩૭૬ - બંધોદય સત્તાભાંગા થાય છે.
૨૯ના બંધે મનુષ્યગતિ પ્રાયોગ્ય
બંધભાંગા-૪૬૦૮
ઉદયે
સત્તાસ્થાન
૨૧ સામાન્યતિર્યંચ
૨૬ સામાન્ય તિર્યંચ
૨૧
૨૬
॥ ॥
=
॥
॥
=
=
॥
k
૧૬૯
==>
==
૪
૧૮
ܡ ܡ ܡ ܡ
૪
૧૬
૪૬૦૮ X ૧૬ = ૭૩૭૨૮ - બંધોદય સત્તાભાંગા થાય છે.
૮૩૩૭૬ + ૭૩૭૨૮ = ૧૫૭૧૦૪ - બંધોદય સત્તામાંગા થાય છે.
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૭૦
કર્મગ્રંથ
ઉદયે
(૫) ૩૦ના બંધે વિકલેજિયના બંધભાંગા ૨૪.
પંચેન્દ્રિયતિર્યંચના ૪૬૦૮
- ૪૬૩૨ બંધભાંગા
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ સામાન્યતિર્યંચ ૧ x ૫ = ૨૬ સામાન્ય તિર્યંચ ૧ x ૫ = ૨૧ સામાન્ય મનુષ્ય ૨૬ સામાન્ય મનુષ્ય ( ૧ x ૪ =
૫ ૫
4 ૪
૪
(
૨
૨૬ના
૪૬૩૨ x ૧૮ = ૮૩૩૭૬ - બંધોદય સત્તાભાંગા થાય છે. આ રીત બંધસ્થાન બંધોદય સત્તાભાંગા
૨૩ના બંધ ૨૫ના
४४८
૨૮૮ ૨૯ના
૧૫૭૧૦૪ ૩૦ના
૮૩૩૭૬
ર૪૧૨૮૮ - થાય છે. સંક્ષીપંચેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તાજીવને વિષે સંવેધભાંગાઓનું વર્ણન બંધસ્થાન -૫, ૨૩, ૨૫, ૨૬, ૨૯, ૩૦ બંધભાંગા - ૪, ૨૫, ૧૬, ૯૨૪૦, ૪૬૩૨ = ૧૩૯૧૭ . ઉદયસ્થાન ૨, ૨૧ - ૨૬, ઉદયભાંગા - ૨ + ૨ = ૪
સત્તાસ્થાન ૫, (૯૨ - ૮૮ - ૮૬ - ૮૦ - ૭૮) સંવેધભાંગા - અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તાજીવોની જેમ થાય છે તે આ પ્રમાણે
બંધસ્થાન બંધોદય સત્તાભાંગા ૨૩
૭ર. ૨૫
૨૮૮
४४८
1
Page #180
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૯
૧૫૭૧૦૪ ૩૦
૮૩૩૭૬
૨૪૧૨૮૮ - થાય છે. સંજ્ઞી પંચેન્દ્રિય કરણ અપર્યાપ્તાજીવની અપેક્ષાએ સંવેધભાંગાઓનું વર્ણન
બંધસ્થાન - ૬ ૨૩ - ૨૫ - ૨૬ - ૨૮ - ૨૯ - ૩૦ બંધભાંગા - ૪ - ૨૫ - ૧૬ - ૧૮ - ૯૨૪૮ - ૪૬૮૦
= ૧૩૯૯૧ થાય છે. ઉદયસ્થાન - ૩. ૨૧ ૨૫ ૨૬ - ઉદયભાંગા ર૫ ૮ ૫૭૬ = ૬૦૯ થાય છે.
સત્તાસ્થાન - ૫. ૯૨ - ૮૮ - ૮૬ - ૮૦ - ૭૮ (૧) ર૩ના બંધ બંધભાંગા ઉદયસ્થાન
૨ (૨૧ - ૨૬) ઉદયભાંગા ઉદયસ્થાન
૫૯૨ ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ સામાન્ય તિર્યંચ ૮ x ૫ = ૪૦ સામાન્યમનુષ્ય ૮ x ૪ = +૩૨
૭૨ સામાન્ય તિર્યંચ ૨૮૮ x ૫ = ૧૪૪૦ ૨૬ સામાન્ય મનુષ્ય ૨૮૮ x ૪ = ૧૧૫ર
૨૫૯૨ + ૭૨ = ૨૬૬૪ ઉદયસત્તાભાંગા
બંધોદયસત્તાભાગા ૧૦૬૫૬ થાય છે.
બંધભાંગા ઉદયસત્તાભાંગા ૨૩ના બંધના ૪ x ૨૬૬૪ = (૨) ર૫ના બંધના
બંધભાંગા, એકેન્દ્રિયના ૧૨
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૭૨
કર્મગ્રંથ
વિકલેજિય પંચેનિયતિર્યંચનો
ઉદયે.
*
- ઉદયભાંગાસત્તાસ્થાન સામાન્ય તિર્યંચ ૮ x - ૫ = ૪૦. ૨૧ સામાન્ય મનુષ્ય ૮ x ૪ =+૩૨
૭૨ ૨૬ સામાન્ય તિર્યંચ ૨૮૮ x ૫ = ૧૪૪૦ ૨૬ સામાન્ય મનુષ્ય ૨૮૮ x ૪ = ૧૧૫ર
૨૫૯૨ + ૭૨
= ૨૬૬૪ ઉદયસત્તાભાંગા બંધભાંગા ઉદયસત્તાભાંગા
૧૬ x ૨૬૬૪ =૪૨૬૨૪ - બંધોદય સત્તાભાંગા થાય.
૨૫ના બંધ બાદર અપર્યાપ્તા એકેન્દ્રિયના બંધભાંગા- ૮ ૨૧ ઉદયે સામાન્ય તિર્યંચ ઉદયભાંગા ૮૪ સત્તાસ્થાન પ= ૪૦ ૨૧ ઉદયે સામાન્ય મનુષ્ય ઉદયભાંગા ૮૪ સત્તાસ્થાન ૪=+૩૨
૨૯ સામાન્ય તિર્યંચ ૨૮૮ x ૫ = ૧૪૪૦ ૨૬ સામાન્ય મનુષ્ય ૨૮૮ x ૪ = ૧૧૫ર
૨૫૯૨ + ૭૨
= ૨૬૬૪ ઉદયસત્તાભાંગા બંધભાંગા ઉદયસત્તાભાંગા - ૮ x ૨૬૬૪ = ૨૧૩૧૨-બંધોદય સત્તાભાંગા થાય.
૨૫ના બંધ બંધમાંગો ૧ અપર્યાપા મનુષ્ય પ્રાયોગ્ય ૨૧ ઉદયે સામાન્ય તિર્યંચ ઉદયભાંગા ૮૪ સત્તાસ્થાન ૪ = ૩૨ ૨૧ ઉદયે સામાન્ય મનુષ્ય ઉદયભાંગા ૮૪ સત્તાસ્થાન ૪ = ૩૨
-
Page #182
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૬ ઉદયે સામાન્યતિર્યંચ ઉદયભાંગા ૨૮૮ X સત્તાસ્થાન ૪ = ૧૧૫૨ ૨૬ ઉદયે સામાન્ય મનુષ્ય ઉદયભાંગા ૨૮૮ X સત્તાસ્થાન ૪=૧૧૫૨
૨૩૬૮ ૧
બંધભાંગો
૧
X
આ રીતે બંધભાંગા
૧૬
ઉદયસત્તામાંગા
૨૩૬૮ = ૨૩૬૮ - બંધોદય સત્તાભાંગા બંધોદય સત્તા
૪૨૬૨૪
૨૧૩૧૨
૦૨૩૬૮
૬૬૩૦૪ ભાંગા થાય છે.
८
૧
(૩) ૨૬ના બધે બંધભાંગા
૧૬
બંધભાંગા
ઉદયે
૨૧
સામાન્યતિર્યંચ
૨૧ સામાન્યમનુષ્ય સામાન્યતિર્યંચ
૨૬
૨૬
સામાન્ય મનુષ્ય
ઉદયભાંગા
८
८
૨૮૮
૨૦૮
X
X
ઉદયસત્તામાંગા
૧૬ X
૨૩૬૮
(૪) ૨૮ના બંધે દેવગતિ પ્રાયોગ્ય બંધભાંગા = ૮
સત્તાસ્થાન
૨૬ સામાન્યતિર્યંચ ૨૮૮ X ૨ = ૫૭૬
૨૬ સામાન્ય મનુષ્ય ૨૮૮ X ૨ = ૫૭૬
૧૭૩
૪ = ૩૨
૪ = ૩૨
= ૧૧૫૨
= ૧૧૫૨
૨૩૬૮
૪
= ૩૭૮૮૮ - બંધોદય સત્તામાંગા
૨૧ ઉદયે સામાન્યતિર્યંચ ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન ૨= ૧૬ ૨૧ ઉદયે સામાન્યમનુષ્ય ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન ૨= +૧૬
૩૨
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૭૪
કર્મગ્રંથ-૬
૧૧૫૨ + ૩૨
=૧૧૮૪ ઉદયસત્તાભાંગા ઉદયસત્તા બંધમાંગા
૧૧૮૪ x ૮ = ૯૪૭૨ - બંધોદય સત્તાભાંગા થાય. (૫) ર૯ના બંધ બંધભાંગા = ૮ (વિકસેન્દ્રિય પ્રાયોગ્ય)
૨૧ ઉદયે સામાન્ય તિર્યંચ ઉદયભાંગા ૮ x સત્તાસ્થાન પ= ૪૦ ૨૧ ઉદયે સામાન્યમનુષ્ય ઉદયભાંગા ૮૪ સત્તાસ્થાન ૪=+૩૨
૨૬ સામાન્ય તિર્યંચ ૨૮૮ x પ= ૧૪૪૦ ૨૬ સામાન્ય મનુષ્ય ૨૮૮ ૮૪=૧૧૫૨
૨૫૯૨ ૭૨= ૨૬૬૪ ઉદયભાંગા બંધભાંગા
૨૬૬૪ x ૨૪ = ૬૩૯૩૬ - બંધોદય સત્તાભાંગા થાય. (૫) ૨૯ના બંધે બંધભાંગા
૪૬૦૮ (પંચેન્દ્રિયતિર્યંચ પ્રાયોગ્ય) ૨૧ ઉદયે સામાન્યતિર્યંચ ઉદયભાંગા ૮૪ સત્તાસ્થાન પ= ૪૦ ૨૧ ઉદયે સામાન્ય મનુષ્ય ઉદયભાંગા ૮૪ સત્તાસ્થાન ૪ = ૩૨ ૨૧ ઉદયે દેવતાના ઉદયભાંગા ૮૪ સત્તાસ્થાન ૨ = - ૧૬ ૨૧ ઉદયે નારકીના ઉદયભાંગા ૧ x સત્તાસ્થાન ૨ = ૨
S
૨૫ ઉદયે દેવતાના ઉદયભાંગા ૮૪ સત્તાસ્થાન ર= ૧૬ ૨૫ ઉદયે નારકીના ઉદયભાંગા ૧ X સત્તાસ્થાન = + ૨
૧૮ ૨૬ સામન્યતિર્યંચ ૨૮૮ X પ= ૧૪૪૦ ૨૬ સામન્યમનુષ્ય ૨૮૮૪૪= ૧૧૫ર બંધોદયસત્તાભાંગા
ર૫૯૨ +૯૦+ ૧૮= ૨૭૦૦ બંધભાંગા ઉદયસત્તા
Page #184
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૪૬૦૮ X ૨૭૦૦ = ૧,૨૪,૪૧,૬૦૦ થાય છે. (૫) ૨૯ના બંધે બંધભાંગા
૪૬૦૮ (મનુષ્યગતિ પ્રાયોગ્ય)
૨૧ ઉદયે સામાન્યતિર્યંચ ઉદયભાંગા ૮ ૪ સત્તાસ્થાન ૪= ૩૨ ૨૧ ઉદયે સામાન્યમનુષ્ય ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન ૪= ૩૨ ૨૧ ઉદયે દેવતાના ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન ૨= ૨૧ ઉદયે નારકીના ઉદયભાંગા ૧ X સત્તાસ્થાન ૨=
૧૬
૧૬
૨૫ ઉદયે દેવતાના ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન ૨= ૨૫ ઉદય નારકીના ઉદયભાંગા ૧ X સત્તાસ્થાન ૨ = + ૨
૧૮
૨૬
૨૬
સામાન્યતિર્યંચ
૨૮૮
સામાન્ય મનુષ્ય ૨૮૮
૨૪૦૪
(૫) ૨૯ના બંધે
૨૧
૨૬
૨૩૦૪ + ૧૮ + ૮૨ = ૨૪૦૪ - ઉદયસત્તાભાંગા
બંધભાંગા
ઉદયસત્તા
સામાન્યમનુષ્ય
સામાન્ય મનુષ્ય
૫૯૨
આ રીતે ૨૯ના બંધે
X
X
X
× ૪૬૦૮ = ૧,૧૦,૭૭,૯૩૨ ઉદયસત્તાભાંગા હોય છે. (દેવગતિ પ્રાયોગ્ય)
બંધભાંગા ==
૨ = ૧૬
૨ = ૫૭૬
૫૯૨
८
૨૮૮
૨
૮૨
૧,૨૪,૪૧,૬૦૦
૧,૧૦,૭૭,૬૩૨
૪ = ૧૧૫૨
૪ = ૧૧૫૨
૨૩૦૪
×
X
૧૭૫
૮ = ૪૭૩૬ બંધોદયસત્તા ભાંગા
૬૩,૯૩૬
૪,૭૩૬
૨,૩૫,૮૭,૯૦૪ - બંધોદયસત્તાભાંગા ૨૯ના
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૬
બંધે થાય છે.
૩૦ ના બંધે બંધભાંગા = ૨૪ (વિકલેન્દ્રિયના)
૪૦
૨૧ ઉદયે સામાન્યતિર્યંચ ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન પ= ૨૧ ઉદયે સામાન્યમનુષ્ય ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન ૪= +૩૨
૭૨
૨૬
૨૬
સામાન્યતિર્યંચ
સામાન્ય મનુષ્ય
=
૨૬ સામન્યતિર્યંચ
૨૬ સામન્યમનુષ્ય
૨૮૮ X
૨૮૮
૪૬૦૮ ૪ ૨૭૦૦ =
આ રીતે ૩૦ના બંધે
૫ = ૧૪૪૦
X ૪ = ૧૧૫૨
૨૬૬૪ ૪ ૨૪
૩૦ના બંધે
બંધભાંગા ૪૬૦૮ (પંચેન્દ્રિયતિર્યંચના)
૨૧ ઉદયે સામાન્યતિર્યંચ ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન પ= ૪૦ ૨૧ ઉદયે સામાન્ય મનુષ્ય ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન ૪=૩૨ ૨૧ ઉદય દેવતાના ઉદયભાંગ ૮ X સત્તાસ્થાન ૨= ૨૧ ઉદય નારકીના ઉદયભાંગ ૧ X સત્તાસ્થાન ૨=
૧૬
૬૩,૯૩૬.
'
૨૮૮
૨૮૮
= ૨૬૬૪
૬૩,૯૩૬ - બંધોદયસત્તાભાંગા થાય છે.
૨૫ ઉદયે દેવતાના ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન ૨=૧૬ ૨૫'ઉદયે નારકીના ઉદયભાંગા ૧ X સત્તાસ્થાન ૨=+ ૨
૧૮
૧૪૪૦
૧૧૫૨
૨૫૯૨
X
X
કર્મગ્રંથ-૬
૨૫૯૨ + ૯૦ + ૧૮ = ૨૭૦૦ બંધઉદયસત્તાભાંગા
બંધભાંગા ઉદયસત્તા
૨૫૯૨ + ૭૨
૫ =
૪ =
૧,૨૪,૪૧,૬૦૦ થાય છે.
૨
૯૦
Page #186
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૧૭૭
૧,૨૪,૪૧,૬૦૦
૧,૨૫,૦૫,૫૩૬ ૩૦ના બંધ મનુષ્યગતિ પ્રાયોગ્ય બંધભાંગા ૮ ૨૧ ઉદયે દેવતાના ઉદયભાંગા ૮૪ સત્તાસ્થાન ર= ૧૬ ૨૬ ઉદયે નારકી ઉદયભાંગો ૧ X સત્તાસ્થાન ૧= ૧ ૨૧ ઉદયે દેવતાના ઉદયભાંગા ૮ x સત્તાસ્થાન ર= ૧૬ ૨૬ ઉદયે નારકી ઉદયભાંગો ૧x સત્તાસ્થાન ૪= ૧
૩૪. ૩૪ X ૮ = ૨૭ર
૧,૨૫,૦૫,૫૩૬ + ૨૭૨
૧,૨૫,૦૫,૮૦૮ - બંધોદયસત્તાભાંગા થાય છે. બંધે
બંધભાંગા ૨૩
૧૦,૬૫૬ ૬૬,૩૦૪ ૩૭,૮૮૮
૯,૪૭૨ ૨,૩૫,૮૭,૯૦૪ ૧,૨૫,૦૨,૮૦૮
૩,૬૨,૧૮,૦૩૨ - બંધોદયસત્તાભાંગા સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય જીવને વિષે નામકર્મના સંવેધ ભાગાઓનું વર્ણન
બંધસ્થાન - ૫ (૨૩ - ૨૫ - ૨૬ :૨૯ - ૩૦) બંધભાંગા ૪- ૨૫ - ૧૬ ૯૨૪૦ - ૪૬૩૨ = ૧૩ ૯૧૭ બંધભાંગા ઉદયસ્થાન - ૪. ૨૧ - ૨૪ - ૨૫ - ૨૬ ઉદયભાંગા - ૭,.૧, ૨, ૨, ૨, = ૭ સત્તાસ્થાન - ૫. ૯૨ - ૮૮ - ૪ - ૮ = ૭૮
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૮
કર્મગ્રંથ-૬
બંધે - ર૩ બંધભાંગા - ૪ - ૨૧ ઉદયે ઉદયભાંગો ૧ X સત્તાસ્થાન
પ= ૫ ૨૪ ઉદયે ઉદયભાંગો ર x સત્તાસ્થાન
પ= ૧૦ ૨૫ ઉદયે ઉદયભાંગો ૧ X સત્તાસ્થાન
૪= ૪ ૨૫ ઉદયે અવૈક્રિયવાયુકાય ઉદયભાંગો ૧ X સત્તાસ્થાન પ= ૫ ૨૬ ઉદયે ઉદયભાંગો ૧ x સત્તાસ્થાન
૪= ૪ ૨૬ ઉદયે અવૈક્રિયવાયુકાય ઉદયભાંગો ૧ X સત્તાસ્થાન પ= ૫
૩૩
બંધોદયસત્તાભાંગા ૩૩ X૪ = ૧૩૨ ૨૫ ના બંધે બંધભાંગા - ૨૪ ૨૧ ઉદયે ઉદયભાંગો ૧ x સત્તાસ્થાન
પ= ૫ ૨૪ ઉદયે ઉદયભાંગો ૨ x સત્તાસ્થાન
પ-૧૦ ૨૫ ઉદયે ઉદયભાંગો ૧ x સત્તાસ્થાન
૪= ૪ ૨૫ ઉદયે અવૈક્રિયવાયુકાય ઉદયભાંગા ૧ X સત્તાસ્થાન પ= ૫ ૨૬ ઉદયે ઉદયભાંગો ૧ x સત્તાસ્થાન
૪= ૪ ૨૬ ઉદયે અવૈક્રિયવાયુકાય ઉદયભાંગો ૧ X સત્તાસ્થાન પ=૫
૩૩ ૩૩ x ૨૪ = ૭૯૨ - બંધોદય સત્તાભાંગા થાય છે. (૨) ૨૫ના બંધુ અપર્યાપ્તા મનુષ્ય પ્રાયોગ્ય બંધભાંગા - ૧
૨૧ - ૨૪ - ૨૫ - ૨૬ ૪ ઉદયસ્થાનના ૭ ઉદયભાંગે ૪, ૪ સત્તાસ્થાન હોય છે. તેથી ૨૮ ઉદયસત્તા ભાંગા થાય છે.
૨૮ x ૧ બંધમાંગો = ૨૮ બંધોદય સત્તાભાંગ
૭૯૨ + ૨૮ = ૮૨૦ બંધોદય સત્તાભાંગા થાય છે. (૩) ૨૬ના બંધ બંધમાંગા - ૧૬ ૨૧ ઉદયે ઉદયભાંગો ૧ X સત્તાસ્થાન
પ= ૫ ૨૪ ઉદયે ઉદયભાંગો ૨ x સત્તાસ્થાન
પ=૧૦ ૨૫ ઉદયે ઉદયભાંગો ૧ X સત્તાસ્થાન
૪= ૪
Page #188
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
- ૧૭૯
૨૫ ઉદયે અવૈક્રિયવાયુકાય ઉદયભાંગો ૧ X સત્તાસ્થાન પર ૫ ૨૬ ઉદયે ઉદયભાંગો ૧ X સત્તાસ્થાન
૪= ૪ ૨૬ ઉદયે અવૈક્રિયવાયુકાય ઉદયભાંગો ૧ X સત્તાસ્થાન પ= ૫
૩૩. ૩૩ x ૧૬ = પ૨૮ બંધોદય સત્તાભાંગા થાય છે. (૪) ૨૯ના બંધે વિકસેન્દ્રિયના બંધભાંગા ૨૪
પંચેન્દ્રિયતિર્યંચ ૪૬૦૮
૪૬૩૨ ૨૧ ઉદયે ઉદયભાંગો ૧ x સત્તાસ્થાન
પs૫ ૨૪ ઉદયે ઉદયભાંગો ૨ x સત્તાસ્થાન
પ=૧૦ ૨૫ ઉદયે ઉદયભાંગા ૧ X સત્તાસ્થાન
૪=૪ ૨૫ ઉદયે ઉદયભાગા અવૈક્રિયવાયુકાય ૧ X સત્તાસ્થાન પ= ૫ ૨૬ ઉદયે ઉદયભાંગા ૧ x સત્તાસ્થાન ૨૬ ઉદયે ઉદયભાંગા અવૈક્રિયવાયુકાય ૧ x સત્તાસ્થાન પર ૫
૩૩ ૪૬૩ર x ૩૩ = ૧,૫૨,૮૫૬ બંધોદય સત્તાભાંગા થાય છે. ૨૯ના બંધ મનુષ્યગતિ પ્રાયોગ્ય બંધમાંગ - ૪૬૦૮
૨૧ - ૨૪ - ૨૫ - ૨૬ - ૪ ઉદયસ્થાનના ૭ ઉદ.ભાંગા દરેકના ચાર ચાર સત્તાસ્થાન હોય છે. ૭ X૪ = ૨૮
બંધભાંગા ઉદયસત્તા ૪૬૦૦ x ૨૮ = ૧,૨૯,૦૨૪ બંધોદયસત્તા ભાંગા થાય છે
-
૪=૪
આ રીતે ર૯ના બંધે ૧૫૨૮૫૬ + ૧૨૯૦૨૪ = ૨૮૧૮૮૦ કુલ બંધોદય સત્તાભાંગા થાય છે. (૫) ૩૦ના બંધે વિકલેજિયના બંધભાંગા પંચેન્દ્રિયતિર્યંચના
૨૪ + ૪૬૦૮ = ૪૬૩૨ ૨૧ ઉદયે ઉદયભાંગો ૧ સત્તાસ્થાન
પર ૫
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૮૦
કર્મગ્રંથ-૬
૨૪ ઉદયે ઉદયભાંગો ૨ X સત્તાસ્થાન
૫=૧૦ ૨૫ ઉદયે ઉદયભાગો ૧ X સત્તાસ્થાન
૪=૪ ૨૫ ઉદયે ઉદયભાંગો અલૈક્રિયવાયુકાય ૧ x સત્તાસ્થાન પ =પ ૨૬ ઉદયે ઉદયભાગ ૧ X સત્તાસ્થાન
૪= ૪ ૨૬ ઉદયે ઉદયભાંગા અવૈક્રિયવાયુકાય૧ X સત્તાસ્થાન પ= ૫
૪૯૩૨ x ૩૩ = ૧,૫૨,૮૫૬ બંધોદયસત્તા ભાંગા થાય છે. આ રીતે બંધ બંધોદયસત્તાભાંગા
૧૩૨ ૨૫
૮૨૦
૫૨૮
૨,૮૧,૮૮૦ ૩૦ ૧,૫૨,૮૫૬
૪,૩૬,૨૧૬ બંધોદય સત્તાભાંગા થાય છે. બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવને વિષે નામકર્મના સંવેધ ભાંગાઓનું વર્ણન
બંધસ્થાન પ. ૨૩ - ૨૫ - ૨૬ - ૨૯ - ૩૦ બંધભાંગા - ૪ - ૨૫ - ૧૬ - ૯૨૪૦ - ૪૬૩૨ = ૧૩૯૧૭ ઉદયસ્થાન - ૫. ૨૧ - ૨૪ - ૨૫ - ૨૬ - ૨૭. ઉદયભાંગા - ૨૯. ૨ - ૫ - ૫ - ૧૧ - ૬
સત્તાસ્થાન - ૫. ૯૨ - ૮૮ - ૮૬ - ૮૦ - ૭૮ (૧) ૨૩ના બંધ બંધભાંગા -૪
૨૧ ઉદયે વૈક્રિયવાયુકાય ઉદયભાંગા ૨ x સત્તાસ્થાન પ=૧૦ ૨૪ ઉદયે વૈક્રિયવાયુકાય ઉદયભાંગા ૪ X સત્તાસ્થાન પ=૨૦ ૨૪ ઉદયે વૈક્રિયવાયુકાપ ઉદયભાંગા ૧ X સત્તાસ્થાન ૩= ૩ ૨૫ ઉદયે વૈક્રિયવાયુકાય ઉદયભાંગા ૩ X સત્તાસ્થાન ૪=૧૨ ૨૫ ઉદયે વૈક્રિયવાયુકાય ઉદયભાંગા ૧ X સત્તાસ્થાન ૩= ૩
Page #190
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૫ ઉદયે વૈક્રિયવાયુકાય ઉદયભાંગા૧ X સત્તાસ્થાન પ= ૫ ૨૬ ઉદયે વૈક્રિયવાયુકાય ઉદયભાંગા ૯ X સત્તાસ્થાન ૪=૩૬ ૨૬ ઉદયે વૈક્રિયવાયુકાય ઉદયભાંગા ૧ X સત્તાસ્થાન ૩= ૩ ૨૬ ઉદયે વૈક્રિયવાયુકાય ઉદયભાંગા ૧ X સત્તાસ્થાન પ= ૫ ૨૭ ઉદયે ઉદયભાંગા ૬ X સત્તાસ્થાન
૪=૨૪
૧૨૧
ઉદયસત્તા
= ૪૮૪ બંધોદયસત્તા ભાંગા થાય છે.
બંધમાંગા-૨૦
બંધભાંગા
૪
૪ ૧૨૧
(૨) ૨૫ના બંધે એકેન્દ્રિય
વિકલેન્દ્રિયના
પંચે.તિર્યંચના
૨૧ ઉદયે ઉદયભાંગો ૨ X સત્તાસ્થાન ૨૪ ઉદયે ઉદયભાંગો ૪ X સત્તાસ્થાન
૩
૧ = ૨૪
૫=૧૦
૫=૩૦
૩= ૩
૪=૧૨
૩= ૩
૨૫ ઉદયે વૈક્રિયવાયુકાય ઉદયભાંગો ૧ X સત્તાસ્થાન ૨૫ ઉદયે અવૈક્રિયવાયુકાય ઉદયભાંગો ૧ X સત્તાસ્થાન પ= ૫ ૨૬ ઉદયે ઉદયભાંગો ૯ X સત્તાસ્થાન
૪=૩૬
૨૪ ઉદયે વૈક્રિયવાયુકાય ઉદયભાંગો ૧ X સત્તાસ્થાન ૨૫ ઉદયે ઉદયભાંગો ૩ X સત્તાસ્થાન
૩= ૩
૨૬ ઉદયે વૈક્રિયવાયુકાય ઉદયભાંગા૧ X સત્તાસ્થાન ૨૬ ઉદયે અવૈક્રિયવાયુકાય ઉદયભાંગા૧ X સત્તાસ્થાન પ= ૫ ૨૭ઉદયે ઉદયભાંગો ૬ X સત્તાસ્થાન
૩=૨૪
૧૨૧
બંધભાંગા
૨૪
૨૫ના બંધે અપર્યાપ્તા મનુષ્યનો બંધભાંગો - ૧ ૨૧ ઉદયે ઉદયભાંગા ૨ X સત્તાસ્થાન ૨૪ ઉદયે ઉદયભાંગા ૪ X સત્તાસ્થાન
૪=
.
૪= ૧૪
૧૮૧
ઉદયસત્તા
૪ ૧૨૧ = ૨૯૦૪ બંધોદયસત્તા ભાંગા થાય છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૨
કર્મગ્રંથ-૬
૪=૧૨
૨૫ ઉદયે ઉદયભાંગા ૪x સત્તાસ્થાન ૪= ૧૬ ૨૬ ઉદયે ઉદયભાંગા ૧૦x સત્તાસ્થાન ૪= ૪૦ ૨૭ ઉદયે ઉદયભાંગા ૬૪
૪= ૨૪ -
૧૦૪ બંધભાંગા ઉદયસત્તાભાંગા ૧ x ૧૦૪ = ૧૦૪ બંધોદયસત્તાભાંગા
૨૯૦૪ + ૧૦૪ = ૩૦૦૮ બંધોદયસત્તાભાંગા ૨૫ના બંધ થાય છે. (૩) ર૬ના બંધે બંધભાંગા - ૧૬ ૨૧ ઉદયે ઉદયભાંગા ૨ x સત્તાસ્થાન
પ= ૧૦ ૨૪ ઉદયે ઉદયભાંગા ૪x સત્તાસ્થાન:
પ= ૨૦ ૨૪ ઉદયે વૈક્રિયવાયુકાય ઉદયભાંગા ૧x સત્તાસ્થાન ૩= ૩. ૨૫ ઉદયે ઉદયભાંગા ૩x સત્તાસ્થાન ૨૫ ઉદયે વૈદિવાયુકાય ઉદયભાંગા ૧x સત્તાસ્થાન ૩= ૩. ૨૫ ઉદયે અવૈક્રિયવાયુકાય ઉદયભાંગા ૧zસત્તાસ્થાન પ= ૫ ૨૬ ઉદયે ઉદયભાંગા ૯x સત્તાસ્થાન
૪=૩૬ ૨૬ ઉદયે વૈશ્વેિવાયુકાય ઉદયભાંગા ૧x સત્તાસ્થાન ૩= ૩ ૨૬ ઉદયે અવૈદિવાયુકાય ઉદયભાંગા ૧x સત્તાસ્થાન પ= ૫ ૨૭ ઉદયે ઉદયભાંગા ૬ x સત્તાસ્થાન
૪= ૨૪
૧૨૧ બંધભાંગા ઉદયસત્તા
૧૬ x ૧૨૧ = ૧૯૩૬ બંધોદયસત્તાભાંગા થાય છે. (૨) ર૯ના બંધ
બંધભાંગા વિકલેજિયના ૨૪ પંચે તિર્યંચના ૪૬૦૮
૪૬૩૨ ૨૧ ઉદયે ઉદયભાગ ૨ x સત્તાસ્થાન
પ= ૧૦ ૨૪ ઉદયે ઉદયભાંગા ૪x સત્તાસ્થાન
૨=૨૦
Page #192
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૪ ઉદયે વૈક્રિયવાયુકાય ઉદયભાંગા ૧ X સત્તાસ્થાન ૩= ૩ ૨૫ ઉદયે ઉદયભાંગા ૩x સત્તાસ્થાન
૪=૧૨ ૨૫ ઉદયે વૈક્રિયવાયુકાય ઉદયભાંગા ૧૮ સત્તાસ્થાન ૩= ૩ ૨૫ ઉદયે અવૈક્રિયવાયુકાય ઉદયભાંગાલ X સત્તાસ્થાનપ= ૫ ૨૬ ઉદયે ઉદયભાંગા ૯૮ સત્તાસ્થાન
૪=૩૬ ૨૬ ઉદયે વૈક્રિયવાયુકાય ઉદયભાંગા ૧ X સત્તાસ્થાન ૩= ૩ ૨૬ ઉદયે અવૈક્રિયવાયુકાય ઉદયભાંગાળ x સત્તાસ્થાન પ= ૫ ૨૭ ઉદયે ઉદયભાંગા ૬ x સત્તાસ્થાન
૪ ૨૪
૧૨૧ બંધભાંગા ઉદયસત્તા
૪૬૩૨ x ૧૨૧ =૫,૬૦,૪૭૨ બંધોદયસત્તાભાંગા થાય છે. (૨) ર૯ના બંધ મનુષ્ય પ્રાયોગ્ય બંધમાંગા - ૪૬૦૮
૨૧ ઉદયે ઉદયભાંગા ૨ x સત્તાસ્થાન ૪= ૮ ૨૪ ઉદયે ઉદયભાંગા ૪x સત્તાસ્થાન ૪=૧૬ ૨૫ ઉદયે ઉદયભાંગા ૪૮ સત્તાસ્થાન ૪=૧૬ ૨૬ ઉદયે ઉદયભાંગા ૧૦ x સત્તાસ્થાન ૪=૪૦ ૨૭ ઉદયે ઉદયભાંગા ૬ x સત્તાસ્થાન ૪૩૨૪
૧૦૪ બંધભાંગા ઉદયસત્તા ૪૬૦૮ x ૧૦૪ = ૪,૭૯, ૨૩૨
૫,૬૦,૪૭૨
૧૦,૩૯,૭૦૪ બંધોદયસત્તાભાંગા થાય. ૩૦ના બંધ બંધભાંગા
વિકલેજિયના ૨૪+ પંચેન્દ્રિયતિર્યંચ ૪૬૦૦=૪૬૩૨. ૨૧ ઉદયે ઉદયભાંગા ૨ x સત્તાસ્થાન
પ= ૧૦ ૨૪ ઉદયે ઉદયભાંગા ૪૮ સત્તાસ્થાન
પ= ૨૦
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૮૪
૪= ૧૨
૨૪ ઉદયે વૈક્રિયવાયુકાય ઉદયભાંગા ૧ X સત્તાસ્થાન ૩= ૨૫ ઉદયે ઉદયભાંગા ૩ X સત્તાસ્થાન ૨૫ ઉદયે વૈક્રિયવાયુકાય ઉદયભાંગા ૧ X સત્તાસ્થાન ૩= ૩ ૨૫ ઉદયે અવૈક્રિયવાયુકાય ઉદયભાંગા ૧ X સત્તાસ્થાન પ= ૫ ૨૬ ઉદયે ઉદયભાંગા ૯ X સત્તાસ્થાન
૪=૩૬
૩= ૩
૨૬ ઉદયે વૈક્રિયવાયુકાય ઉદયભાંગા ૧ X સત્તાસ્થાન ૨૬ ઉદયે અવૈક્રિયવાયુકાય ઉદયભાંગા ૧ X સત્તાસ્થાનપ= ૫ ૨૭ ઉદયે ઉદયભાંગા ૬ X સત્તાસ્થાન
૪= ૨૪ ૧૨૧
બંધભાંગા
૪૬૩૨ ૪ ૧૨૧
બંધ
૨૩
૨૫
૨૬
૨૯
૩૦
ઉદયસત્તા
= ૫,૬૦,૪૭૨
બંધભાંગા
બંધોદયસત્તાભાંગા
૪૮૪
૩૦૦૮
૧૯૩૬
કર્મગ્રંથ-દ
૧૦૩૯૭૦૪
૫૬૦૪૭૨
૧૬૦૫૬૦૪ - બંધોદયસત્તાભાંગા થાય.
વિકલેન્દ્રિય પર્યાપ્તા જીવોને વિષે નામકર્મના સંવધભાંગાઓનું વર્ણન
બંધસ્થાન - ૫. ૨૩
૨૫
બંધભાંગા -
૪
૨૫ ૧૬
ઉદયસ્થાન - ૬ ૨૧
૨૬ ૨૮
ઉદયભાંગા - ૬૦
બંધે
૨૩
૨૫
૨૬ ૨૯ ૩૦
૯૨૪૦૪૬૩૨ =૧૩૯૧૭
૩૧
૧૨
૨૯ ૩૦
૧૨
૧૮
૪
૨૪ (એકેન્દ્રિયના-૨૦, વિકલેન્દ્રિયના-૩, પંચેન્દ્રિયતિર્યંચ-૧
Page #194
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
- ૧૮૫
બંધે બંધભાંગા બંધભાંગા ૨૬ ૧૬ કુલ ૪૪ ૨૧ ઉદયે ઉદયભાંગા ૬ X સત્તાસ્થાન પર ૩૦ ૨૬ ઉદયે ઉદયભાંગા ૬ x સત્તાસ્થાન પર ૩૦ ૨૮ ઉદયે ઉદયભાંગા ૬ x સત્તાસ્થાન ૪= ૨૪ ૨૯ ઉદયે ઉદયભાંગા ૧૨ x સત્તાસ્થાન ૪= ૪૮ ૩૦ ઉદયે ઉદયભાંગા ૧૮x સત્તાસ્થાન ૪= ૭૨ ૩૧ ઉદયે ઉદયભાંગા ૧૨ x સત્તાસ્થાન ૪= ૪૮
- ઉદયસત્તાભાંગા ૨૫૨ બંધભાંગા ઉદયસત્તા
૪૪ x ૨૫ = ૧૧,૦૮૮ બંધોદયસત્તાભાંગા થાય છે. ૨૯ના બંધે મનુષ્ય પ્રાયોગ્ય બંધભાંગા
૨૪ પંચેન્દ્રિતિર્યંચ પ્રાયોગ્ય ૪૬૦૮
૪૬૩૨ ૨૧ ઉદયે ઉદયભાંગા ૬ x સત્તાસ્થાન પ= ૩૦ ૨૬ ઉદયે ઉદયભાંગા ૬ x સત્તાસ્થાન પર ૩૦. ૨૮ ઉદયે ઉદયભાંગા ૬ x સત્તાસ્થાન ૪= ૨૪ ૨૯ ઉદયે ઉદયભાંગા ૧૨ x સત્તાસ્થાન ૪= ૪૮ ૩૦ ઉદયે ઉદયભાંગા ૧૮ x સત્તાસ્થાન ૪= ૭૨ ૩૧ ઉદયે ઉદયભાંગા ૧૨ x સત્તાસ્થાન ૪= ૪૮
ઉદયસત્તાભાંગા ઉપર બંધભાંગા ઉદયસત્તા
૪૬૩૨ x ૨૫૨ = ૧૧,૬૭,૨૬૪ બંધોદયસત્તાભાંગા થાય ૨૫ના બંધે બંધભાંગા - ૧ (અપર્યાપ્ત મનુષ્યપ્રાયોગ્ય)
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૬
કર્મગ્રંથ-દ
૨૯ના બંધે ૪૬૦૮ મનુષ્યગતિ પ્રાયોગ્ય
૪૬૦૯ ૨૧ ઉદયે ઉદયભાંગા ૬ X સત્તાસ્થાન ૪= ૨૪ ૨૬ ઉદયે ઉદયભાંગી x સત્તાસ્થાન ૪= ૨૪ ૨૮ ઉદયે ઉદયભાંગા ૬ Xન્સત્તાસ્થાન ૪= ૨૪ ૨૯ ઉદયે ઉદયભાંગા ૧૨ x સત્તાસ્થાન ૪= ૪૮ ૩૦ ઉદયે ઉદયભાંગા ૧૮x સત્તાસ્થાન ૪= ૭૨ ૩૧ ઉદયે ઉદયભાંગા ૧૨ x સત્તાસ્થાન ૪= ૪૮
ઉદયસત્તાભાંગા ૨૪૦ બંધભાંગા ઉદયસત્તા ૪૬૦૦ x ૨૪૦ = ૧૧,૦૬,૧૬૦
- ૨૪૦ અપર્યાપ્ત મનુષ્યપ્રાયોગ્ય
૧૧,૦૫,૯૨૦ ર૯ના બંધ મનુષ્યપ્રાયોગ્ય થયા. ૨૫ના બંધના અપર્યાપ્તા મનુષ્ય પ્રાયોગ્યના ૨૪૦ ભાંગા થયા
૧૧૬૭૨૬૪ + ૧૧૦૫૯૨૦
૨૨૭૩૧૮૪ આ કુલ ર૯ના બંધના બંધોદય સત્તાભાંગા છે. ૩૦ ના બંધે વિકલેજિયના બંધભાંગા ૨૪ પંચેન્દ્રિય તિર્યંચના
૪૬૩૨ ૨૧ ઉદયે ઉદયભાંગા ૬ x સત્તાસ્થાન પ= ૩૦ ર૬ ઉદયે ઉદયભાંગા ૬ x સત્તાસ્થાન પ= ૩૦ ૨૮ ઉદયે ઉદયભાંગા ૬ X સત્તાસ્થાન ૪= ૨૪ ૨૯ ઉદયે ઉદયભાંગા ૧૨ X સત્તાસ્થાન ૪= ૪૮ ૩૦ ઉદયે ઉદયભાંગા ૧૮X સત્તાસ્થાન ૪= ૭૨ ૩૧ ઉદયે ઉદયભાંગા ૧૨ x સત્તાસ્થાન ૪= ૪૮
४६०८
Page #196
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૧૮
ઉદયસત્તાભાંગા ઉપર બંધભાંગા ઉદયસત્તા ૪૬૩૨ X રપર બંધ =૧૧૬૭૨૬૪ બંધોદયસત્તાભાંગા થાય. ૨૩, ૨૫,૨૬
૧૧,૦૮૮ ર૫
૨૪૦ ૨૯
૨૨,૭૩,૧૮૪ ૧૧,૬૭,૨૬૪
૩૪,૫૧,૭૭૬ = વિકલેન્દ્રિય પર્યાપ્તાજીવોને કુલ બંધોદયસત્તાભાંગા થાય છે.
બેઈદ્રિ પર્યાપ્તાજીવોને વિષે ૧૧૫૦૫૯૨ બંધોદય સત્તાભાંગા થાય છે. તેઈન્દ્રિય પર્યાપ્તાજીવોને વિષે ૧૧૫૦૫૯૨ બંધોદય સત્તાભાંગા થાય છે
ચઉરિન્દ્રિય પર્યાપ્તાજીવોને વિષે ૧૧૫૦૫૯૨ બંધોદય સત્તાભાંગા થાય છે. અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તાજીવોને વિષે નામકર્મના સંવેધભાંગાઓનું વર્ણન બંધસ્થાન - ૬. ૨૩ ૨૫ ૨૬ ૨૮ ૨૯ ૩૦ બંધભાંગા બંધભાંગા- ૪ ૨૫ ૧૬ ૯ ૯૨૪૦ ૪૬૩૨ = ૧૩૯૨૬ ઉદયસ્થાન- ૬. ૨૧ ૨૬ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ઉદયભાંગા ૮. ૨૮૮ ૫૭૬ ૧૧૫ર ૧૭૨૮ ૧૧૫ર = ૪૯૦૪, સત્તાસ્થાન ૫. ૯૨ ૮૮ ૮૬ ૮૦ ૭૮
બંધે ૨૩ બંધભાંગા ૪ ૨૧ ઉદયે ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન પ= ૪૦ ૨૬ ઉદયે ઉદયભાંગા ૨૮૮૪ સત્તાસ્થાન પ= ૧૪૪૦ ૨૮ ઉદયે ઉદયભાગા ૫૭૬ સત્તાસ્થાન ૪= ૨૩૦૪ ૨૯ ઉદયે ઉદયભાંગા ૧૧૫ર x સત્તાસ્થાન ૪= ૪૬૦૮ ૩૦ ઉદયે ઉદયભાંગા ૧૭૨૮X સત્તાસ્થાન ૪= ૬૯૧૨ ૩૧ ઉદયે ઉદયભાંગા ૧૧૫ર x સત્તાસ્થાન ૪= ૪૬૦૮
ઉદયસત્તાભાંગા ૧૯૯૧૨
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૮
કર્મગ્રંથ-૬
બંધમાંગા ઉદયસત્તા- - -
૪ x ૧૯૯૧૨ - ૭૯,૬૪૮ બંધોદયસત્તાભાંગા થાય છે. બંધે એકેન્દ્રિય વિકસેન્દ્રિય પંચેન્દ્રિયતિર્યંચ ૨૫ બંધભાંગા ૨૦ + ૩ + ૧ = ૨૪
૨૧ ઉદયે ઉદયભાંગા ૮૪ સત્તાસ્થાન પ= ૪૦ ૨૬ ઉદયે ઉદયભાંગા ૨૮૮૪ સત્તાસ્થાન પ= ૧૪૪૦ ૨૮ ઉદયે ઉદયભાંગા ૫૭૬ x સત્તાસ્થાન ૪= ૨૩૦૪ ૨૯ ઉદયે ઉદયભાંગા ૧૧૫ર x સત્તાસ્થાન ૪= ૪૬૦૮ ૩૦ ઉદયે ઉદયભાંગા ૧૭૨૮૪ સત્તાસ્થાન ૪= ૬૯૧૨ ૩૧ ઉદયે ઉદયભાંગા ૧૧૫ર x સત્તાસ્થાન ૪= ૪૬૦૮
ઉદયસત્તાભાંગા ૧૯૯૧૨ બંધભાંગા ઉદયસત્તા - ૨૪ x ૧૯૯૧૨ =૪,૭૭,૮૮૮ બંધોદયસત્તાભાંગા થાય છે. ૨૫ના બંધે અપર્યાપ્તા મનુષ્ય પ્રાયોગ્ય બંધભાંગા સત્તાસ્થાન
૨૧ ઉદયે ઉદયભાંગા ૮૪ સત્તાસ્થાન ૪= ૩૨ ૨૬ ઉદયે ઉદયભાંગા ર૨૮ x સત્તાસ્થાન ૪= ૧૧૫ર ૨૮ ઉદયે ઉદયભાંગા ૫૭૬ x સત્તાસ્થાન ૪= ૨૩૦૪ ૨૯ ઉદયે ઉદયભાંગા ૧૧૫ર x સત્તાસ્થાન ૪= ૪૬૦૮ ૩૦ ઉદયે ઉદયભાંગા ૧૭૨૮૪ સત્તાસ્થાન ૪= ૬૯૧૨ ૩૧ ઉદયે ઉદયભાંગા ૧૧૫ર x સત્તાસ્થાન ૪=૪૬૦૮
ઉદયસત્તાભાંગા ૧૯૬૧૬ બંધભાંગા સત્તાસ્થાન ૧ X ૧૯૬૧૬ = ૧૯૬૧૬ બંધોદય સત્તાભાંગા થાય.
૪૭૭૮૮૮ + ૧૯૬૧૬ ૪૯૭૫૦૪ - ૨૫ના બંધે બંધોદય સત્તાભાંગા થાય છે.
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૯
વિવેચન : ભાગ-૧ (૩) ૨૬ ના બંધે બંધભાંગા ૧૬
૨૧ ઉદયે ઉદયભાંગા ૮x સત્તાસ્થાન પ= ૪૦ ૨૬ ઉદયે ઉદયભાંગા ૨૮૮x સત્તાસ્થાન પર ૧૪૪૦ ૨૮ ઉદયે ઉદયભાંગા ૫૭૬ x સત્તાસ્થાન ૪= ૨૩૦૪ ૨૯ ઉદયે ઉદયભાંગા ૧૧૫૨ x સત્તાસ્થાન ૪= ૪૬૦૮
૩૦ ઉદયે ઉદયભાંગા ૧૭૨૮૪ સત્તાસ્થાન ૪= ૬૯૧૨ - ૩૧ ઉદયે ઉદયભાંગા ૧૧૫ર x સત્તાસ્થાન ૪= ૪૬૦૮
ઉદયસત્તાભાંગા૧૯૯૧૨ બંધમાંગા ઉદયસત્તાભાંગા
૧૬ x ૧૯૯૧૨ = ૩૧૮૫૯૨ બંધોદય સત્તાભાંગા થાય. (૩) બંધ
બંધભાંગો ૨૮ નરકગતિ પ્રાયોગ્ય ૧
દેવગતિ પ્રાયોગ્ય ' + ૮ = ૯ ઉદયે ઉદયભાંગાસત્તાસ્થાન ઉદયસત્તાભાંગા
૧૧૫૨ X ૩ = ૩૪૫૬ ૩૧ ૧૧૫૨ x ૩ = ૩૪૫૬
૬૯૧૨ ઉદયસત્તા બંધભાંગા ૬૯૧૨ x ૯ = ૬૨૨૦૮ બંધોદય સત્તાભાંગા.
આ જીવો એકેન્દ્રિયપણામાં દેવદ્ધિક વૈક્રિયચતુષ્ક અથવા નરકટ્રિક અને વૈક્રિયચતુષ્ક છ પ્રકૃતિની ઉદ્ગલના કર્યા બાદ પર્યાપ્તાથી બંધ કરે ત્યારે ૮૦ + ૬ = ૮૬ પ્રકૃતિની સત્તા થાય છે. આ ૮૬ પ્રકૃતિની સત્તાવાળા જીવો નરકાયુકે દેવાયુનો બંધકરતા નથી ૮૮ કે ૯૨ની સત્તાવાળા જીવો આયુષ્યનો બંધ કરી શકે છે. (૪) બંધ
બંધભાંગા - ૨૯ વિકસેન્દ્રિય ૨૪+૪૨૦૮ પંચેજિયતિર્યંચ = ૪૬૩૨
૨૧ ઉદયે ઉદયભાંગા ૮૪ સત્તાસ્થાન પ= ૪૦.
૩૦.
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૯૦
કર્મગ્રંથ-૬
૨૬ ઉદયે ઉદયભાંગા ૨૮૮ X સત્તાસ્થાન પર ૧૪૪૦ ૨૮ ઉદયે ઉદયભાંગા ૫૭૬ X સત્તાસ્થાન ૪= ૨૩૦૪ ૨૯ ઉદયે ઉદયભાંગા ૧૧૫ર x સત્તાસ્થાન ૪= ૪૬૦૮ ૩) ઉદયે ઉદયભાંગા ૧૭૨૮ X સત્તાસ્થાન ૪= ૬૯૧૨ ૩૧ ઉદયે ઉદયભાંગા ૧૧૫ર x સત્તાસ્થાન ૪= ૪૬૦૮
- ૧૯૯૧૨ બંધમાંગા ઉદયસત્તા ૪૬૩૨ x ૧૯૯૧૨ = ૯,૨૨,૩૨,૩૮૪ બંધોદયસત્તાભાંગા થાય છે.
બંધ બંધભાંગા ર૯ના બંધ મનુષ્યગતિ પ્રાયોગ્ય ૪૬૦૮ બંધભાંગા
૨૧ ઉદયે ઉદયભાંગા ૮ x સત્તાસ્થાન ૪= ૩૨ ૨૬ ઉદયે ઉદયભાંગા ૨૮૮ X સત્તાસ્થાન ૪= ૧૧૫ર ૨૮ ઉદયે ઉદયભાંગા પ૭૬ X સત્તાસ્થાન ૪= ૨૩૦૪ ર૯ ઉદયે ઉદયભાંગા ૧૧૫ર x સત્તાસ્થાન ૪= ૪૬૦૮ ૩૦ ઉદયે ઉદયભાંગા ૧૭૨૮ X સત્તાસ્થાન ૪= ૬૯૧૨ ૩૧ ઉદયે ઉદયભાંગા ૧૧૫ર x સત્તાસ્થાન ૪= ૪૬૦૮
૧૯૬૧૬ બંધભાંગા ઉદયસત્તા ૪૬૦૮ x ૧૯૬૧૬ -૯,૦૩,૯૦,૫૨૮ બંધોદયસત્તાભાંગા થાય છે.
૯,૨૨,૩૨,૩૮૪ ૧૮,૨૬,૨૨,૯૧૨બંધોદય સત્તાભાંગા થાય.
બંધભાંગા ૩૦ વિકસેન્દ્રિય ૨૪ + ૪૬૦૮ = પંચેન્દ્રિયતિર્યંચના = ૪૬૩૨
૨૧ ઉદયે ઉદયભાંગો ૮૪ સત્તાસ્થાન પ= ૪૦ ૨૬ ઉદયે ઉદયભાંગો ૨૮૮ X સત્તાસ્થાન પ= ૧૪૪૦ ૨૮ ઉદયે ઉદયભાંગો પ૭૬ X સત્તાસ્થાન ૪= ૨૩૦૪ ૨૯ ઉદયે ઉદયભાંગો ૧૧૫ર x સત્તાસ્થાન ૪=૪૬૦૮
બંધે
Page #200
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૧૯૧
૨૫
૨૯
૩૦ ઉદયે ઉદયભાંગો ૧૭૨૮ x સત્તાસ્થાન ૪= ૬૯૧૨ ૩૧ ઉદયે ઉદયભાંગો ૧૧૫૨ x સત્તાસ્થાન ૪=૪૬૦૮
૧૯૯૧૨ બંધભાંગા ઉદયસત્તાભાંગા ૪૬૩૨ x ૧૯૯૧૨ = ૯,૨૨,૩૨,૩૮૪ બંધોદયસત્તાભાંગા થાય છે. બંધસ્થાન
બંધોદયસત્તાભાંગા
૭૯,૬૪૮
૪,૯૭,૫૦૪ ૨૬
૩,૧૮,૫૯૨ ૨૮
૬૨, ૨૦૮ ૧૮,૨૬,૨૨,૯૧૨
૯,૨૨,૩૨,૩૮૪
૨૭,૫૮,૧૩,૨૪૮ થાય છે. સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તાજીવને વિષે નામકર્મના સંવેધ ભાંગાઓનું વર્ણન બંધસ્થાન - ૮. ૨૩ - ૨૫ - ૨૬ - ૨૮ - ૨૯ - ૩૦ - ૩૧ - ૧ બંધભાંગા - (૧૩૯૪૫) ૪ - ૨૫ - ૧૬ - ૯-૯૨૪૮ - ૪૬૪૧ - ૧ - ૧ ઉદયસ્થાન -(૮અથવા૧૧)૨૧ - ૨૫ - ૨૬ - ૨૭ - ૨૮ - ૨૯ - ૩૦-૩૧
અથવા ૨૦ - ૯ - ૮ ઉદયસ્થાન સાથે ગણતા ૧૧ ઉદયસ્થાન થાય છે.
ઉદયભાંગા(૭૬૭૧ અથવા ૧૨૦ અધિક કરીએ તો ૭૭૯૧ ઉદયભાંગા થાય છે.) બંધ બંધભાંગા ઉદયસ્થાન
ઉદયભાંગા ૨૩ ૪ ૮.૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧ ૭૫૯૨
૨૧ ઉદયે સામાન્ય તિર્યંચ ઉદયભાંગા ૮૪ સત્તાસ્થાન પ= ૪૦ ૨૧ ઉદયે સામાન્ય મનુષ્ય ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન ૪=+૩૨ આ રીતે ૨૧ ના ઉદયે ઉદયસત્તાભાંગા
૭૨ થાય. ૨૫ વૈક્રિયતિર્યંચ ૮ x ૨ = ૧૬
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૯૨
કર્મગ્રંથ-૬
૨૫
૨૬ ૨૬
વૈક્રિયમનુષ્ય
x ૨ = +૧૬
૩૨ આ રીતે રપના ઉદયે ૩ર ઉદયસત્તાભાંગા થાય છે.
સામાન્ય તિર્યંચ ૨૮૮ x ૫ = ૧૪૪૦ સામાન્ય મનુષ્ય ૨૮૮ X ૪ = ૧૧૫૨
૨પ૯૨ આ રીતે ૨૬ ના ઉદયે ર૫૯૨ ઉદયસત્તાભાંગા થાય છે.
વૈક્રિયતિર્યંચ ૮ X ૨ = ૧૬ વૈક્રિયમનુષ્ય ૮ X ૨ = +૧૬
૨૭ - ૨૭
X
- ૨૮ ૨૮ ૨૮ ૨૮
આ રીતે ર૭ના ઉદયે ૩ર ઉદયસત્તાભાંગા થાય છે.
સામાન્ય તિર્યંચ પ૭૬ x ૪ = ૨૩૦૪ સામાન્ય મનુષ્ય પ૭૬ ૪ ૪ = ૨૩૦૪ વૈક્રિયતિર્યંચ ૧૬ x ૨ = ૩૨ વૈક્રિયમનુષ્ય ૮ x ૨ = ૧૬
X
X
X
૪૬૫૬
X
X
X
આ રીતે ૨૮ના ઉદયે ૪૬૫૬ ઉદયસત્તાભાંગા થાય છે. ૨૯ સામાન્ય તિર્યંચ ૧૧૫ર x ૪ = ૪૬૦૮ ૨૯ સામાન્ય મનુષ્ય પ૭૬ x ૪ = ૨૩૦૪ ૨૯ વૈક્રિયતિર્યંચ ૧૬ x ૨ = ૩૨ ૨૯ વૈઝિયમનુષ્ય ૮ x ૨ = ૧૬
- ૬૯૬૦ - આ રીતે ર૯ ના ઉદયે ૧૯૬૦ ઉદયસત્તાભાંગા થાય છે. ૩૦ સામાન્ય તિર્યંચ ૧૭૨૮ x ૪ = ૬૯૧૨ ૩૦ સામાન્યમનુષ્ય ૧૧પર x ૪ = ૪૬૦૮ વૈક્રિયતિર્યંચ ૮ x ૨ = ૧૬
૧૧૫૩૬
Page #202
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૧૯૩
૩૧
આ રીતે ૩૦ ના ઉદયે ૧૧૫૩૬ ઉદયસત્તાભાંગા થાય છે. સામાન્યતિર્યંચના ૧૧૫ર x ૪ = ૪૬૦૮
ઉદયસત્તાભાંગા (
૭૨
૨૫૯૨
૩૨ ૪૯પ૬ ૬૯૬૦ ૧૧૫૩૬
_ ૪૬૦૮
૩૦૪૮૮ ઉદયસત્તાભાંગા બંધભાંગા
૩૦૪૮૦ x ૪ = ૧૨૧૯૫ર બંધોદયસત્તાભાંગા થાય. (૨) બંધ
બંધભાંગા ૨૫ એકેન્દ્રિય ૧૨ + ૩ વિકસેન્દ્રિય + ૧ પંચેન્દ્રિય = ૧૬ ઉદયસ્થાન - ૮. ૨૧ - ૨૫ - ૨૬ - ૨૭ - ૨૮ - ૨૯ - ૩૦ - ૩ ઉદયભાંગા - ૭૫૯૨,૧૬, ૧૬, ૫૭૬, ૧૬, ૧૧૭૬, ૧૭૫૨, ૨૮૮૮, ૧૧પર ઉદયસ્થાન - ૫. ૯૨ - ૮૮ - ૮૬ - ૮૦ - ૭૮ ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ સામાન્ય તિર્યંચ ૮ x ૫ = ૪૦ ૨૧ સામાન્યમનુષ્ય ૮ .૪ ૪ = ૩૨ ૨૫ વૈક્રિયમનુષ્ય
૮ x ૨ = ૧૬ ૨૫ વૈક્રિયતિર્યંચ ૮ x ૨ = ૧૬ ૨૬ સામાન્યતિર્યંચ ૨૮૮ x ૫ = ૧૪૪૦ ૨૬ સામાન્ય મનુષ્ય ૨૮૮ x ૪ = ૧૧૫ર ૨૭ વૈક્રિયતિર્યંચ ૮ x ૨ = ૧૬
X
X
X
X
X
X
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૯૪
કર્મગ્રંથ-૬
*
૨૭ વૈક્રિયમનુષ્ય ૮ x ૨ = ૧૬
૨૮ સામાન્ય તિર્યંચ પ૭૬ x ૪ = ૨૩૦૪ ૨૮ સામાન્ય મનુષ્ય
૫૭૬ X ૪ = ૨૩૦૪ ૨૮ વૈક્રિયતિર્યંચ ૧૬ x ૨ = ૩૨ ૨૮ વૈક્રિયમનુષ્ય ૮ x ૨ = ૧૬ ૨૯ સામાન્યતિર્યંચ ૧૧૫ર x ૪ = ૪૬૦૮ ૨૯ સામાન્યમનુષ્ય ૫૭૬ x ૪ = ૨૩૦૪ ૨૯ વૈક્રિયતિર્યંચ ૧૬ x ૨ = ૩૨ ૨૯ વૈક્રિયમનુષ્ય ૮ x ૨ = ૧૬ ૩૦ સામાન્યતિર્યંચ ૧૭૨૮ x ૪ = ૬૯૧૨ ૩૦ સામાન્ય મનુષ્ય ૧૧૫ર x ૪ = ૪૬૦૮ ૩૦ વૈક્રિયતિર્યંચ ૮ X ૨ = ૧૬ ૩૧ સામાન્ય તિર્યંચના ૧૧૫ર x ૪ = ૪૬૦૮
૩૦,૪૮૮ ઉદયસત્તાભાંગા બંધભાંગા
૩૦૪૮૮ X ૧૬ = ૪૮૭૮૦૮ બંધોદયસત્તાભાંગા થાય. (૨) બંધ
૨૫ બાદર એકેન્દ્રિય પર્યાપ્ત પ્રાયોગ્ય બંધભાંગા - ૮ ઉદયસ્થાન - ૮. ૨૧ - ૨૫ - ૨૬ - ૨૭ - ૨૮ - ૨૯ - ૩૦ - ૩૧ ઉદયભાંગા - ૭૬૦૮ હથે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ સામાન્ય તિર્યંચ - ૮ X ૫ = ૪૦ ૨૧ સામાન્ય મનુષ્ય ( ૮ x ૪ = ૩ર. ૨૫ વૈક્રિયમનુષ્ય ( ૮ X ૨ = ૧૬ ૨૫ વૈક્રિયતિર્યંચ
૮ X ૨ = ૧૬ ૨૬ સામાન્ય તિર્યંચ ૨૮૮ X ૫ = ૧૪૪૦ ૨૬ સામાન્ય મનુષ્ય ૨૮૮ X ૪ = ૧૧૫ર
Page #204
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૧૯૫
*
*
૦
*
૦
*
૧૬
૦
*
૦
*
૦
*
* *
૦
૦
*
૨૭ વૈક્રિયતિર્યંચ
૮ X ૨ = ૧૬ ૨૭ વૈક્રિયમનુષ્ય
૮ X ૨ = ૧૬ ૨૮ સામાન્ય તિર્યંચ ૫૭૬ X ૪ = ૨૩૦૪ ૨૮ સામાન્ય મનુષ્ય ૫૭૬
= ર૩૦૪ ૨૮ વૈમિતિર્યંચ
= ૩૨ વૈક્રિયમનુષ્ય
૮ X ૨ = ૧૬ સામાન્ય તિર્યંચ ૧૧૫૨
૪૬૦૮ ૨૯ સામાન્ય મનુષ્ય પ૭૬ x ૪ = ૨૩૦૪
વૈક્રિયતિર્યંચ ૧૬ X ૨ = ૩૨ વૈક્રિયમનુષ્ય
૮ X ૨ = ૧૬ દેવતાના " ૮ x ૨ = ૧૬ ૩૦ સામાન્ય તિર્યંચ ૧૭૨૮ x ૪ = ૬૯૧૨ ૩૦ સામાન્યમનુષ્ય ૧૧૫૨ x ૪ = ૪૬૦૮ ૩૦ વૈષ્યિતિર્યંચ
૮ X ૨ = ૧૬ ૩૦ દેવતાના
૮ X ૨ = ૧૬ ૩૧ સામાન્ય તિર્યંચના ૧૧૫૨ x ૪ = ૪૬૦૮
૩૦,૫૨૦ બંધમાંગા ઉદયભાંગા
૮ x ૩૦૫૨૦ - ૨૪૪૧૬૦ બંધોદયસત્તાભાંગા અથવા ૨૫ ઉદયના, ૨૭ના ઉદયના, ૨૮ના ઉદયના, ર૯ના ઉદયના
*
૦
*
*
*
૨૧ના ઉદયના
= ૪૮ દેવતાના ભાંગા X ૨ સત્તાસ્થાન = ૯૬ આ ૪૮ ભાંગે દેવતાઓ બાદરપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરતા નથી, તેથી ૯૬ ૮ = ૭૬૮ બંધોદય સત્તાભાંગા ગણત્રીમાં લેતા નથી. ૨૫ બંધ અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય બંધમાંગો - ૧ ઉદયસ્થાન - ૮. ૨૧ - ૨૫ - ૨૬ - ૨૮ - ૨૭ - ૨૯ - ૩૦ - ૩૧ ઉદયભાંગા - ૭૯૯૨ - - - સત્તાસ્થાન - ૪ ૯૨ - ૮૮ - ૮૬ - ૮૦
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯૬
કર્મગ્રંથ-૬
૦
૦
૦
૨૮
ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ સામાન્ય તિર્યંચ
૮ x ૪ = ૩૨ ૨૧ સામાન્ય મનુષ્ય
¿ x ૨૫ વૈક્રિયમનુષ્ય
૮ X ૨ = ૧૬ ૨૫ વૈક્રિયતિર્યંચ
૮ X ૨ = ૧૬ ૨૬ સામાન્ય તિર્યંચ ૨૮૮ X ૪ = ૧૧૫ર ૨૭ સામાન્ય મનુષ્ય ૨૮૮ X ૪ = ૧૧૫ર વૈક્રિયતિર્યંચ
૮ X ૨ = ૧૬ વૈક્રિયમનુષ્ય ૮ X ૨ = ૧૬ ૨૮ સામાન્ય તિર્યંચ પ૭૬ X ૪ = ૨૩૦૪ સામાન્ય મનુષ્ય પ૭૬
૪ = ૨૩૦૪ ૨૮ વૈક્રિયતિર્યંચ ૧૬ X ૨ = ૩૨
વૈક્રિયમનુષ્ય ૮ X ૨ = ૧૬
સામાન્ય તિર્યંચ ૧૧૫ર x ૪ = ૪૬૦૮ ૨૯ સામાન્યમનુષ્ય - ૫૭૬ x ૪ = ૨૩૦૪
વૈક્રિયતિર્યંચ ૧૬ x ૨ = ૩૨ વૈઝિયમનુષ્ય
૮ X ૨ = ૧૬ ૩૦ સામાન્ય તિર્યંચ ૧૭૨૮ x ૪ = ૬૯૧૨ ૩૦ સામાન્ય મનુષ્ય ૧૧૫ર x ૪ = ૪૬૦૮ ૩૦ વૈક્રિયતિર્યંચ
૮ X ૨ = ૧૬ ૩૧ સામાન્ય તિર્યંચના ૧૧૫ર x ૪ = ૪૬૦૮
૩૦૧૯૨ બંધભાંગો ઉદયભાંગા ૧ x ૩૦૧૯૨ = ૩૦૧૯૨ બંધોદયભાંગાથાય. આ રીતે ૪૮૭૮૦૮
+૨૪૪૧૬૦ + ૩૦૧૨
૭૬૨૧૬૦ ૨૫ના બંધ બંધોદય સત્તાભાંગા થાય. (૨) બંધ બંધભાંગા
* * * * * * * * * * * * * * * * * *
૦
Page #206
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૧૯૭ી
ઉદયે.
* * * *
به ه ه
ه ه
* * * *
૨૮
ه ه ه ه
૫૭૬
‘ઉદયસ્થાન - ૮. ૨૧ - ૨૫ - ૨૬ - ૨૭ - ૨૮ - ૨૯ - ૩૦ - ૩૧ ઉદયભાંગા - ૭૬૦૮, ૨૪ - ૨૪
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ સામાન્ય તિર્યંચ
૮ x ૫ = ૪૦ ૨૧ સામાન્ય મનુષ્ય
૮ x ૪ = ૨૫ વૈઝિયમનુષ્ય
૮ - ૨ = ૧૬ વૈકિયતિર્યંચ
૮ X ૨ = ૧૬ ૨૬ સામાન્ય તિર્યંચ ૨૮૮ x ૫ = ૧૪૪૦ ૨૬ સામાન્ય મનુષ્ય ૨૮૮ x ૪ = ૧૧૫૨
વૈક્રિયતિર્યંચ - ૮ X ૨ = ૧૬ ર૭ વૈક્રિયમનુષ્ય
૮ x ૨ = ૧૬ ૨૮ સામાન્ય તિર્યંચ - ૫૭૬ ૪ ૪ = ૨૩૦૪ સામાન્ય મનુષ્ય
૨૩૦૪ ૨૮ વૈક્રિયતિર્યંચ ૧૬ x ૨ = ૩૨ ૨૮ વૈઝિયમનુષ્ય
૮ x ૨ = ૧૬ ૨૯ સામાન્ય તિર્યંચ ૧૧૫ર x ૪ = ૪૬૦૮ ૨૯ સામાન્ય મનુષ્ય પ૭૬ x ૪ = ૨૩૦૪
વૈક્રિયતિર્યંચ - ૧૬ X ૨ = ૩૨ ૨૯ વૈક્રિયમનુષ્ય
૮ X ૨ = ૧૬ દેવતાના
૮ x ૨ = ૧૬ ૩૦ સામાન્ય તિર્યંચ ૧૭૨૮ x ૪ = ૬૯૧૨ ૩૦ સામાન્ય મનુષ્ય ૧૧૫ર x ૪ = ૪૬૦૮ ૩૦ વૈક્રિયતિર્યંચ
૮૦ x ૨ = ૧૬. ૩૦ દેવતાના A ૮ X ૨ = ૧૬ ૩૧ સામાન્ય તિર્યંચના ૧૧૫ર x = ૪૬૦૮
૩૦,૫૨૦ બંધભાંગા , ૧૬ x ૩૦પર૦ = ૪૮૮૩૨૦ ભાંગા ૨૯ના બંધ થયા.
ه ه
ه ه
x'x x x x x x x x
ه ه ه
ه ه
ه »
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૮
કર્મગ્રંથ-૬
*
૨૫
*
ه
*
ه
ه
*
(૪) બંધ બંધમાંગા * ૨૮ ૮ ઉદયસ્થાન - ૮. ૨૧ - ૨૫ - ૨૬ - ૨૭ - ૨૮ - ૨૯ - ૩૦ - ૩૧ ઉદયભાંગા - ૭૬૦૨ - સત્તાસ્થાન - ૩ ૯૨ - ૮૯ - ૮૮ ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ સામાન્ય તિર્યંચ
૮ X ૨ = ૨૧ સામાન્ય મનુષ્ય ( ૮ X ૨ = ૧૬ વૈક્રિયમનુષ્ય
૮ X ૨ ૧૬ ૨૫ વૈક્રિયતિર્યંચ
૮ X ૨ = ૧૬ ર૫ આહારકમનુષ્ય ૨૬ સામાન્ય તિર્યંચ ૨૮૮ X ૨ = ૫૭૬ ૨૬ સામાન્ય મનુષ્ય ૨૮૮ X ૨ = ૫૭૬ ૨૭. વૈક્રિયતિર્યંચ
૮ x ૨ = ૧૬ વૈક્રિયમનુષ્ય
૮ X ૨ = ૧૬ આહારકમનુષ્ય ૨૮ સામાન્ય તિર્યંચ પ૭૬ x ૨ = ૧૧૫ર ૨૮ સામાન્ય મનુષ્ય ૫૭૬ X ૨ = ૧૧૫ર ૨૮ વૈક્રિયતિર્યંચ - ૧૬ X ૨ = ૩૨
વૈક્રિયમનુષ્ય - ૯ X ૨ = ૧૮ આહારકમનુષ્ય ૨ x ૧ = ૨
સામાન્ય તિર્યંચ ૧૧૫ર X ૨ = ૨૩૦૪ ૨૯ સામાન્યમનુષ્ય ૫૭૬ X ૨ = ૧૧૫ર
વૈક્રિયતિર્યંચ ૧૬ X ૨ = ૩૨ વૈક્રિય મનુષ્ય
૯ X ૨ = ૧૮ ૨૯ આહારકમનુષ્ય
૨ x ૧ = ૨ સામાન્ય તિર્યંચ ૧૧પર X ૩ = ૩૪૫૬ ૩૦. સામાન્ય તિર્યંચ પ૭૬ X ૨ = ૧૧પર
સામાન્ય મનુષ્ય ૧૧પર X ૩ = ૩૪૫૬
ه ه
ه
ه
ه
ه م
૩૦
به
Page #208
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૧૯૯
م
વૈક્રિયતિર્યંચ - ૮ X વૈક્રિયમનુષ્ય
૧ X ૨ = આહારકમનુષ્ય ૧ X ૧ = ૧ ૩૧ સામાન્ય તિર્યચ, ૧૧પર X ૩ = ૩૪૫૬
૧૮,૬૫૩ બંધભાંગા ઉદયસત્તાભાંગા ૮ x ૧૮૬૫૩ = ૧,૪૯,૨૨૪ ભાંગા ૨૮ના બંધ થયા. બંધે - ૨૮ નરકગતિ પ્રાયોગ્ય બંધભાંગો - ૧ ઉદયસ્થાન-૬ ૨૫ ૨૭ ૨૮ ૨૯ ૩૦-૩૧ ઉદયભાગા ૩પ૪૪ સત્તાસ્થાન-૪
૯૨-૮૯-૮૮-૮૬ ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન ઉદયસત્તાભાંગા ૨૫ વૈક્રિયતિર્યંચ
૧૬ રપ વૈક્રિયમનુષ્ય ૨૭ વૈક્રિયતિર્યંચ ૮ X ૨ . વૈઝિયમનુષ્ય
૮ X ૨. વૈક્રિયતિર્યંચ ૧૬ X ૨ =
વૈક્રિયમનુષ્ય ૮ X ૨ = ર૯ વૈક્રિયતિર્યંચ ૧૬ x ૨ = ૩૨ ર૯ વૈક્રિયમનુષ્ય ૮ x ૨ = ૧૬ સામાન્ય તિર્યંચ ૧૧૫ર
૩૪૫૬ ૩૦ સામાન્યમનુષ્ય ૧૧૫ર x ૪ = ૪૬૦૮ ૩૦. વૈક્રિયતિર્યંચ
૮ X ૨ = ૧૬ ૩૧ સામાન્ય તિર્યંચ ૧૧૫ર x ૩ = ૩૪૫૬
૧૧૬૯૬ ઉદયસત્તાભાંગા બંધભાંગ ૧૧૬૯૬ x ૧ = ૧૧૬૯૬ ૧૪૯૨૨૪ +૧૧૬૯૬ ૨૮ ના બંધે ૧૬૦૯૨૦ બંધોદય સત્તાભાંગા ૧૬૦૯૨૦ બંધે
બંધભાગા
* * * * * * * * *
به به به به به
ه ه ه
૪
ه ه
ه ه
Page #209
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬
'
* * * *
+
૧૬
ર૯ વિકસેન્દ્રિય પ્રાયોગ્ય ૨૪ ઉદયસ્થાન- ૮, ૨૧, ૨૫, ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ઉદયભાંગા ૭૫૯૨,૧૬૧૬ ૫૭૬ ૧૬ ૧૧૭૬ ૧૭પર ૨૮૮૮ ૧૧૫ર સત્તાસ્થાન ૯૨ ૮૮ ૮૬ ૮૦ ૭૮ ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન ઉદયસત્તાભાંગા ૨૧ સામાન્ય તિર્યંચ ૮ x ૫ = ૪૦ ૨૧ સામાન્ય મનુષ્ય ૮ x ૪ = + ૩૨ = ૭ર ૨૫ વૈક્રિયતિર્યંચ ૮ x ૨ = રપ વૈક્રિયમનુષ્ય ૮ x ૨ = + ૧૬ = ૩૨ ૨૬ સામાન્યાતિર્યંચ ૨૮૮ x ૫ = ૧૪૪૦ ૨૬ સામાન્ય મનુષ્ય ૨૮૮ x ૪. = + ૧૧૫ર =૨૫૯૨ ૨૭ વૈક્રિયતિર્યંચ ૮ x ૨ = ૨૭ વૈક્રિયમનુષ્ય ૮ x ૨ = + ૧૬ = ૩૨ ૨૮ સામાન્ય તિર્યંચ પ૭૬ x ૪ = ૨૩૦૪ ૨૮ સામાન્યમનુષ્ય ૫૭૬ x ૪ = + ૨૩૦૪ ૨૮ વૈક્રિયતિર્યંચ ૧૬ x = + ૩૨ ૨૮ વૈકિયમનુષ્ય ૮ X ૨ = + ૧૯= ૪૬૫૬ ૨૯ સામાન્ય તિર્યંચ ૧૧૫ર x ૪ = ૪૬૦૮ ૨૯ સામાન્ય મનુષ્ય પ૭૬ x ૪ = ૨૩૦૪ ર૯ વૈક્રિયતિર્યંચ ૧૬ x ૨ =
- ૩૨ ર૯ વૈક્રિયમનુષ્ય ૮ X ૨ = + ૧૬ = ૬૯૬૦ ૩૦ સામાન્ય તિર્યચ ૧૭૨૮ x ૪ = ૬૯૧૨
સામાન્ય મનુષ્ય ૧૧૫ર x ૪ = ૪૬૦૮
વૈકિયતિર્યંચ ૮ x ૨ = + ૬ =૧૧૫૩૬ ૩૧ સામાન્ય તિર્યંચ ૧૧૫ર x ૪ = ૪૬૦૮=૪૬૦૮
|૩૦૪૮૮ બંધભાંગા ઉદયસત્તાભાગા * ૨૪ x ૩૦૪૮૮ . = ૭૩૧૭૧૨ ૨૯નાબંધે વિકસેન્દ્રિય પ્રાયોગ્ય બંધોદય સત્તા ભાંગા થયા
૪
+
જ ૦ ૦
+
Page #210
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૦૧
*
૦
૦
૦
૦
* *
૮
બંધે
બંધભાંગા સત્તાસ્થાન-૫ ર૯ તિર્યંચગતિ-પ્રાયોગ્ય ૪૬૦૮ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ઉદયસ્થાન-૮ ૨૧ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ઉદયભાંગા ૭૬૬૧=૨૫, ૨૫,૫૭૬, ૨૫, ૧૧૯૩, ૧૭૬૯,૨૮૯૬,૧૧૫ર ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન ઉદયસત્તાભાંગા ૨૧ સામાન્ય તિર્યંચ ૮ x ૫ = ૪૦
સામાન્યમનુષ્ય ૮ X ૪ = ૩ર દેવતા
૮ X ૨ = ૧૬. નારકી
૧ X ૨ = + ૨ = ૯૦ ૨૫ વૈક્રિયતિર્યંચ ૮૦ x ૨ = ૧૬
વૈક્રિયમનુષ્ય ૮ X ૨ = ૧૬ દેવતાના ૮ x ૨ = ૧૬ ' નારકી
= + ૨ = ૫૦ સામાન્ય તિર્યચ ૨૮૮ x = ૧૪૪૦
સામાન્ય મનુષ્ય ૨૮૮ x = +૧૧૫ર = ૨૫૯૨ ૨૭ વૈક્રિયતિર્યંચ ૮ X ૨ = ૧૬ વૈક્રિયમનુષ્ય ૮ x
= ૧૬ દેવતાના ૮ x ૨ = ૧૬ નારકીનો ૧ X ૨ = + ૨ = ૫૦ સામાન્ય તિર્યંચ પ૭૬ x ૪ = ૨૩૦૪ સામાન્યમનુષ્ય પ૭૬ x ૪ = ૨૩૦૪ વૈક્રિયતિર્યંચ ૧૬ X ૨ = ૩૨ વૈક્રિયમનુષ્ય ૮ X ૨ = ૧૬ દેવતાના ૧૬ X ૨ = ૩ર
નારકીનો ૧ X ૨ = + ૨ =૪૬૯૦ ૨૯. સામાન્ય તિર્યંચ ૧૧૫ર x ૪ = ૪૬૦૮
સામાન્યમનુષ્ય ૫૭૬ x ૪ = ર૩૦૪ વૈક્રિયતિર્યંચ ૧૬ x ૨ = ' ૩૨ વૈદિયમનુષ્ય ૮ x 1 ૨ = ૧૬
જ
به
به
به
به
૨૮
X
X
X
X
X
X
Page #211
--------------------------------------------------------------------------
________________
૨૦૨
દેવતાના નારકીનો
૧૬ ૪
૧ X
૩૦ સામાન્યતિર્યંચ ૧૭૨૮ X સામાન્યમનુષ્ય ૧૧૫૩ X
વૈક્રિયતિર્યંચ
< X
દેવતાના
૮ ૪
૩૧ સામાન્યતિર્યંચ ૧૧૫૨ X
બંધભાંગા
૪૬૦૮ × ૩૦૬૨૬
સામાન્યમનુષ્ય દેવતાના
નારકીનો
૨૫ વૈક્રિયતિર્યંચ
વૈક્રિયમનુષ્ય દેવતાના
નારકીનો
૨૬ સામાન્યતિર્યંચ
સામાન્યમનુષ્ય ૨૭ વૈક્રિયતિર્યંચ
ઉદયસત્તાભાગા
વૈક્રિયમનુષ્ય દેવતાના
'
૪
૪
૮ X
૮ X
૨
જ જી
"
.
” જ
૪
=
૩૨
= + ૨ = ૬૯૯૪
તિર્યંચ ગતિના થયા..... બંધે
૨૯ મનુષ્યગતિ પ્રાયોગ્ય ઉદયસ્થાન-૮ ૨૧ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ઉદયભાંગા ૭૬૬૧.૨૫, ૨૫, ૫૭૬,૨૫,૧૧૯૩,૧૭૬૯, ૨૮૯૬, ૧૧૫૨ ઉદયભાંગા સત્તાસ્થાન ઉદયસત્તાભાંગા
ઉદયે ૨૧ સામાન્યતિર્યંચ
૮ X ૪ =
૮ X ૪ 1=1
૮ X
૧ x
૮ X ૨ =
૮ X ૨
૯ ×
૧ X
૨
=
2
=
બંધોદયસત્તામાંગા
= ૧૪, ૧૧ ૨૪૬૦૮ ૨૯નાબંધ
=
=
=
બંધભાંગા
૪૬૦૮
*
=
ર
૩ર
૧૬=
૮૩
= + ૩ (૯૨,૮૯,૮૮)
૧૬
૧૬
૧૬
॥
૬૯૧૨
૪૬૦૮
= +
૨૮૮ ૪ ૪ = ૧૧૫૨
૨૮૮ ૪
૮ ×
૧૬
+ ૧૬ =૧૧૫૫૨
૪૬૦૮ = ૪૬૦૮ ૩૦૬૨૬
કર્મગ્રંથ-દ
॥ ॥
=
=
૩=
= +૧૧૫૨ = ૨૩૦૪
૧૬
૧૬
૧૬
૫૧
Page #212
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
. ૨૦૩
x
|
'
II
II
II
III
II
II
II
*
નારકીનો
૧ X ૩ = + ૩ = ૫૧ 1. ૨૮ સામાન્ય તિર્યંચ ૫૭૬ x ૪ = ૨૩૦૪
સમાન્યમનુષ્ય પ૭૬ x ૪ = ૨૩૦૪ વૈકિયાતિર્યંચ ૧૬ x ૨ = ૩ર વૈદિયમનુષ્ય ' ૮ x ૨ = ૧૬ દેવતાના
- ૧૬ x ૨ = ૩ર નારકીનો
૧ X ૩ = ૩ ૪૬૯૧ ૨૯ સામાન્યતિર્યંચ ૧૧૫ર x ૪ = ૪૬૦૮ ૨૯ સામાન્યમનુષ્ય ૫૭૬ ૪ ૪ = ૨૩૦૪
વૈક્રિયતિર્યંચ ૧૦ x ૨ = ૩૨ વૈકિયમનુષ્ય ૮ x ૨ = ૧૬ દેવતાના ૧૬ x ૨ = ૩૨ નારકી
૧ x ૩ = ૩ ૧૯૯૫ ૩૦ સામાન્ય તિર્યંચ ૧૭૨૮ x ૪ = દ૯૧૨
સામાન્યમનુષ્ય ૧૧૫ર x ૪ = ૪૬૦૮ વૈકિયતિર્યચ . ૮ x ૨ = ૧૬ દેવતાના
૮ x ૨ = ૧૬ ૧૧૫પર ૩૧ સામાન્ય તિર્યંચ ૧૧૫ર x ૪ = ૪૬૦૮ ૪૬૦૮
૩૦૩૩૫ બંધભાંગા ઉદયસત્તાભાગા ૪૬૦૦ x ૩૦૩૩૫ = ૧૩,૯૭,૮૩૬૮૦
૨૯નાબંધ મનુષ્યગતિ પ્રાયોગ્ય બંધોદય સત્તાભાંગા થયા બંધ
બંધભાંગાસત્તાસ્થાન ૨૯ દેવગતિપ્રાયોગ્ય ૮ ૨ (૯૩-૮૦) ઉદયસ્થાન-૭ ૨૧ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ઉદયભાંગા ર૬૪ર ૮ ૯ ૨૮૮ ૯ ૧૮૭ ૫૮૭ ૧૧૫૪ ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન - ૨૧ સામાન્ય મનુષ-૮- x ૨ = ૧૬
ર૫ વૈદિયમનુષ્ય ૮ X ૨ =+ ૧૬
II
*
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૦૪
૨૬
૨૭
૨૮
૨૯
८
આહારકમનુષ્ય ૧ સામાન્યમનુષ્ય ૨૮૮ વૈક્રિયમનુષ્ય આહારકમનુષ્ય ૧ સામાન્યમનુષ્ય ૫૭૬ વૈક્રિયમનુષ્ય
૯
આહારકમનુષ્ય ૨ સામાન્યમનુષ્ય ૫૭૬ વૈક્રિયમનુષ્ય ૯ આહારકમનુષ્ય ૨
૩૦ સામાન્યમનુષ્ય ૧૧પર વૈક્રિયમનુષ્ય આહારકમનુષ્ય ૧
૧
• મનુષ્યગતિપ્રાયોગ્ય દેવગતિપ્રાયોગ્ય
બંધે
૩૦ વિકલેન્દ્રિયપ્રાયોગ્ય
X
X
X
X
X
X. ૨ =
X
X
ઉદયસ્થાન-૮
X
સત્તાસ્થાન પ ઉદયે
X
X
X
X
૧
૨
૧ ૭ ૩
~ ∞
જ ન જ
જ
૧
= + ૧ =
૫૭૬ =
૧૬
= + ૧ =
= ૧૧૫૨
૧૮
॥
॥
=
= ૧૧૫૨
૧૮
=
=
બંધભાંગા ઉદયસત્તાભાંગા
८
૪ ૫૨૭૭
૨૯ના બધે
બંધે વિકલેન્દ્રિય પ્રાયોગ્ય
૭૩૧૭૧૨
૨૯ તિર્યંચ પંચેન્દ્રિયપ્રાયોગ્ય ૧૪૧૧૨૪૬૦૮
૧૩૯૭૮૩૬૮૦
=
= ૨૩૦૪
=
૨ =
૨ = ૧૧૭૨
૯૨ ૮૯ ૮૬ ૮૦ ७८
ઉદયભાંગા સત્તાસ્થાન
કર્મગ્રંથ-દ
-૪૨૨૧૬ બંધોદય સત્તાભાંગા દેવગતિ પ્રાયોગ્ય થયા
૧૭
૫૭૬
૧૭
૪૨૨૧૬ ૨૮૧૬૮૨૨૧૬ ૨૯ના બંધોદયસત્તા ભાંગા થાય
બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાંગા
૨૪
८
૭૫૯૨
૨૧ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧
ઉદયભાંગા-૭૫૯૨=૧૬,૧૬,૫૭૬,૧૬, ૧૧૭૬, ૧૭૫૨, ૨૮૮૮, ૧૧૫૨
૧૧૭૨
૧ = ૨૩૦૭
પર૭૭
ઉદયસત્તામાંગા
Page #214
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૦૫
* * * * * * * *
૦
* *
* * * *
૨૧ સામાન્ય તિર્યંચ ૮ x ૫ = ૪૦
સામાન્યમનુષ્ય ૮ X ૪ = ૩ર = ૭ર રપ વૈક્રિયતિર્યંચ ૮ X ૨ = ૧૬
વૈઝિયમનુષ્ય ૮ ૨ = + ૧૬ = ૩ર ૨૬ સામાન્ય તિર્યચ ૨૮૮ x ૫ = ૧૪૪૦
સામાન્યમનુષ્ય ૨૮૮ x ૪ = ૧૧૫ર =રપ૯૨ ૨૭ વૈક્રિયતિર્યંચ ૮ x ૨ = ૧૬ - વૈક્રિયમનુષ્ય ૮ X ૨ = ૧૬ = ૩ર, ૨૮ સામાન્યતિર્યંચ પ૭૬ ૪ = ૨૩૦૪
સામાન્યમનુષ્ય ૫૭૬ x ૪ = ર૩૦૪ વૈક્રિયતિર્યંચ ૧૬ x ૨ = ૩ર
વૈક્રિયમનુષ્ય, ૮ - x ૨ = ૧૬ =૪૬૫૬ ૨૯ સામાન્ય તિર્યંચ ૧૧૫ર x ૪ = ૪૬૦૮ સમાન્યમનુષ્ય ૫૭૬
૨૩૦૪ વૈક્રિયતિર્યંચ ૧૬ x ૨ = ૩૨
વૈક્રિયમનુષ્ય ૮ X ૨ = ૧૬ =૬૯૬૦ ૩૦ સામાન્ય તિર્યંચ ૧૭૨૮ x ૪ = ૬૯૧૨
સામાન્યમનુષ્ય ૧૧૫ર - X ૪ = ૪૬૦૮
વૈક્રિયતિર્યંચ ૮ X ૨ = ૧૬ =૧૧૫૩૬ ૩૧ સામાન્ય તિર્યંચ ૧૧૫ર x ૪ = ૪૬૦૮ =૪૬૦૮
૩૦૪૮૮ બંધભાંગા ઉદયસત્તભાંગા ૨૪ x ૩૦૪૮૮ ૭૩૧૭૧૨
બંધભાંગા૩૦ વિકલેન્દ્રિયપ્રાયોગ્ય ૪૬૦૮ ઉદયસ્થાન-૮ ૨૧ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ઉદયભાંગા-૭૭૬૧ ૨૫ ર૫ ૫૭૬ ૨૫ ૧૧૯૩ ૧૭૬૯,૨૮૯૬ ૧૧૫ર=૭૬૬૧
સત્તાસ્થાન ૫ ૨૮૮ -૮૬ ૮૦ ૭૮ ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન ઉદયસત્તાભાંગા
૦ ૦
જ
* * *
બંધે
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૦૬
કર્મગ્રંથ-૬
૦
૫ = ૫ = ૪૦
૪૦ ૪ = ૩૨ ૨ = • ૧૬ ૨ = = ૨ = ૧૬
૯૦
૦
૦
૦
૦
૦
૦
* * * * * * * * * * * * * * * * * * *.
૦
૨૧ સામાન્ય તિર્યંચ
-
૮ ૮ x
૪ સામાન્ય મનુષ્ય ૮ x દેવતાના ૮ x
નારકી ૧ x ૨૫ વૈક્રિયતિર્યચ 1 -2 x
વૈક્રિયમનુષ્ય ૮ દેવતાના નારકી
૧ x ૨૬ સામાન્ય તિર્યંચ ૨૮૮ x
સામાન્ય મનુષ્ય ૨૮૮ ૨૭ વૈજિયતિર્યંચ ૮ x
વૈદિયમનુષ્ય ૮ x દેવતાના ૮ x નારકી
૧ x ૨૮ સામાન્ય તિર્યંચ પ૭૬ x
સામાન્ય મનુષ્ય પ૭૬ X વૈક્રિયતિર્યંચ ૧૬ X
વૈક્રિયમનુષ્ય ૮ x : દેવતાના ૧૬ x
નારકી ૧ ' x ૨૯ સામાન્ય તિર્યંચ ૧૧૫ર x
સામાન્ય મનુષ્ય પ૭૬ ૪ વૈક્રિયતિર્યંચ ૧૬ વૈક્રિયમનુષ્ય ૮ X દેવતાના ૧૬ x નાકીનો
૧ X ૩૦ સામાન્ય તિર્યંચ ૧૭૨૮ x
સામાન્ય મનુષ્ય ૧૧૫ર x વૈક્રિયતિર્યંચ ૮ X
૦
૨ = = ૫૦ ૫ = ૧૪૪૦
૧૧૫ર= રપ૯૨ ૨ = ૧૬ ૨ = ૧૬ ૨ = ૧૬ ૨ = = ૫૦ ૪ = ર૩૦૪ ૪ = ૨૩૦૪ '' ૨ = ૩ર ૨ = ૧૬ ૨ = ૩ર ૨ = = ૪૬૮ ૪ = ૪૬૦૮ ૪ = ૨૩૦૪
૦
૦
૦
ઉર
X
૦
૨ = ૧૬ ૨ = ૩૨ ૨ = = ૬૯૯૪
૬૯૧૨ ૪ = ૪૬૦૮ ૨ = ૧૬
X
જ
X
Page #216
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૦૭
|
X
X
به
દેવતાના
૮ X ૨ = ૧૬= ૧૧પપર ૩૧ સામાન્ય તિર્યંચ ૧૧૫ર x ૪ = ૪૬૦૮= ૪૬૦૮
૩૦૬૨૬ બંધભાગા ઉદયસત્તાભાંગા બંધોદયસત્તાભાંગા ૪૬૦૦ x ૩૦૬૨૬ = ૧૪,૧૧,૨૪૬૦૮ થયા. બધે
બંધભાંગા ૩૦ મનુષ્યગતિપ્રાયોગ્ય ૮ સત્તાસ્થાન-૨. ૯૩, ૮૯ ઉદયસ્થાન -૬ ૨૧ ૨૫ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ઉદયભાંગા -૬૯ ૯ ૯ ૯ ૧૭ ૧૭ ૮ ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ દેવતાના ૮ x ૨ = ૧૬
નારકી ૧ x ૧ = ૧ = ૧૭ ૨૫ દેવતાના ૮ x ૨ = ૧૬
નારકી ૧ x 1 = 1 દેવતાના ૮ X ૨ = ૧૬
નારકી ૧ x ૧ = ૨૮ દેવતાના ૧૬ X ૨
નારકી ૧ x ૧ ૨૯ દેવતાના ૧૬ X ૨
આ નારકી ૧ X ૧ = ૩૦ દેવતાના ૮ X ૨ = ૧૬ = ૧૬
૧૩૩. બંધભાંગા ઉદયસતંભોગા
૮ x ૧૩૩ - ૧૭૬૪ બંધોદયસત્તાભાંગા થાય બંધે
બંધભાંગો સત્તાસ્થાન ૩૦ દેવગતિપ્રાયોગ્ય ૧ ૧ ઉદયસ્થાન-૨ ૨૯ ૩૦ ઉદયભાગ ૨ ૧૪૬ - ૧૪૮ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન ઉદયસત્તાભાંગા
مه به
مه به
* * * * * *
૧
=
مه به م
به
ચાંગા
૯૨
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૮
કર્મગ્રંથ-૬
૨૯ વૈઝિયમનુષ્ય ૧ x ૧ = ૧
આહારકમનુષ્ય ૧ x ૧ = ૩૦ વૈક્રિયમનુષ્ય ૧ x ૧ =
આહારકમનુષ્ય ૧ x ૧ = સામાન્ય મનુષ્ય ૧૪૪ x ૧ = ૧૪૪ = ૧૪૮
બંધભાંગા ઉદયસત્તા ૧૪૮ X ૧ ૧૪૮-બંધોદયસત્તા ભાંગા થયા આ રીતે ૩૦ના બંધે
વિકલેજિયપ્રાયોગ્ય ૭૩૧ ૭૧૨ તિર્યંચગતિ ૧૪૧૧૨૪૬૦૮ મનુષ્યગતિપ્રાયોગ્ય ૧૦૬૪ દેવગતિ
૧૪૮ ૧૪૧૮૫૭પ૩ર ૩૦નાબંધે બંધોદયસત્તા
ભાંગા થાય બંધભાંગો ઉદયસ્થાન સત્તાસ્થાન ૩૧દેવગતિપ્રાયોગ્ય
- ૧ (૯૩)
૧ ૨ (ર૯-૩૦) ઉદયભાંગા-૧૪૮ ૨ - ૧૪૬ = ૧૪૮ ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન ઉદયસત્તાભાંગા ૨૯ વૈક્રિયમનુષ્ય ૧ X ૧ = ૧ ' આહારકમનુષ્ય ૧' x ૧ = ૧ ૩૦ વૈક્રિયમનુષ્ય ૧ x ૧ = ૧
આહારકમનુષ્ય ૧ x ૧ = ૧ સામાન્યમનુષ્ય ૧૪૪ x ૧ = ૧૪૪ = ૧૪૮ ઉદયસત્તાભાંગા બંધભાંગા બંધોદયસત્તાભાંગા
૧૪૮ X ૧ અપ્રાયોગ્ય ૧ ના બંધ બંધભાંગો -૧ ઉદયસ્થાન ૧ ૩૦નું ઉદયભાંગા ૭ર
X
X
X
X
૧૪૮ થયા
Page #218
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૦૯
ઉદયે
સત્તાસ્થાન ૮ ૯૩ ૯૨ ૮૯ ૮૮ ૮૦ ૭૯ ૭૬ ૭૫ ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થા ઉદયસત્તાભાંગા ૩૦ ઉપશમ શ્રેણીને આશ્રયીને ૪૮ ' x ૪ = ૧૯૨ સામાન્ય કેવલી
૨૩ x ૬ = ૧૩૮ તિર્થકર કેવલી
૩૩૮ બંધભાંગા ઉદયસત્તા બંધોઉદયસત્તા
૧ X ૩૩૮ ૩૩૮ ભાંગા થયા અબંધે ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન ૧-૩૦નું ૭ ૮ ૯૩ ૨ ૮૯ ૮૮ ૮૦ ૭૯ ૭૬ ૭પ
ઉદયભાંગા સત્તાસ્થાન ઉદયસત્તાભાંગા ૩૦ ઉપશમ શ્રેણીને આશ્રયીને ૪૮ x ૪ = ૧૯૨ સામાન્ય કેવલી
૨૩ X ૬ = તિર્થકર કેવલી
૩૩૮ બંધમાંગા ઉદયસત્તા બંધોઉદયસત્તાભાંગા
૧ x ૩૩૮ ૩૩૮ થયા અબંધે ઉદયે ઉદયભાંગા સામાન્યકેવલી ૨૦ તિર્થકરકેવલી ૨૧ સામાન્ય કેવલી તિર્થકર કેવલી સામાન્ય કેવલી ૨૮ સામાન્યકેવલી ૨૯ ૧૨ X ૨ = ૨૪ તિર્થકરકેવલી ૨૯ ૧ X ૨ = ૨ તિર્થકરકેવલી ૩૦ ૧ ૪ ૨ = ૨ ઉપશમશ્રેણી ૩૦ ૪૮ x ૪ =૧૯૨ સામાન્યકેવલી ૩૦ ૨૩ X ૬ =૧૩૮ તિર્થકરકેવલી ૩૧
૮ = ૮
સત્તાસ્થાન
૦ ૬
૦
૦
૨૬ ૨૭
૦
૧૨
૦
૦
x xxxxxxxxxx
૧ % જ છે , જે છે છે કે ,
૦
ન
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૧૦
બંધે
૨૩
૨૫
૨૬
૨૮
૨૯
30
૩૧
તિર્થંકરકેવલી
તિર્થંકરદેવલી
સામાન્યકેવલી
અબંધે
અપ્રાયોગ્ય
અબંધ
કેવણી
૩૧
૯
૨૮૧૬૮૨૨૧૬
૧૪૧૮૫૭૫૩ર
૪૧૬ ઉદય સત્તા ભાંગા થયા સંજ્ઞી પંચેન્દ્રિય પર્યામા જીવને વિષે
બંધોદયસત્તામાંગા
૧૨૧૯૫૨
૭૬૨૧૬૦
૪૮૮૩૨૦
૧૬૦૯૨૦
મિચ્છાસાણે બીએ
મિસ્સાઈ નિયટ્ટીઓ
૧
૧૪૮
૩૩૮
૩૩૮
૪૧૬
****
ચઉંબંધ તિગે ચઉપણ,
જ જી
ო
છચ્ચઉ પણ નવય સંત કર્માંસા,
કર્મગ્રંથ-દ
=
==
=
૪૨૫૦૭૪૩૪૦ બંધોદય સત્તાભાંગા થયા
આ રીતે ૧૪ જીવભેદને વિષે નામકર્મના બંધ-ઉદય અને સત્તા તથા બંધોદયસત્તા સંવેધભાંગાઓનું વર્ણન સમાપ્ત
ગુણસ્થાને જ્ઞાનાવરણ અંતરાય અને દર્શનાવરણનાભાંગા
નાણંતરાય તિવિશ્વમવિ
દસસુ દો હુંલિ દોરુ હાણેનું
નવ ચઉ પણ નવ ય સંતંસા ॥૪॥
જ ભૃ
ო
૪૧૬
Page #220
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
નવસ કુસુ જીઅલ છસ્મતા ૪૪. ઉવસંતે ચઉ પણ નવ,
બીણે ચઉદય છચ્ચ ચઉ સંતા અસિઆઉ આ ગોએ
વિભજ્જ મોહં પરં તુચ્છ I૪પ ભાવાર્થ-જ્ઞાનાવરણીય અને અતંરાય કર્મને વિષે બંધ-ઉદય અને સત્તાનો સંવેધ ભાંગો ૧૦મા ગુણસ્થાનક સુધી હોય છે. ૧૧ અને ૧૨મા ગુણસ્થાનકે ઉદયસત્તારૂપ સંવેધભાંગો હોય છે. ૧ અને ૨ ગુણસ્થાનકે દર્શનાવરણીય કર્મનો ૯ નો બંધ ૪,૫નો ઉદય અને ૯ની સત્તા હોય છે. આ ૪૩
ત્રીજા ગુણસ્થાનકથી ૮મા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી ૬ નો બંધ ૪પ ઉદય અને ૯ની સત્તા હોય છે. ૮,૯ અને ૧૦ એમ ત્રણગુણસ્થાનકને વિષે બંધ ૪ ઉદય ૪પ સત્તા ૯ની હોય છે. - ક્ષપક શ્રેણીને આશ્રયીને ૯મા અને ૧૦મા ગુણસ્થાનકે બંધ ઉદય સત્તા ની હોય છે ૪૪,
૧૧મા ગુણસ્થાનકે ૪ અથવા ૫ નો ઉદય અને ૯ની સત્તા હોય છે ૧૨મા ગુણસ્થાનકે ૪નો ઉદય અને ૬ તથા ૪ની સત્તા હોય છે વેદનીય, આયુષ્ય અને ગોત્રકર્મના સંવેધ ભાંગાને કહયા પછી મોહનીયકર્મના સંવેધ ભાંગાને કહીશું પાપ
વિશેષાર્થ :- જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મના સંવેધભાંગાનું ગુણસ્થાનકને વિષે વર્ણન
૧ થી ૧૦ ગુણસ્થાનકને વિષે જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મનો ૧ સંવેધભાંગો હોય છે.
બંધ ઉદય સત્તા
૫ ૫ ૫ ૧૧મા અને ૧૨મા ગુણકસ્થાનકે ૧ સંવેધભાંગો ૦ ૫ ૫ હોય છે. ૧૩મા અને ૧૪ગુણસ્થાનકે એકપણ ભાંગો હોતો નથી ૧૪ ગુણકસ્થાનકને વિષે દર્શનાવરણયના સંવેધભાંગાઓનું વર્ણન. ૧લા અને રજા ગુણસ્થાનકે રસધભાગા હોય છે
(૧)_બંધ-૯ ઉદય-૪ સત્તા-૯ (૨) બંધ-૯ ઉદય-પ સત્તા-૯
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૧૨
કર્મગ્રંથ-૬
a Rea Er
૩જા ગુણસ્થાનકથી ૮માં ગુણસ્થાકના પહેલા ભાગ સુધી બે સંવેધભાંગા હોય છે.
(૧) ૬ ૪ ૯
(૨) ૬ ૫ ૯ ૮માં ગુણસ્થાનકના બીજા ભાગથી દશમા ગુણસ્થાનક સુધી ઉપશમશ્રેણી જીવોને (૧) ૪ ૪ ૯
(૨) ૪ ૫ ૯ ૮માં ગુણસ્થાનકના પહેલાભાગ સુધી ક્ષપક- (૧) ૪ ૪ ૯ શ્રેણીવાળા જીવોને આશ્રયીને ૧સંવેધભાંગો હોય છે. ૯મા ગુણસ્થાનકના બીજા ભાગથી ૧૦મા ગુણ (૧) ૪ ૪ ૬ સ્થાનક સુધી ક્ષપકશ્રેણીવાળા જીવને આશ્રયીને ૧ સંવેધભાંગો હોય છે ૧૧માં ગુણસ્થાનકે ૨ સંવેધભાંગા હોય છે. (૧) ૦- ૪ -
' (૨) . ૦- ૫ ૯ ૧રમાં ગુણસ્થાનકના ઉપાંત્ય સમય સુધી (૧) ૦- ૪ ૬ ૧ સંવેધભાગો હોય છે. ૧રમાં ગુણસ્થાનકના અંત સમયે ૧ સંવેધ- (૧) ૦- ૪ ૪ ભાંગો હોય છે.
મતાંતરે ૮ મા ગુણસ્થાનકના બીજા ભાગથી ૯મા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી ક્ષપકશ્રેણીવાળા જીવને આશ્રયીને ૧ સંવેધભાંગો હોય છે
(૧) બંધ-૪ ઉદય-પ સત્તા-૯ ૯માં ગુણસ્થાનકના બીજા ભાગથી ૧૦મા ગુણસ્થાનક સુધી ૧ ભાંગો હોય છે (૧) ૪ ૫ ૬ ૧રમાં ગુણસ્થાનકના ઉપાંત્ય સમય સુધી (૧) ૦ - ૫- ૬ ૧ સંવેધભાંગો હોય છે ૧૩મા અને ૧૪મા ગુણસ્થાનકે એકેય સંવેધભાંગો હોતો નથી
વેદનીય અને ગોત્રકર્મના સંવેધભાંગા હવે કહીશું I૪૩ થી ૪પા ગુણસ્થાનકે વેદનીય અને ગોત્ર કર્મના ભાંગા
ચઉ છસ્સે દુ િસાસુ
Page #222
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૧૩
એગે ચઉ ગુણિયુ વેઅણિઅભંગા ગોએ પણ ચઉ દો તિસુ
એગકસુ દુરિ ઈક્કમિ ૪ll ભાવાર્થ - ૧ થી ૬ ગુણસ્થાનકને વિષે વેદનીયકર્મના પહેલા ૪ ભાંગા હોય છે. ૭ થી ૧૩ ગુણસ્થાનકને વિષે ૨ ભાંગા હોય છે. અને ૧૪મા ગુણસ્થાનકે વેદનીય કર્મના ૪ ભાંગા હોય છે ગોત્ર કર્મના પહેલા ગુણસ્થાનકે ૫ ભાંગા, ૨ જા ગુણસ્થાનકે ૪ ભાંગા, ૩-૪-૫ ગુણસ્થાનકે ૨ ભાંગા, ૬ થી ૧૩ ગુણસ્થાનકને વિષે ૧-૧- ભાંગો હોય છે. ૧૪ મા ગુણસ્થાનકે ગોત્રકર્મના ર ભાંગા હોય છે. I૪૬ો.
વિશેષાર્થ :-૧૪ ગુણસ્થાનકે વેદનીયકર્મના સંવેધભાંગાઓનું વર્ણન ૧ થી ૬ ગુણસ્થાનકને વિષે ૪ ભાંગા હોય છે. બંધ ઉદય સત્તા
(૧) અશાતા અશાતા ૨ (૨) અશાતા શાતા ૨ (૩) શાતા અશાતા ૨
શાતા શાતા ૨
બધ ઉદય સત્તા ૭મા ગુણસ્થાનકથી ૧૩માગુણસ્થાનકસુધી (૧) શાતા અશાતા ૨ ૨ ભાંગા હોય છે.
(૨) શાતા શાતા ૨ ૧૪મા ગુણસ્થાનકે ૪ સંવેધભાંગા હોય છે (૧) - શાતા ૨
(૨) - શાતા શાતા
શાતા
અશાતા ૨ ૧૪ ગુણસ્થાનકને વિષે ગોત્ર કર્મના સંવેધભાંગાઓનું વર્ણન પહેલા ગુણસ્થાનકે પાંચ ભાંગા હોય છે.
- બંધ ઉદય સત્તા - નીચ નીચ ' નીચ
નીચ નીચ
(૧)
Page #223
--------------------------------------------------------------------------
________________
ર૧
કર્મગ્રંથ
૨
ઉચ્ચ નીચ
નીચ ઉચ્ચ (૫)
ઉચ્ચ ઉચ્ચ બીજા ગુણસ્થાનકે ૪ સંવેધ ભાંગા હોય છે.
બંધ - ઉદય નીચ ઉચ્ચ નીચ નીચ
ઉચ્ચ ઉચ્ચ (૪)
ઉચ્ચ નીચ ત્રીજા ચોથા અને પાંચમા ગુણસ્થાનકે ૨ ભાંગા હોય છે.
બંધ ઉદય ઉચ્ચ નીચ
(૨)
સત્તા ૨
(૧)
ઉચ્ચ
૬ઠ્ઠા ગુણસ્થાનકથી ૧૦માં ગુણસ્થાનક સુધી ૧ ભાંગો હોય છે.
* બંધ ઉદય સત્તા
ઉચ્ચ, ઉચ્ચ ૨ ૧૧ ૧૨ અને ૧૩માં ગુણકસ્થાનકે ૧ ભાંગો હોય છે
બંધ ઉદય સત્તા
- ઉચ્ચ ૨ ૧૪ ગુણકસ્થાનકના ઉપાંત્યસમય સુધી ૧ ભાંગો હોય છે.
બંધ ઉદય સત્તા
- ઉચ્ચ ૨ ૧૪ મા ગુણસ્થાનકના અંત સમયે ૧ ભાંગો હોય છે
બંધ ઉદય સત્તા .
- ઉચ્ચ ઉચ્ચ આ રીતે વેદનીયકર્મ અને ગોત્રકર્મના સંવેધભાંગાઓનું વર્ણન સમાપ્ત.
*
Page #224
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
-
૨૦૧૫
ગુણસ્થાને આયુકર્મના ભાંગા અચ્છાહિગ વીસા
સોલીસ વીસ ચ બારસ છ દોસુ. દો ચઉસુ તીસું ઈ%
મિચ્છાઈસુ આઉએ ભંગ //૪ll ભાવાર્થ-પહેલા ગુણસ્થાનકે આયુષ્યકર્મના ૨૮, બીજાગુણસ્થાનકે ૨૬, ત્રીજાગુણસ્થાનકે ૧૬, ચોથા ગુણસ્થાનકે ૨૦ પાંચમા ગુણસ્થાનકે ૧૨, છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકે ૬, આઠથી ૧૧મા ગુણસ્થાનકે ૨, ૧૨થી ૧૪ ગુણસ્થાનકને વિષે ૧ સંવેધભાંગો હોય છે. ૪થા ,
વિશેષાર્થ :- પહેલા ગુણસ્થાનકે ૪ આયુષ્યના થઈને ૨૮ ભાંગા થાય (હોય છે) નારકીના ૫, તિર્યંચના ૯, મનુષ્યના ૯ દેવના પ- બીજા ગુણસ્થાનકે ૨૬ ભાંગા હોય છે ચારેગતિના જીવો બીજાગુણસ્થાનકે તિર્યંચ આયુષ્યનો બંધ કરતા હોવાથી તેને ગણત્રીમાં લઈને વિચારણાકરતા ૨૬ ભાંગા હોય. મનુષ્ય અને તિર્યંચના જીવો બીજા ગુણસ્થાનકે નરકઆયુષ્યનો બંધ કરતા ન હોવાથી બંધ ૧-૧ ભાંગા બાદ કરતાં ૮-૮ ભાંગા હોય છે. આ કારણથી નરકગતિના, ૫ તિર્યંચગતિના ૮, મનુષ્યગતિના ૮, અને દેવગતિના ૫, ગણતાં ૨૬ ભાંગા થાય છે. ત્રીજા ગુણસ્થાનકે આયુષ્યકર્મના ૧૬ ભાંગા હોય છે. તે આ રીતે, નરકગતિના ૩, તિર્યંચગતિના ૫, મનુષ્યગતિના પ, દેવગતિના ૩.
આ ગુણસ્થાનકે આયુષ્યનો બંધ થતો ન હોવાથી આયુષ્યના બંધના ૧૨ ભાંગા નીકળી જાય છે. નરકના રં, તિર્યંચના ૪, મનુષ્યના ૪, દેવના ૨,
ચોથા ગુણસ્થાનકે આયુષ્યકર્મના ૨૦ ભાંગા હોય છે તે આ પ્રમાણે નરકના ૪, તિર્યંચના ૬, મનુષ્યના ૬, દેવના ૪,
નારકીઓ અને દેવતાના જીવો આ ગુણસ્થાનકે આયુષ્યનો બંધ કરે તો મનુષ્યાય બાંધે છે. તિર્યંચ અને મનુષ્યો આ ગુણસ્થાનકે આયુષ્યનો બંધ કરે તો દેવનું આયુષ્ય બાંધે છે
પાંચમા ગુણસ્થાનકે ૧૨ ભાંગા હોય છે. તિર્યંચના ૬, મનુષ્યના ૬ આ ” ગુણસ્થાનક તિર્યંચ અને મનુષ્યને હોય છે તથા આ ગુણસ્થાનકે આયુષ્યનો બંધ કરે તો દેવાયુનો બંધ કરે છે તે કારણથી ૧૨ ભાંગા થાય. છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકે ૬ ભાંગા હોય છે. - - -
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૬
કર્મગ્રંથ-૬
-
મનુષ્યના ૬, ૧ આયુષ્યના બંધનો અને ૫, આયુષ્ય અબંધના જાણવા ૮ થી ૧૧ ગુણસ્થાનકને વિષે ૨ ભાંગા હોય છે.
અબંધ મનુષ્યઆયુ મનુષ્યઆયુ
અબંધ મનુષ્યઆયુ મનુષ્યદેવઆયુ ૧૨ થી ૧૪ ગુણસ્થાનકને વિષે ૧ ભાગો હોય છે. (૧) અબંધ મનાધ્યાયનો ઉદય મનુષ્યાયની સત્તા
આ રીતે કુલ ૨૮-૨૬-૧૬-૨૦-૧૨-૬-૬-૨-૨-૨-૨-૧-૧-૧=૧૨૫ આયુષ્યકર્મના ભાંગા થાય છે
ગુણસ્થાને મોહનીયકર્મનાં બંધસ્થાન ગુઠાણએસુ અકસું
ઈ%િ% મોહ બંધ ઠાણંતુ - પંચ અનિઅબ્રિટાણે
| બંધોવરમો પરં તત્તો ૪૮ll ભાવાર્થ - મિથ્યાત્વાદિ ૮ ગુણસ્થાનકને વિષે મોહનીયકર્મના ૧-૧ બંધસ્થાન હોય છે. ૯મા ગુણસ્થાનકે ૫, બંધ સ્થાન હોય છે આગળના ગુણસ્થાનકમાં બંધનો અભાવ હોય છે. ' વિશેષાર્થ:- ૧૪ ગુણસ્થાનકને વિષે મોહનીયકર્મના બંધ સ્થાન તથા તેના ભાંગાઓનું વર્ણન
બંધભાંગા પહેલા ગુણસ્થાનકે
૧ રર પ્રકૃતિનુ બંધસ્થાન ૬ બીજા ગુણસ્થાનકે
૧ ૨૧ પ્રકૃતિનુ બંધસ્થાન ૪ ત્રીજા ગુણસ્થાનકે
૧ ૧૭ પ્રકૃતિનું બંધસ્થાન ૨ ચોથા ગુણસ્થાનકે - ૧ ૧૭ પ્રકૃતિનું બંધસ્થાન ૨ પાંચમા ગુણસ્થાનકે - ૧ ૧૩ પ્રકૃતિનું બંધસ્થાન ૨ છઠ્ઠા ગુણસ્થાનકે
૧ ૯ પ્રકૃતિનુ બંધસ્થાન ૨ સાતમા ગુણસ્થાનકે
૧ ૯ પ્રકૃતિનુ બંધસ્થાન ૧ આઠમા ગુણસ્થાનકે
૧ ૯ પ્રકૃતિનું બંધસ્થાન ૧ નવમા ગુણસ્થાનકના પહેલાભાગે ૧ ૫ પ્રકૃતિનુ બંધસ્થાન ૧ નવમા ગુણસ્થાનકના બીજાભાગે ૧ ૪ પ્રકૃતિનુ બંધસ્થાન ૧ નવમા ગુણસ્થાનકના ત્રીજાભાગે ૧ ૩ પ્રકૃતિનું બંધસ્થાન ૧
Page #226
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૧
નવમા ગુણસ્થાનકના ચોથાભાગે નવમા ગુણસ્થાનકના પાચમાભાગે ૧
૧
૧
૨૫
દશમા ગુણસ્થાનકથી ૧૪મા ગુણસ્થાનક સુધી મોહનીયકર્મનું બંધસ્થાન
તેમજ બંધભાંગા હોતા નથી.
ગુણસ્થાને મોહનીયકર્મનાં ઉદયસ્થાન સતાઈ દસ ઉ મિસ્તે સાસાયણ મીસએ નવુક્કોસા
છાઈ નવ ઉ અવિરએ, દેસે પંચાઈ અઢેવ ॥૪॥ વિરએ ખઓવસમિએ ચઉરાઈ સત્ત છચ્ચ પુર્વામિ
અનિઅટ્ટિબાયરે પુણ ઈક્કો વ ધ્રુવે વ ઉદયંસા પો એગં સુહુમ સરાગો વેએઈ અવેઅગા ભવે સેસા
પહેલા ગુણસ્થાનકે રજા અને ત્રીજા ગુણસ્થાનકે ચોથા ગુણસ્થાનકે
૫ મા ગુણસ્થાનકે ૬-૭ ગુણસ્થાનકે
૨
૧
૮ ગુણસ્થાનકે
૯ ગુણસ્થાનકે
૧૦ ગુણસ્થાનકે
પ્રકૃતિનુ બંધસ્થાન પ્રકૃતિનુ બંધસ્થાન
ભંગાણંચ પમાણે, પુત્યુદિટ્ટણ નાયવ્યું ૫૧॥ ભાવાર્થ :- મિથ્યાત્વ ગુણસ્થાનકે ૭ થી ૧૦ પર્યંત, ૨-૩ જા ગુણસ્થાનકે ૭ થી ૯ પર્યંત, ૪થા ગુણસ્થાનકે ૬ થી ૯, ૫મા ગુણકાસ્થાનકે ૫ થી ૮, ૬ઠ્ઠા અને ૭મા ગુણસ્થાનકે ૭ થી ૮, ૮મા ગુણસ્થાનકે ૪ થી ૬, ૯મા ગુણસ્થાનકે ૧ અને ૨ ઉદયસ્થાનો મોહનીય કર્મના હોય છે. ૧૦મા ગુણસ્થાનકે ૧ પ્રકૃતિનો ઉદય હોય છે. ૧૧ થી ૧૪ ગુણસ્થાનકને વિષે મોહનીયકર્મની એકપણ પ્રકૃતિ ઉદયમાં ન હોવાથી અવેદક હોય છે. ભાંગાઓની સંખ્યા પૂર્વે કહયા પ્રમાણેની જાણવી, ૪૯ - ૫૦ - ૫૧
ન
વિશેષાર્થ :- ૧૪ ગુણસ્થાનકોને
૪
૩
૪
૪
૪
૩
૨૧૭
વિષે મોહનીયકર્મના ઉદયસ્થાનકોનું વર્ણન
૭-૮-૯-૧૦
૭-૮-૯
૬-૭-૮-૯
૫-૬-૭-૮
(૪ - ૫ - ૬ - ૭)
(૪ - ૫ -૬)
ઉદયસ્થાનક હોય છે
ઉદયસ્થાનક હોય છે
ઉદયસ્થાનક હોય છે
ઉદયસ્થાનક હોય છે
.
ઉદયસ્થાનક હોય છે ઉદયસ્થાનક હોય છે
ર
(૨ - ૧)
ઉદયસ્થાનક હોય છે ૧- ઉદયસ્થાનક હોય છે
(૧ પ્રકૃતિનું)
૧૧થી ૧૪ને વિષે મોહનીયકર્મના ઉદયનો અભાવ હોય છે તેથી અવેદક
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૮
કર્મગ્રંથ-૬
કહેવા
પહેલા ગુણસ્થાનકે ૭ પ્રકૃતિનો ઉદય સંદીપંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને હોય છે જે જીવો ૧ આવલિકાસુધી અનંતાનુબંધીના ઉદયરહિત હોય છે - બીજા ગુણસ્થાનકે અનંતાનુબંધીનો ઉદય અવશ્ય હોય છે. ત્રીજા ગુણસ્થાનકે અનંતાનુબંધીના ઉદયરહિત મિશ્રમોહનીયનો ઉદય અવશ્ય હોય છે
* ચોથા ગુણસ્થાનકે ક્ષાયિક અને ઉપશમ સમકિતીજીવોને ૬ પ્રકૃતિનો ઉદય હોય છે તથા ક્ષયપક્ષમ સમકિતી જીવોને ૭ પ્રકૃતિનો ઉદય હોય છે.
પાંચમા ગુણસ્થાનકે ક્ષાયિક અને ઉપશમ સમકિતી જીવોને પાંચ આદિ પ્રકૃતિનો ઉદય હોય છે. તથા ક્ષયપક્ષમ સમકિતીજીવોને ૬ આદિ પ્રકૃતિનો ઉદય હોય છે.
છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકે ક્ષાયિક અને ઉપશમ સમકિતિ જીવોને ૪ આદિ પ્રકૃતિનો ઉદય હોય છે. તથા ક્ષયપક્ષમ સમકિતી જીવોને પ આદિ પ્રકૃતિનો ઉદય હોય છે.
આઠમા ગુણસ્થાનકે ક્ષાયિક અને ઉપશમ સમકિતીને આશ્રયી ૪ આદિ ઉદયસ્થાન હોય છે. આ ગુણસ્થાનકે ક્ષયોપશમ સમકિતી જીવો હોતા નથી.
નવમા ગુણસ્થાનકે ૨ પ્રકૃતિનું ઉદયસ્થાનક અને ૧ પ્રકૃતિનું ઉદયસ્થાનક ઉપશમશ્રેણી તથા ક્ષપકશ્રેણીવાળા જીવોને આશ્રયી હોય છે.
દશમા ગુણસ્થાનકે ૧ પ્રકૃતિનું ઉદયસ્થાન ઉપશમશ્રેણીવાળાને નથી ક્ષપકશ્રેણીવાળા જીવોને આશ્રયી હોય છે. ૪૯-૫૦-૫૧
- મોહનીય કર્મના ઉદયસ્થાને ભંગ સંખ્યા ઈ% છડિક્કારિક્કા રસેવ ઈક્કારસેવ નવ તિરિ
એ એ એ ચઉવીસગયા બાર દુગે પંચ ઈમિ પર બારસ પણ સકિસયા ઉદય વિગપેહિ ગોહિઆ જીવા
ચુલસીઈ સત્તરી પથવિંદસએહિં વિશે પણl ગુણસ્થાનને મોહનીય કર્મના ઉદયભાંગા અકગ ચઉ ચાઉ ચઉ રકગાય, ચઉર આ હુતિ ચઉવીસા
મિચ્છાઈઅફવંતા બારસ પણગં ચ અનિઅદી ૫૪. ભાવાર્થ-દશ આદિ ઉદયસ્થાનને આશ્રયીને અનુક્રમે ૧, ૨, ૧૧, ૧૧,
Page #228
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૧૯
૧૧, ૯ અને ૩, એમ ચોવીશી ભાંગા થાય છે તથા ૨ ઉદયના ૧૨ ભાંગા, ૧ ઉદયના ૫ ભાંગા હોય છે. પરો
૧૨૫ ઉદયના ભાંગાઓ વડે તથા ૮૪૭૭ પદવૃંદવડે મોહનીયકર્મથી સંસારીજીવો મુંઝાયેલા હોય છે. પ૩
પહેલા ગુણસ્થાનકે ૮ ચોવીશી, બીજા ગુણસ્થાને ૪ ચોવીશી, ત્રીજે ગુણસ્થાને ૪ ચોવીશી, ૪ થી ૭ ગુણસ્થાનકે ૮, ૮, ચોવીશી, ૮મા ગુણસ્થાને ૪ ચોવીશી, ૯મા ગુણસ્થાનકે રના ઉદયના ૧૨, ૧ના ઉદયના ૪, ૧૦માં ગુણસ્થાનકે ૧ ના ઉદયનો ૧ ભાંગો હોય છે.
પર ચોવીશી x૨૪ = ૧૨૪૮ + ૧૭ ઉદયભાંગા ૧૨૬૫ ભાંગા થાય આ રીતે મોહનીયકર્મના ઉદયભાંગા થાય છે. પ૪
વિશેષાર્થ - મોહનીયકર્મના ઉદયભાંગાઓનું વર્ણન
૧૪ ગુણસ્થાનકને આશ્રયીને ઉદયભાંગા ૧૨૬૫ થાય છે તથા ઉદયપદ ૮૪૭૭ થાય તે આ પ્રમાણે
૧ ગુણસ્થાનક ૪-ઉદયસ્થાન હોય છે. (૭ - ૮ - ૯ - ૧૦) ઉદયસ્થાન ચોવીશી ઉદયભાંગા ઉદયપદ
પદવૃંદ - ૨૪x૭-૧૬૮ ૭ર ૮૪૩-૨૪ ૭રx૮-૫૭૬
૭૨ ૯૪૩-૨૭. ૭ર૯-૬૪૮ ૧૦ ૧
૨૪
૧૦ ૨૪x૧૦-૨૪૦ ૪ ઉદયસ્થાન ૮ ૧૯૨ ૬૮
૧૬૩૨ બીજા ગુણસ્થાનકે ઉદયસ્થાન ચોવીશી ઉદયભાંગા ઉદયપદ
પદવૃંદ ૯૬ - ૩ર
૭૬૮ ઉદય ચોવીશી ઉદયભાંગા ઉદયવદ
પદવૃંદ ૭ ૧ ૨૪
૨૪૭-૧૬૮
૮૨-૧૬ ૪૮૮-૩૮૪ ( ૯ ૧ ૨૪
૨૪x૯-૨૧૬ ૯૬ - - - ૩ર
૭૬૮ ત્રીજા ગુણસ્થાનકે
૨૪
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૨૦
કર્મગ્રંથ-૬
૨૪
૩ર
૭૬૮
ઉદયસ્થાન ચોવીશી ઉદયભાગા ઉદયપદ પદવૃંદ
૪ ૯૬ ૩૨ ૭૬૮ ઉદય ચોવીશી ઉદયભાગા ઉદયપદ
પદવૃંદ ૭ ૧ ૨૪ ૭ ૨૪x૭-૧૬૮ ૮ ૨ ૪૮ ૮xર-૧૬ ૪૮૪૮-૩૮૪
૨૪x૯-૨૧૬ ૪ ચોથા ગુણસ્થાન કે ઉદયસ્થાન ચોવીશી ઉદયભાંગા ઉદયપદ
પદવૃંદ (૪) (૮) (૧૯૨) (૬૦) (૧૪૪૦) ૬ ૧ ૨૪ ૬૪૧-
૬x૨૪-૧૪૪ ૭ ૩ ૭૨ ૭x૭-૨૧ ૭ર૪૭-૫૦૪ ૮ ૩ ૭૨, ૮૪૩-૨૪ ૭રx૮-૫૭૬ ૯ ૧ ૨૪ ૯૪૧-૯ ૨૪x૯-૨૧૬ ૪ ૮ ૧૯૨ ૬૦
૧૪૪૦ ક્ષાયિક સમકિતી અને ઉપશમ સમકિતી જીવોને આશ્રયીને ૬-૭-૮એમ ૩ ઉદયસ્થાન હોય છે. આ ક્ષયપક્ષમ સમકિતી જીવને આશ્રયીને ૭-૮-૯ ૩ ઉદયસ્થાન હોય છે. પાંચમા દેશવિરતી ગુણસ્થાનકે ઉદયસ્થાન ઉદયચોવીશી ઉદયભાગા ઉદયપદ
પદવૃંદ (૪) (૮) (૧૯૨) (પર) (૧૨૪૮)
૨૪ ૫x૧-૫ ૨૪૪૫-૧૨૦ ૬ ૩
૭ર ૬૪૩-૧૮ ૭૨x૬-૪૩ર ૭ . ૩ ૭ર ૭x૭-૨૧ ૭ર૪૭-૫૦૪ ૮ ૧ ૨૪ ૮૮૧-૮ ૨૪x૮-૧૯૨
૧૨૪૮ ક્ષાયિક અને ઉપશમ સમકિતીને આશ્રયીને ૫-૬-૭ ૩ ઉદયસ્થાન હોય છે. ક્ષયોપશમ સમકિતી આશ્રયી ૬-૭-૮. ૩ ઉદયસ્થાન હોય છે. ૬ઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકે
می
Page #230
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૨૧
)
૦
2
૦
૪
0
6
૦
-
છે
(૩)
ઉદયસ્થાન ઉદયચોવીશી ઉદયભાંગા ઉદયપદ
પદવૃંદ (૧૯૨) (૪૪)
(૧૦૫૬) ૨૪ ૪x૧-૪
૨૪૪૪-૯૬ ૭૨ પx-૧૫ ૭૨x૫-૩૬૦ ૭ર ૬૪૩-૧૮ ૭૨x૬-૪૩ર ૨૪ ૭X૧-૭. ૨૪x૭-૧૬૮
૧૦૫૬ ક્ષાયિક અને ઉપશમ સમકિતી જીવોને આશ્રયીને ૪-૫-૬ એમ ૩ ઉદયસ્થાન હોય છે. ક્ષયોપક્ષમ સમકિતી જીવોને આશ્રયીને પ-૬-૭ એમ ૩ ઉદયસ્થાન હોય છે. ૮માં ગુણસ્થાનકે ઉદયસ્થાન ઉદયચોવીશી ઉદયભાંગા ઉદયપદ
પદવૃંદ (૯૬) (૨૦)
| (૪૮૦) ૨૪ ૪૪૧-૪
૨૪૪૪-૯૬ ४८ ૫*૨-૧૦
૪૮૪૫-૨૪૦ ૨૪ ૬૪૧-૬
૨૪x૬-૧૪૪
४८० આ ગુણસ્થાનકે ક્ષાયિક તેમજ ઉપશમ સમકિતી જીવો હોય છે. તે કારણે ક્ષયોપશમ સમકિતી જીવોના ઉદયસ્થાનક હોતા નથી નવમા ગુણસ્થાનકે ઉદયસ્થાન ઉદયભાંગા
પદવૃંદ
(૨૯) ૧૨
૧૨xર-૨૪
૫x૧-૫
૧૭. દશમા ગુણસ્થાનકે ઉદયસ્થાન ઉદયભાગો
પદવૃંદ ૧પ્રકૃતિનું
૧ - - આ રીતે મોહનીયકર્મના કુલ ઉદયભાંગા ૧૨૬પ થાય છે.
(૧૭)
o |
૨૯
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૨ ૨.
કર્મગ્રંથ
ગુણસ્થાને યોગાદિનાં ભાંગા જોગો વગ લેસા
ઈહિં ગુણિઆ હવંતિ કાયવા જે જલ્થ ગુણઠાણે.
હવંતિ તે તત્વ ગુણકારા //પપોn
ગુણસ્થાને ઉદયપદ અદ્રકી બીસં
બતીસં સટ્ટમેવ બાવન્ના ચોઆલં દોસુ વીસા વિએ
મિચ્છમાઈસુ સામન્ન //પી ગુણસ્થાને મોહનીયકર્મનાં સત્તાસ્થાન તિજોગે એગેગે
તિગ મીસે પંચ ચઉસુ તિગ પુલ્વે ઈક્કાર બાયરમિ ઉં
સહુને ચઉ તિરિ ઉવસંતે sel ભાવાર્થ - ગુણસ્થાનકને વિષે યોગ ઉપયોગ અને વેશ્યાદિએ કરીને ઉદયભાંગાની સાથે ગુણાકાર કરતા જે સંખ્યા આવે તે યોગાદિભાંગા કહેવાય છે. પપા
ક્રમસર ગુણસ્થાનકને આશ્રયીને ૬૮, ૩૨, ૩ર, ૬૦, પર, ૪૪, ૪૪ ૨૦ આ રીતે ઉદયપદ હોય છે. આ રીતે ઉપર થાય છે. પ૦
મિથ્યાત્વાદિ ગુણસ્થાનકે ક્રમસર સત્તાસ્થાનો આ પ્રમાણે જાણવા ૩-૧૩, ૫, ૫, ૫, ૫, ૭, ૧૧, ૪, ૩, આ રીતે સત્તાસ્થાનો જાણવા
ગુણસ્થાનકને આશ્રયીને મોહનીયકર્મનું વર્ણન સમાપ્ત
વિશેષાર્થઃ-ગુણસ્થાનકને વિષે યોગગુણીત ઉદયભાંગાદિનું વર્ણન પહેલા ગુણસ્થાનકે આહારકતિક સિવાય ૧૩ યોગ હોય છે.
૪ મનના, ૪ વચનના, ઔદારીકકાયયોગ, વૈકિયકાયયોગ, ઔદારીક મિશ્રકાયયોગ, વૈક્રિયમિશ્નકાયયોગ અને કાર્મણકાયયોગ
આ ગુણસ્થાનકે ઉદય ચોવીશી ૮ હોય છે. તેમાં અનંતાનુબંધીના
Page #232
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૨૩
ઉદયવિનાની ૪ ચોવીશી સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને હોય છે. તેથી પર્યાપ્તાના જીવોને પહેલા ૧૦ યોગ હોય તેથી યોગ ૧૦ x ૪ ચોવીશી -૪૦ યોગઉદય ચોવીશી થઈ
૪ ચોવીશી અનંતાનુબંધી ઉદય સહિતની હોય છે. તે પર્યાપ્તા અપર્યાપ્તા સઘળાય જીવોને હોય છે તેથી યોગ -૧૩ ઘટે છે.
યોગ ઉદયચોવીશી ૧૩ x ૪ = પર યોગઉદય ચોવીશી થઈ
૪૦ + પર = ૯૨ યોગઉદય ચોવીશી થઈ હાશા ઉદયભાંગા
યોગઉદયભાંગા ૯૨ x ૨૪ = રર૦૮ થયા
યોગગુણીત ઉદયપદનું વર્ણન અનંતાનુબંધી ઉદયરહિત ચોવીશી ૪ ના ઉદયસ્થાન ૩ હોય છે. ૭-૮-૯ તેના ઉદયપદ અનુક્રમે ૭ x ૧=૭, ૮x૨ -૧૬ ૯ × ૧ = ૯ = ૩ર થાય છે. સંશી પર્યાપ્તા જીવોને યોગ ૧૦ હોય છે માટે * યોગ
ઉદયપદ ૧૦ x ૩ર = ૩૨૦ યોગઉદયપદ થયા.
અનંતાનુબંધી સહિત ઉદયચોવીશી ૪ હોય છે. તેના ઉદયસ્થાન ૩ હોય ૮, ૯, ૧૦ તેના ઉદયપદ અનુક્રમે ૮૪૧=૮, ૯ x ૨=૧૮, ૧૦ x ૧=૧૦ =૩૬ થાય છે.
યોગ ઉદયપદ
૧૩ x ૩૬ = ૪૬૮ યોગ ઉદયપદ ૩૨૦ + ૬૦ = ૭૮૮ યોગઉદયપદ થાય છે. યોગઉદયપદ યોગપદવૃન્દ વર્ણન
- ૭૮૮ x ૨૪ - ૧૮૯૧૨ યોગપદ વૃન્દ થયા. યોગચોવીશી યોગઉદયભાંગા યોગઉદયપદ યોગપદવૃન્દ ૯૨ ૨૨૦૮
૧૮૯૧૨
માટે
૭૮૮
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૨૪
કર્મગ્રંથ-૬
બીજા ગુણસ્થાનકે યોગ ઉદયચોવીશી ભાંગાઓનું વર્ણન
આ ગુણસ્થાનકે આહારકદ્ધિ સિવાય ૧૩ યોગ હોય છે. ૪ મનના, ૪ વચનના ઔદારીકકાયયોગ-દારીક મિશ્નકાયયોગ-વૈક્રિયકાયયોગકાર્મણકાયયોગ-વૈક્રિયમિશ્રયોગ. ઉદય સ્થાન ૩ હોય છે ૭-૮-૯. ઉદયચોવીશી ૪ હોય છે. પહેલા ૧૨ યોગની સાથે ૪ ઉદયચોવીશીનો ગુણાકાર કરતાં ૪૮ ઉદયચોવીશી થાય છે. કારણ કે બીજુ ગુણસ્થાનક લઈને જીવો તિર્યંચ અને મનુષ્યમાં આવી શકે છે. તેથી ઔદારી કમિશ્ર અને કાર્મશકાયયોગ ઘટે છે.
બીજુ ગુણસ્થાનક લઈને જીવો દેવગતિમાં થઈ શકે છે. તેથી ત્યાં પુરૂષવેદ અને સ્ત્રીવેદ ૨ વેદ હોય છે. પણ નપુંસકવેદ હોતો નથી. નરકગતિમાં બીજુ ગુણસ્થાનક લઈને જીવો જતાં નથી, તેથી વૈક્રિયમિશ્ર કાયયોગમાં નપુંસકવેદ ઘટતો નથી. આ કારણોથી નપુંસકવેદના ૮ ભાંગા ઓછા થવાથી ચોવીશી ૪ ને બદલે ષોડશક ૪ થાય છે. એટલે યોગ ષોડશક યોગષોડશક
૧ x ૪ - ૪ થયા ૪૮x૨૪ = ૧૧પર ૪૪૧૬ = ૬૪
૧૨૧૬ યોગગુણીત ઉદયભાંગા થયા આ ગુણસ્થાનકે ઉદયસ્થાનક ૩ ના ૭૪૧=૭ ૮xર=૧૬, ૯૪૧=૯ ઉદયપદ ૩ર થાય છે વૈક્રિયમિશ્રકાયયોગ સિવાય બાકીના ૧૨ યોગ xરૂર - ૩૮૪ યોગઉદયપદ થાય છે. + ૩ર વૈક્રિયમિશ્રકાયયોગમાં ઉદયપદ ૪૧૬ ઉદયપદ થયા
પદવૃન્દનું વર્ણન ઉદયપદ૩૮૪ x ૨૪ = ૯૨૧૬ ૩ર x ૧૬ = ૫૧૨
૯૭૨૮ યોગગુણીતપદવૃન્દ થયા. આ રીતે ચોવીશી ષોડશક ઉદયપદ ઉદયભાંગા પદવૃન્દ
૪૮ ૪ ૪૧૬ ૧૨૧૬ ૯૭૨૮ થાય છે.
Page #234
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૨૫
જ
માં
ને ...
ત્રીજા ગુણસ્થાનકે યોગ- ૧૦ હોય છે.
૪ મનના ૪ વચનના, ઔદારીકકાયયોગ, વૈકિયકાયયોગ. ઉદયસ્થાન ઉદયચોવીશી ઉદયભાંગા ઉદયપદ પદવૃન્દ
(૯૬) (૩૨) (૭૬૮)
૨૪ ૭ ૪૧= ૭ ૭૮૨૪=૧૬૮ ૮ ૨
૪૮ ૮ xર =૧૬ ૧૬x૨૪=૩૮૪ ૨૪ ૯૪૧ =૯ ૯૮ર૪=૨૧૬
૩ર
૭૬૮ યોગ ચોવીશી યોગગુણીત - ૧૦ ૪ - ૪૦ ઉદયચોવીશી થાય છે. ૪x૨૪ - ૯૬૦ યોગગુણીત ઉદયભાંગા થયા ૧૦×૩૨ - ૩૨૦ યોગગુણીત ઉદયપદ થયા
૧૦x૭૬૮ - ૭૬૮૦ યોગગુણીતપદવૃન્દ થાય છે. (૪) અવિરતી સમ્યગદ્રષ્ટિ ગુણસ્થાનક
યોગ- ૧૩ હોય છે. ૪ મનના, ૪ વચનના, ઔદારીકકાયયોગ, વૈક્રિયકાયયોગ, કાર્મણકાયયોગ, ઔદારી કમિશ્રયોગ, વૈક્રિયમિશ્રયોગ
નિયમ-૧ દેવતા અને નારકી સમકિત લઈને મનુષ્ય અને તિર્યંચમાં ઉત્પન્ન થાય તો પુરૂષવેદી અને સ્ત્રીવેદી બને છે. પણ નપુંસકવેદી થતા નથી. આ કારણથી નપુંસકવેદમાં ઔદારીકમિશ્ર કાયયોગ હોતો નથી - નિયમ -૨ મનુષ્ય અને તિર્યંચ સમકિત લઈને દેવતામાં ઉત્પન્ન થાય તો નિયમા પુરૂષવેદી જ થાય છે. સ્ત્રીવેદપણે ઉત્પન્ન થતાં નથી. નરકમાં નપુંસકવેદીપણે ઉત્પન્ન થાય છે. આ કારણથી વૈક્રિયમિશ્રકાયયોગમાં સ્ત્રીવેદ ઘટતો નથી.
આ કારણોથી ઔદારીકમિશ્ર, વૈક્રિયમિશ્રયોગમાં ૮- ૮ ભાંગા બાદ કરતાં ૧૬ - ૧૬ ભાંગા હોય છે. ઉદયસ્થાન ઉદયચોવીશી ઉદયભાંગા ઉદયપદ પદવૃન્દ (૪) (૮) (૧૯૨) (૬૦) (૧૪૪૦)
- ૪- ૬r=૬ ૬x૨૪=૧૪૪ ૭ ૩ ૭૨ ૭x૭ ૨૧ ૨૧૨૪=૫૦૪
૭૪૩=૨૧ ૨૧૪૨૪૫૦૪
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૨૬
કર્મગ્રંથ-૬
૨૫૬
૭૨ ૮૩=૨૪ ૨૪x૨૪=૫૭૬ ૨૪ ૪૧=૯ ×૨૪૨૧૬
૧૯૨ ૬૦ ૧૪૪૦ ૪ મનના, ૪ વચનના, ઓદારીકકાયયોગ, વૈક્રિયકાયયોગ, કાર્મણકાયયોગ. યોગ ૧૧ x ચોવીશી ૮=૮૮ યોગગુણીત ચોવીશી થઈ
ષોડશક ષોડશક ઔદારીક મિશ્રકાયયોગ, વૈક્રિયમિશ્ર કાયયોગ x ૮ = ૧૬
ચોવીશી ૮૮ x ૨૪- ૨૦૧૨
- ષોડશક ૧૬ x ૧૬
૨૩૬૮ યોગગુણીત ઉદયભાંગા યોગ ઉદયપદ ૧૧ x ૬૦ - ૬૬૦ ૨ x ૬૦ - ૧૨૦
૭૮૦ યોગગુણીત ઉદયપદ ૬૬૦ x ૨૪ - ૧૫૮૪૦ ૧૨૦ x ૧૬ - ૧૯૨૦.
૧૭૭૬૦ યોગગુણીત પદવૃન્દ થાયા અન્ય આચાર્યોને મતે
નિયમ (૧) દેવતા અને નારકી સમકિત સાથે મનુષ્ય અને તિર્યંચ ઉત્પન્ન થાય તો નિયમા પુરૂષવેદી જ થાય.
આ કારણથી ઔદારીક મિશ્ર કાયયોગે પુરૂષદના ભાંગાનું અષ્ટક (૮) હોય છે.
નિયમ (ર) મનુષ્ય અને તિર્યંચ દેવ અને નારકીમાં ઉત્પન્ન થાય તો પુરૂષવેદ અને નપુંસકવેદરૂપે ઉત્પન્ન થાય છે. તેથી વૈક્રિય મિશ્ર કાયયોગને વિષે સ્ત્રીવેદના ૮ ભાંગા ન હોવાથી ષોડશક હોય છે.
કાર્મણકાયયોગને વિષે ચારે ગતિને આશ્રયીને સ્ત્રીવેદ આવતો ન હોવાથી
Page #236
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૨૭
તેના ૮ ભાંગા સિવાય ૧૬ ભાંગા હોય છે તેથી ૧ ષોડશક હોય છે. આ રીતે યોગ ચોવીશી ચોવીશી યોગગુણીત - ૧૦ x ૮ = ૮૦ x ૨૪ ૧૯૨૦ ઉદયભાંગા થાય યોગ ષોડશક ષોડશક યોગગુણીતઉદયભાંગા ૨ x ૮ = ૧૬ x ૧૬ =૨૫૬ ૨૫૬ ૧ x ૮ = ૮ x ૮ = ૬૪
રર૪૦ ઉદયપદ ૧૦ x ૬૦ = ૬૦૦ ૨ x ૬૦ = ૧૨૦ ૧ x ૬૦ =
૭૮૦ ઉદયપદ થાય. ૬૦૦ x ૨૪ ચોવીશી =૧૪૪૦૦ ૧૨૦ x ૧૬ ષોડશક = ૧૯૨૦ ૬૦ x ૮ અષ્ટક = ૪૮૦
- ૧૬૮૦૦ પદવૃન્દ થાય.
ગુણસ્થાનક પાંચમુ આ ગુણસ્થાનકે ઉદયસ્થાન ઉદયચોવીશી ઉદયભાંગા ઉદયપદ પદવૃન્દ
(૧૯૨) (૫૨) (૧૨૪૮) ૨૪ પ૮૧ = ૫ પ૨૪ =૧૨૦ ૭ર Ex૩ =૧૮ ૧૮૨૪ =૪૩ર ૭ર ૭x૭ =૨૧ ૨૧x૨૪ =૫૦૪ ૨૪ ૮×૧ = ૮ ૮x૨૪ =૧૯૨
પર ૧૨૪૮ યોગ ૧૧ -૪ મનના, ૪ વચનના, ઔદારીકકાયયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્નકાયયોગ. યોગ ચોવીશી ચોવીશી ઉદયભાંગા યોગગુણીતઉદયભાંગા ૧૧ X ૮ L૮૮ x ૨૪
૨૧૧૨
o o - A
• 2િ
૧૯૨
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૮
કર્મગ્રંથ-૬
જ |હ દ જ જિ
له له می
۸
યોગ ઉદયપદ યોગગુણીતઉદયપદ ઉદયભાગા યોગગુણીતપદવૃદ ૧૧ x પર ઉદયપદ = પ૭ર x ૨૪ = ૧૩૭૨૮ છઠ્ઠા ગુણસ્થાનકે ઉદયસ્થાન ઉદયચોવીશી ઉદયભાંગા ઉદયપદ પદવૃન્દ
(૮) (૧૨) (૪૪) (૧૯૫૬) ૪ ૧ ૨૪ ૪૪૧=૪ ૪x૨૪=૯૬
પz૩=૧૫ ૧૫xર૪=૩૬૦ ૭૨ ૬૪૩=૧૮ ૧૮x૨૪=૪૩ર ૨૪ ૭*૧=૭ ૨૪x૭=૧૬૮ ૧૯૨
૪૪ ૧૦૫૬ યોગ = ૧૩ મનના વચનના
૪ ૪ ઔદારીકકાયયોગ વૈક્રિયકાયયોગ વૈક્રિયમિશ્નકાયયોગ, આહારકકાયયોગ, આહારકમિશકાયયોગ
નિયમ -૧. ૧૪ પૂર્વધર મહાત્માઓ આહારકશરીર કરે છે. સ્ત્રીવેદી જીવોને ૧૪ પૂર્વનો અભ્યાસ ન હોવાથી આહારકશરીર બનાવતા નથી તે કારણે આહારકકાયયોગ અને આહારકમિશ્ર કાયયોગમાં પુરૂષવેદના -૮ અને નપુસંકવેદ – ૮ એમ ૧૬ ભાંગારૂપ ષોડશક હોય છે. યોગ ચોવીશી ચોવીશી ઉદયભાંગા યોગગુણિતઉદયભાંગા ૧૧ x ૮ = ૮૮૦ x ૨૪ = ૨૧૧૨ યોગ ષોડશક ષોડશક ઉદયભાંગા
૨ x ૮ = ૧૬ x ૧૬ = રપ૬ યોગ ઉદયપદ ઉદયપદ
ર૩૬૮ થયા ૧૧ x ૪૪ = ૪૮૪ ૨ x ૪૪ = ૮૮
૫૭ર
ઉદયપદ ૪૮૪ ૮૮
x x
ઉદયભાગા ૨૪ ૧૬
= =
યોગગુણીતપદવૃન્દ ૧૧૬૧૬ ૧૪૦૮ ૧૩૦૨૪ થયા
Page #238
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૨૯
બ - Aિ
બ
-
૨૪
સાતમા ગુણસ્થાનકે ઉદયસ્થાન ઉદયચોવીશી ઉદયભાંગા ઉદયપદ પદવૃન્દ
(૧૨) (૪૪) (૧૦૫૬) ૪ ૧ ૨૪ ૪૪૧=૪ ૨૪x૪=૯૬ ૫ ૩ ૭ર પ૪૩=૧૫ ૧૫૨૪=૩૬૦
૭ર ૬૪૩=૧૮ ૧૮૨૪=૪૩ર
૭x૧=૭ ૨૪x૭=૧૬૮ ૮ ૧૯૨ ૪૪ ૧૦૫૬ યોગ -૧૧ હોય છે. ૪ મનના, ૪ વચનના, ઔદરીકકાયયોગ, વૈક્રિયકાયયોગ, આહારકકાયયોગ
નિયમ -૧. આહારકકાયયોગ સ્ત્રીવેદીને હોતા નથી તે કારણથી ૧ યોગમાં ૧ ષોડશક ભાંગા હોય છે. યોગ ચોવીશી ચોવીશી ઉદયભાંગા યોગગુણિતઉદયભાંગા ૧૦ x ૮ = ૮૦ x ૨૪ = ૧૯૨૦
ષોડશક ૧ x ૮ = ૮ x ૧૬ = ૧૨૮
૨૦૪૮ થયા યોગ ઉદયપદ ઉદયપદ ૧૦ x ૪૪ = ૪૪૦ ૧ x ૪૪ = ૪૪
૪૮૪ યોગગુણીત ઉદયપદ થયા. ઉદયભાંગા ૪૪૦ x ૨૪ =૧૦પ૬૦ ૪૪ x ૧૬ = ૭૦૪
૧૧૨૬૪ યોગગુણીત પદવૃંદ થયા. આઠમા સગુણસ્થાનકે ઉદયસ્થાન ઉદયચોવીશી ઉદયભાંગા(૯૬) ઉદયપદ(ર૦)પદવૃન્દ(૪૮૦)
Page #239
--------------------------------------------------------------------------
________________
8
કર્મગ્રંથ-૬
a
f
lon
w
૧
૨૪ ૪૪૧=૪ ૨૪x૪=૯૬ ४८ પર=૧૦ ૧૦x૬૪=૨૪૦ ૨૪ ૬૧=૬ ૬x૨૪=૧૪૪ ૯૬
૨૦ ૪૮૦ યોગ ૯ હોય, મનના ૪૪ વચનના, ઔદારીક કાયયોગ યોગ ચોવીશી ઉદયભાગા ૯ × ૪ = ૩૬ x ૨૪ = ૮૬૪ યોગગુણીત ઉદયભાગા
ઉદયપદ યોગગુણિત ૯ × ૨૦ ૧૮૦ ૨૪ = ૪૩૨૦ યોગગુણીત પદવૃન્દ થાય નવમા ગુણસ્થાનકે ઉદયભાંગા યોગ મનના, વચનના,
૧૬ ૯ ૪ ૪ ઔદારીકકાયયોગ યોગ ઉદયભાંગા યોગગુણીતઉદયભાંગા,
૯ x ૧૬ = ૧૪૪ ઉદયભાંગા ૧૨ x ૨ = ૨૪ ૧ x ૧ = ૧ ૧ x ૧ = ૧
૧
x
૧
=
૧.
૨૮
યોગ પદવૃદ યોગગુણીત પદવૃન્દ થાય છે.
૯ × ૨૮ - ૨પર દશમા ગુણસ્થાનકે
યોગ ઉદયભાંગા યોગગુણીત
૯ x ૧ - ૯ ઉદયભાંગા યોગ પદવૃદ ૯ x ૧ - ૯ યોગગુણીત પદવૃન્દ આ રીતે યોગગુણીત ચોવીશી, ઉદયભાંગા, ઉદયપદ, પદવૃન્દ સમાપ્ત
Page #240
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૩૧
થાય.
૪
૮
ઉપયોગ ગુણીત ચોવીશી આદિનું વર્ણન પહેલા ગુણસ્થાનકે ઉપયોગ - ૫ હોય છે.
મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન. ઉદયસ્થાન ઉદયચોવીશી ઉદયભાંગા ઉદયપદ પદવૃન્દ (૪) (૮) (૧૯૨) (૬૮) (૧૯૩૨) ૭ ૧ ૨૪ ૭૪૧= ૭ર૪=૧૬૮ ૮ ૩ ૭૨ ૮૮૩=૨૪ ૨૪x૨૪=૧૭૬ ૯ ૩ ૭ર - ૯*૩=૨૭ ૨૭ર૪=૪૪૮ ૧૦ ૧ ૨૪ ૧૦x૧=૧૦ ૧૦x૨૪=૨૪૦
૧૯૨
૬૪ ૧૬૩ર ઉપયોગ ચોવીશી ઉપયોગગુણીતઉદયપદ ઉદયભાગા યોગગુણીતપદવુંદ
૫ x ૮ = ૪૦ ચોવીશી x ૨૪ = ૯૬૦ ભાંગા ઉદયપદ ઉપયોગ ઉપયોગગુણીતઉદયપદ ઉદયભાંગા
૬૮ x ૫ = ૩૪૦ x ૨૪ =૮૧૬૦ ઉપયોગ - ગુણીતપદવૃન્દ થાય. ગુણસ્થાનક રજુ
ઉપયોગ અજ્ઞાન દર્શન ૫ હોય છે. ૩ ૨ (ચક્ષુ - અચક્ષુ) ઉદયસ્થાન ઉદયચોવીશી ઉદયભાંગા ઉદયપદ પદવૃન્દ
(૪) (૯૯) (૩૨) (૭૬૮) ૧ ૨૪ ૭૧=૭ ૨૪x૭=૧૬૮
૨ ૪૮ ૮૪=૧૬ ૧૬x૨૪=૩૮૪ ૯ ૧ ૨૪ ૯૪૧=૯ ૯૨૪૨૧૬
૭૬૮ ચોવીશી ઉપયોગ ઉદયભાંગા ઉપયોગગુણીતઉદયભાંગા
૪ x ૫ = ૨૦૨૪ - ૪૮૦ ઉદયપદ ઉપયોગ ઉદયભાંગા
૩૨.
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૩૨
કર્મગ્રંથ
- ૨૪
४८
૨૪
છો
?
૩૨ x ૫ = ૧૬૦xર૪ ૩૮૪૦ ઉપયોગગુણીતપદવૃન્દ ગુણસ્થાનક ત્રીજુ આ ગુણસ્થાનકે ઉપયોગ ૬ હોય છે.
અજ્ઞાન દર્શન જ્ઞાન દર્શન
૩ ૩ અથવા ૩ ૩ ઉદયસ્થાન ઉદયચોવીશી ઉદયભાંગા ઉદયપદ પદવૃન્દ (૩) (૪) (૯૬) (૩૨) (૭૬૮)
૭*૧=૭ ૭૮૨૪=૧૬૮ ૮xર=૧૬ ૧૬x૨૪=૩૮૪
૯૪૧=૯ ૯૪ર૪=૨૧૬ ૯૬
૭૬૮ ઉપયોગ ઉદયચોવીશી ઉપયોગગુણીતઉદભાંગા
૬ x ૪ = ૨૪x૨૪ = ૫૭૬ ઉદયપદ ઉપયોગ ૩૨ x ૬ = ૧૯૨ x ૨૪ = ૪૬૦૮ ઉપયોગગુણીત
પદવૃન્દ થયા. ગુણસ્થાનક - ૪થું
ઉપયોગ ૬ હોય છે. ૩ જ્ઞાન, ૩ દર્શન ઉદયસ્થાન ઉદયચોવીશી ઉદયભાંગા ઉદયપદ પદવૃન્દ
૧૯૨ (૬૦) (૧૪૪૦) ૨૪. ૬x૧=૬ ૬x૨૪=૧૪૪
૭ર ૭*૩=૨૧ ૨૧xર૪=૩૦૪ ( ૮ ૩ ૭ર ૮૪૩=૨૪ ૨૪x૨૪=૫૭૬
૯૪૧=૯ ૯૪ર૪=૨૧૬ ૮ ૧૯૨
૧૪૪૦ ઉપયોગ ઉદયચોવીશી
ઉપયોગગુણીત . ૬ x ૮ = ૪૮x૨૪= ૧૧૫ર ઉદભાંગા થયા ઉદયપદ ઉપયોગ ઉપયોગગુણીતઉદયપદ ૬૦ x ૬ = ૩૬૦x૧૪ =૮૬૪૦ ઉપયોગગુણીતપદવૃન્દ
જ
ક
જ le
FO
Page #242
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
ગુણસ્થાનક - પાંચમું
ઉપયોગ ૬, ૩ જ્ઞાન, ૩ દર્શન ઉદયચોવીશી ઉદયભાંગા
(c)
૧૯૨
૧
૨૪
૭૨
૭૨
૨૪
૧૯૨
ઉદયસ્થાન
(૪)
૫
૬
૭
૩
૮
૧
૪
८
ઉપયોગ ઉદયચોવીશી
દ X ૮ ઉપયોગ ઉદયપદ
ચોવીશી
ઉદયપદ
પર
૫૪૧=૫
૬૪૩=૧૮
૭૪૩=૨૧
૮૪૧=૮
પર
= ૪૮૪૨૪= ૧૧૫૨
ઉદયપદ
= ૩૧૨૪૨૪ = ૭૪૮૮ થાય છે.
૨૩૩
ઉપયોગગુણીતઉદયભાંગા
ઉપયોગગુણીતપદવૃંદ
પવૃન્દ
૧૨૪૮
૫૨૪=૧૨૦
૧૮૪૨૪=૪૩૨
૨૧૪૨૪=૫૦૪
૮૪૨૪=૧૯૨
૧૨૪૮
દ X પર
ગુણસ્થાનક છઠ્ઠું તથા સાતમુ ઉદયસ્થાન ઉદયચોવીશી ઉદયભાંગા
(૪)
(૮)
(૧૯૨)
૪
૨૪
૭૨
દ
૭૨
૭
૨૪
ઉપયોગ૭, જ્ઞાન ૪, દર્શન ૩.
ઉપયોગ ઉદયચોવીશી ઉપયોગગુણીતચોવીશી ઉપયોગગુણીતઉદયભાંગા
ગુણસ્થાનક-૮
ઉપયોગ૭, જ્ઞાન ૪, દર્શન ૩.
ચોવીશી ઉપયોગ ઉપયોગગુણીત ઉદયભાંગા ૪ × ૭ =૨૮ ચોવીશી
ઉદયપદ
(૪૪)
૪૪૧=૪
૫૪૩=૧૫
૧૫૪૨૪=૩૬૦
૬૪૩=૧૮ ૧૮૪૨૪=૪૩૨
૭૪૧=૭ ૭૪૨૪=૧૬૮
૨૮૪૨૪ =૬૭૨
७ X ८ = ૫૬૪૨૪ = ૧૩૪૪
ઉદયપદ ઉપયોગ ઉપયોગગુણીતઉદયપદ ઉપયોગગુણીતપદવૃન્દ થાય
૪૪ x 9 = ૩૦૮
૩૦૮x૨૪ = ૭૩૯૨
પદવૃન્દ
(૧૦૫૬)
૨૪૪૪=૯૬
ઉપયોગગુણીત ઉદયભાંગા
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૩૪
કર્મગ્રંથ-૬
ઉદયપદ ઉપયોગગુણીતઉદયભાંગા ઉપયોગગુણીતપદવૃન્દ
૪+૧૦+6= ૨૭x૭=૧૪૦ ૧૪૦ર૪=૩૩૬૦ નવમા ગુણસ્થાનકે ઉદયભાંગા ઉપયોગ ઉપયોગગુણીતઉદયભાંગા ઉદયપદ ઉપયોગગુણીત
૧૬ x ૭ = - ૧૧૨ ૨૮૪૭ = ૧૯૬ પદવૃન્દ ૧૦માં ગુણસ્થાનકે ઉદયભાંગા ઉપયોગ ઉદયભાંગા ૧ x ૭ = ૭ ૧x૭ = ૭ ઉપયોગગુણીત પદવૃન્દ
લેશ્યાગુણીત ચોવીશી આદિનું વર્ણન પહેલાગુણસ્થાનકે લેગ્યા ઉદયચોવીશી લેશ્યાગુણીત
૬ x ૮ = ૪૮ ઉદયચોવીશી ઉદયભાંગ લેશ્યાગુણીતઉદયભાંગા થાય.
૪૮x૨૪ = ૧૧૫ર ઉદયપદ લેગ્યા લેશ્યાગુણીત ઉદયપદ,લેશ્યાગુણીત પદવૃન્દ થાય
૬૮ x ૬ = ૪૦૮ રજા ગુણસ્થાનકે
૪૦૮x૨૪=૯૭૯૨ લેશ્યા ઉદયચોવીશી
લેશ્યાગુણીતઉદયભાંગા ૬ x ૪ = ૨૪x૨૪ = ૫૭૬ ઉદયપદ લેશ્યા લેશ્યાગુણીતઉદયપદ લેશ્યાગુણીત પદવૃન્દ થાય
૩૨ x ૬ = ૧૯ ૨ ૧૯૨૪૨૪ = ૪૬૦૮ ત્રીજા ગુણસ્થાનકે લેશ્યા ઉદયચોવીશીલેશ્યાગુણીતઉદયચોવીશી લેશ્યાગુણીતઉદયભાંગા
૬ x ૪ = ૨૪ ૨૪x૨૪=૧૭૬ ઉદયપદ લેશ્યાગુણીતઉદયપદ લેશ્યાગુણીતપદવૃન્દ
૩૨ x ૬=૧૯૨ ૧૯૨૪૨૪= ૪૬૦૮ ગુણસ્થાનક ૪થું લેશ્યા ચોવીશી લેશ્યાગુણીતઉદયચોવીશી લેશ્યાગુણીતઉદયભાંગા ૬ x ૮ = ૪૮
૪૮x૨૪=૧૧૫ર
Page #244
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
*
૨૩૫
ઉદયપદ લેશ્યાગુણીત ઉદયપદ લેશ્યાગુણીતપદવૃન્દ ૬૦ x ૬ = ૩૬૦
૩૬૦૨૪=૮૬૪૦. ગુણસ્થાનક પમું લેશ્યા ચોવીશી લેશ્યાગુણીતઉદયચોવીશી લેશ્યાગુણીતઉદયભાંગા ૬ X ૮ = ૪૮
૪૨૪=૧૧૫ર ઉદયપદ લેશ્યાગુણીતઉદયપદ લેશ્યાગુણીતપદવૃન્દ થાય પર x ૬ = ૩૧૨ .
૩૧૨૪ર૪=૭૪૮૮ ગુણસ્થાનક ૬ઠ્ઠ લેશ્યા ચોવીશી લેશ્યાગુણીતઉદયચોવીશી લેશ્યાગુણીતઉદયભાંગા ૬ x ૮ = ૪૮
૪૮x૨૪=૧૧૫ર ઉદયપદ લેશ્યાગુણીતઉદયપદ લેશ્યાગુણીતપદવૃન્દ થાય ૪૪ x ૬ = ૨૬૪
૨૬૪x૨૪=૬૩૩૬ ગુણસ્થાનક ૭મું લેશ્યા ચોવીશી લેશ્યાગુણીતઉદયચોવીશી લેશ્યાગુણીતઉદયભાંગા ૩ X ૮ = ૨૪
૨૪x૨૪=૧૭૬ ઉદયપદ લેશ્યાગુણીતઉદયપદ લેશ્યાગુણીતપદવૃન્દ થાય ૪૪ x ૩ = ૧૩ર
૧૩૨૪૨૪=૩૧૬૮ ગુણસ્થાનક ૮મું લેશ્યા ચોવીશી લેશ્યાગુણીતઉદયચોવીશી લેશ્યાગુણીતઉદયભાંગા ૧ x ૪ = ૪
૪x૨૪=૯૬ ઉદયપદ લેશ્યાગુણીતઉદયપદ લેશ્યાગુણીતપદવૃન્દ થાય ૨૦ x ૧ = ૨૦ :
૨૦૨૪૪૮૦ ગુણસ્થાનક ભું ઉદયભાંગા લેશ્યા લેશ્યાગુણીતઉદયભાંગા
૧૬ x ૧ = ૧૬ પદવૃન્દ લેશ્યા લેશ્યાગુણીતઉદયપદ લેશ્યાગુણીતપદવૃન્દ ૨૮ x ૧ = ૨૮
૨૮*૧= ૨૮ ગુણસ્થાનક ૧૦મું ઉદયભાંગ લેગ્યા લેશ્યાગુણીતઉદયભાંગા
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૬
૧
× ૧
= ૧
૧૪૧ = ૧ = લેશ્યાગુણીત પદવૃન્દ
ગુણસ્થાનકને વિષે મોહનીયકર્મના સત્તાસ્થાનોનું વર્ણન ગુણસ્થાનકે સત્તાસ્થાન સાદિમિથ્યાત્વિ જીવોને
૩ (૨૮, ૨૭, ૨૯)
પહેલા
૨૮
૨૭
૨૬
બીજા ગુણસ્થાનકે સત્તાસ્થાન (૨૮નું)
૧
ત્રીજા
૨૮
૨૭
૨૪
સમકિત મોહનીયની ઉર્દૂલના વાળા જીવોને
સાદિ અને અનાદિ મિથ્યાત્વી જીવોને હોય છે.
ગુણસ્થાનકે સત્તાસ્થાન ૩ (૨૮, ૨૭, ૨૪) સર્વ સામાન્ય જીવોને હોય
૨૧
કર્મગ્રંથ-દ
સમકિત મોહનીયની ઉર્દૂલના બાદ ૧લેથી ૩જે આવનાર જીવો ને હોય છે
૨૮ નું
૨૧નું ૮મા ગુણસ્થાનકે સત્તાસ્થાન ૩ (૨૮ - ૨૪ - ૨૧)
૨૮ - ૨૪ ઉપશમ સમકિતી જીવોને ક્ષાયિક સમકિતી જીવોને
૪ થા ગુણસ્થાનકે અનંતાનુબંધી ૪ ની વિસઁયોજના કરી ૪ થા ગુણસ્થાનકથી ત્રીજે ગુણસ્થાનકે આવે ત્યારે હોય છે ૪ થી -૭ ગુણસ્થાનકને વિષે સત્તાસ્થાન ૫(૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧)
સત્તાસ્થાન ઉપશમ અને ક્ષયોપશમ સમકિતીને હોય છે. ૨૪,-૨૩,-૨૨ ક્ષયોપશમ સમકિતીને જ હોય છે. ક્ષાયિક સમકિતી જીવોને હોય છે.
૨૧
૯મા ગુણસ્થાનકે સત્તાસ્થાન ૧૧(૨૭-૨૪-૨૧, ૧૩-૧૨-૧૧, ૫ ૪ ૩, ૨-૧) ૨૮-૨૪ ઉપશમ સમકિતી ઉપશમશ્રેણીવાળા જીવોને હોય છે. ક્ષાયિક સમકિતી ઉપશમશ્રેણીવાળા જીવોને તથા ક્ષપકશ્રેણી વાળા જીવો ને હોય
૧૩-૧૨-૧૧, ૫-૪-૩, ૨-૧, ક્ષપકશ્રેણીવાળા જીવોને હોય છે. દશમા ગુણસ્થાનકે સત્તાસ્થાન ૪ ૨૮-૨૪-૨૧-૧
Page #246
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૩૭
૨૮-૨૪-૨૧ ઉપશમશ્રેણીવાળા જીવોને હોય
૧ ક્ષપકશ્રેણીવાળા જીવોને હોય છે. ૧૧મા ગુણસ્થાનકે સત્તાસ્થાન ૩ (૨૮-૨૪-૨૧) આ ત્રણે ઉપશમશ્રેણીવાળા જીવોને હોય છે. ૨૧નું સત્તાસ્થાન ક્ષાયિકસમકિતી ઉપશમશ્રેણીવાળાજીવોને હોય છે.
આ રીતે ગુણસ્થાનકને વિષે મોહનીયકર્મના બંધસ્થાન, ઉદયસ્થાન, બંધમાંગા, ઉદયભાંગા, ઉદયપદ, પદવૃન્દ આદિ વર્ણન સમાપ્ત થયું પહેલા ગુણસ્થાનકે મોહનીયકર્મના બંધોદય ભાંગા આદિનું વર્ણન બંધ બંધમાંગા ઉદયસ્થાન ઉદયચોવીશી ઉદયભાંગા ઉદયપદ પદવૃન્દ રર ર ૧(૭નું) ૧ ૨૪ ૭ x ૨૪=૧૬૮ યોગ - યોગગુણીતચોવીશી યોગગુણીતઉદયભાંગા ૧૦(અપર્યાપ્તના ત્રણસિવાય) ૧૦x૧=૧૦ ૧૦x૬૪=૪૦ ઉદયપદ યોગગુણીતપદ યોગગુણીતઉદયભાંગા
ઉપયોગ ૭ ૧૦૮૭=૦૦ ૭૦x૧૪=૧૬૮૦ ઉપયોગગુણીચોવીશી ઉપયોગગુણીતપદવૃન્દ ઉપયોગગુણીતઉદયપદ ૫x૧=પ
પxર૪=૧૨૦ ૭૫=૩૫ ઉપયોગગુણીતપદવૃન્દ લેશ્યા લેશ્યાગુણીતચોવીશી લેશ્યાગુણીતઉદયભાંગા
૩પ૪ર૪ ૮૪૦ ૬ ૬૪૧૦૬ ૬x૨૪=૧૪૪ લેશ્યાગુણીતઉદયપદ લેશ્યાગુણીતપદવૃન્દ બંધોદયભાંગા ઉદયસત્તાભાંગા
૬૪૭=૪૨ ૪ર૪ર૪=૧૦૦૮ ર૮ર૪=૪૮ ૨૪૪૧=૨૪ સત્તાસ્થાન બંધોદયસત્તાભાંગા
૧ (૨૮નું) ર૮ર૪૪૧=૪૮ ૧૪ ગુણસ્થાને નામકર્મના બંધોદયે સત્તાસ્થાન
છત્તવ છક્ક તિગ સત્ત,
| દુર્ગા કુગ તિગ દુગંતિ અટ્ટ ચઉ હુગ છચ્ચઉ દુગ પણ ચઉ
ચઉ દુગ ચઉ પણગ એગ ચઉ પટો એગેગ મઢ એગેગમટ્ટ
ઉમલ્થ કેવલિ જિણાણું,
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૮
કર્મગ્રંથ-૬
એગ ચઉ એગ ચ૯
અટ્ટ ચઉ દુ છક્કમુદયંસા //પ૯ll ભાવાર્થ:- ૬,૯, અને ૬, બંધ, ઉદય અને સત્તાસ્થાનક ગણાય છે. એજ રીતે ૩,૭ અને ૨, ૨-૩-અને ૨, ૩૮ અને ૪, ૨-૬ અને ૪, ૨-૫-અને૪, ૪૨ અને ૪, ૫-૧ અને ૪, ૧-૧ અને ૮, ૧-૧ અને ૮, અનુક્રમે ૧થી-૧૦ ગુણસ્થાનકમાં બંધ-ઉદય અને સત્તાસ્થાનક જાણવા. ઉપશાંતમોહ અને ક્ષીણમોહને વિષે ૧, ૪, અને ૮ તેરમે ગુણસ્થાનકે ૧-૪ અને ૪, ૧૪મા ગુણસ્થાનકે ૦૨ અને ૬, બંધ ઉદય અને સત્તાસ્થાનક હોય છે. ૫૮-૫૯ - મિથ્યાત્વે બંધભાંગા
ચઉ પણવીસા સોલસ, .
નવ ચત્તાલા સયાય બાઉઈ બત્તીસુત્તર છાયાલ,
સયા મિચ્છસ્સ બંધવિહી દoll ભાવાર્થ:- પહેલા ગુણકસ્થાને ૨૩-રપ-૨૬-૨૮-૨૯-૩૦ છ બંધસ્થાનક હોય છે. તેના અનુક્રમે ૪-૨૫-૧૬-૯-૯૨૪૦-૪૬૩ર બંધભાંગા હોય છે.
સાસ્વાદનગુણસ્થાનકે બંધભાંગા અકસયા ચઉઠ્ઠી
બતીસ સયાઈ સાસણે ભેઆ અઠ્ઠાવીસા ઈસું સવાણકહિગ છaઉઈ Ile to ભાવાર્થ - બીજા ગુણસ્થાનકે ૩ બંધસ્થાનક હોય છે. ૨૮-૨૯-૩૦ તેના અનુક્રમે ૮- ૬૪૦૦, ૩૨૦૦, બંધમાંગા હોય છે. બાકીના ગુણસ્થાનકોમાં બંધમાંગા ઓછા હોવાથી સ્વયમેવ વિચારી લેવા ૬૧
| મિથ્યાત્વ ગુણસ્થાને ઉદયભાંગા ઇગતિગાર બત્તીસ
છસય ઈગતીસિગાર નવનઉઈ, સતગિરિ ગુતીસ ચઉદ,
' ઈગાર ચઉસફિ મિચ્છુદયા //દરો - ભાવાર્થ - ૧લા ગુણસ્થાનકે ૨૦-૨૪-રપ-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧
Page #248
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૩૯
ઉદયસ્થાનકોને વિષે અનુક્રમે ૪૧-૧૧-૩૨ ૬૦૦, ૩૧, ૧૧૯૯, ૧૭૮૧, ૨૯૧૪, ૧૧૬૪, ઉદયભાંગા હોય છે. કુલ ૭૭૭૩ થાય છે. દરા
સાસ્વાદન ગુક્ષઠાણે ઉદયભાંગા બત્તીસ દુમિ અદ્વય
બાસીઈસરાય પંચ નવ ઉદય બારહિઆ વીસા
બાવશિકારસ સહાય //ale ભાવાર્થ:- ૨ ના ગુણસ્થાનકે ૨૧-૨૪-૨૫, ૨૬,૨૯, ૩૦,૩૧ આઉદય સ્થાનકોને વિષે અનુક્રમે ૩ર,૨,૮,૫૮૨, ૯, ૨૩૧૨, ૧૧૫ર ઉદયભાંગા હોય છે. બાકીના ગુણસ્થાનકને વિષે સ્વયમેવ ઉદયભાંગા વિચારવા ૬૩ ' વિશેષાર્થ :- ૧૪ ગુણસ્થાનકને વિષે બંધ ઉદય અને સત્તાસ્થાનકોનું વર્ણન
બંધસ્થાન તથા બંધભાંગાઓનું વર્ણન પહેલાગુણસ્થાનકે બંધસ્થાન
* ૬ ૨૩ ૨૫ ૨૬ ૨૮ ૨૯ ૩૦
બંધભાંગા ૪ ૨૫ ૧૬ ૯૯૨૪૦ ૪૬૩ર ૧૩૯૨૬ રજા ગુણસ્થાનકે બંધસ્થાન૨૮, ૨૯ ૩૦ બંધભાંગા ૮,૬૪૦૦,૩ર૦૦,૯૬૦૮ ગુણસ્થાન-૩ બંધસ્થાન (૨) ૨૮ - ૨૯ બંધભાંગા ૮ ૮- ૧૬
બંધસ્થાન(૩) ૨૮ ૨૯ ૩૦ બંધભાંગા ૮ ૧૬ ૮ ૩૨ બંધસ્થાન-(૨) ૨૮ ૨૯ બંધભાંગા ૮ ૮ ૧૬ બંધસ્થાન-(ર) ૨૮ ૨૯ બંધમાંગા ૮ ૮ --- ૧૬ બંધસ્થાન-(૪) ૨૮ ૨૯ ૩૦ ૩૧ બંધમાંગા ૧ ૧ ૧ ૧ = ૪ બંધસ્થાન-૫ ૨૫ ૨૯ ૩૦ ૩૧ ૧ બંધમાંગા ૧- ૧ ––૧ ૧ ૧ = ૫
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૪૦
કર્મગ્રંથ-૬
૧
=૧
૧૦
બંધસ્થાન બંધભાંગા બંધસ્થાન
બંધભાંગા ૧૧થી૧૩બંધસ્થાન ?
બંધભાંગા - ૦ ૧૪ ગુણસ્થાનકને આશ્રયીને કુલ ર૯ બંધસ્થાન થાય તેના બંધભાંગા ૨૩૬રપ થાય છે.
ઉદયસ્થાન તથા ઉદયભાંગાઓનું વર્ણન ૧લા ગુણસ્થાનકે ઉદયસ્થાન
૯ ૨૧-૨૪-૨૫ ૨૬-૨૭-૨૮ ૨૯-૩૦-૩૧ ઉદયભાંગા ૭૭૭૩ ૪૧-૧૧-૩ર ૬૦૦-૩૧-૧૧૯૯ ૧૭૮૧-૨૯૧૪-૧૧૬૪ રજા ગુણસ્થાન ઉદયસ્થાન ૭. ૨૧ ૨૪ ૨૫ ૨૬ ૨૯ ૩૦ ૩૧
ઉદયભાંગા ૪૦૯૭ -૩ર,૨, ૮, ૫૮૨, ૯, ૨૩૧૨, ૧૧૫ર ૩જુ ઉદયસ્થાન ૩ ૨૯ ૩૦ ૩૧
ઉદયભાંગા - ૩૪૬૫ - ૯, ૨૩૦૪, ૧૧પર ૪થું ઉદયસ્થાન-૮. ૨૧ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧
ઉદયભાંગા રપ રપ પ૭૬ ર૫ ૧૧૯૩ ૧૭૬૯ ૨૮૯૬ ૧૧પર=૭૬૬૧ પણું ઉદયસ્થાન-૬.રપ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧
ઉદયભાંગ ૨, ૨, ૩, ૩, ૨૮૯, ૧૪૪=૪૪૩. ૬ઠ્ઠ ઉદયસ્થાન-૫.૨૫ ૨૭ ૨૮ ૨૯ ૩૦
ઉદયભાંગા-૨,૨ ૪, ૪, ૫ ૧૪૬ =૧૫૮ ૭મા ઉદયસ્થાન- ” ૨, ૨૯, ૩૦
ઉદયભાગ ૧, ૧૪૫= ૧૪૬ ૮મા ઉદયસ્થાન- ૧, ૩૦
ઉદયભાંગા ૭ર ( ૯મા ઉદયસ્થાન
, ઉદયભાંગા ૭ર ૧૦મા ઉદયસ્થાન- ૧, ૩૦
ઉદગભાંગા ૭ર
Page #250
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૪૧
નગર
૮
૯
:
૧૧મા ઉદયસ્થાન- ૧, ૩૦
ઉદયભાંગા ૭૨ ૧૨મા ઉદયસ્થાન- ૧, ૩૦
ઉદયભાંગા ૨૪ ૧૩મા ઉદયસ્થાન-૮. ૨૦, ૨૧,૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧
ઉદયભાંગા- ૧ : ૧ ૬ ૧ ૧૨ ૧૩ રપ ૧ =૬૦ ૧૪મા ઉદયસ્થાન-૨
૮ ૯ - ઉદયભાંગા-૨ ૧ ૧ ૧૪ ગુણસ્થાનકને આશ્રયીને ઉદયભાંગા કુલ ૨૪૧૧૭ થાય છે.'
સત્તાસ્થાનોનું વર્ણન ૧લા ગુણસ્થાનકે ૬ ૯૨ ૮૮ ૮૬ ૮૦ ૭૮ ૮૯ રજા ગુણસ્થાનકે ૨ ૯૨ ૮૮ ૩જા ગુણસ્થાનકે ૨. ૯૨ ૮૮ ૪થા ગુણસ્થાનકે ૪ ૯૩ ૯૨ ૮૯ ૮૮ પમાં ગુણસ્થાનકે ૪ ૯૩ ૯૨ ૮૯ ૮૮ ૬ઠ્ઠા ગુણસ્થાનકે ૪ ૯૩ ૯૨ ૮૯ ૮૮ ૭માં ગુણસ્થાનકે ૪ ૯૩ ૯૨ ૮૯ ૮૮ ૮માં ગુણસ્થાનકે ૪ ૯૩ ૯૨ ૮૯ ૮૮ ૯મા ગુણસ્થાનકે ૮ ૯૩ ૯૨ ૮૯ ૮૮ ૮૦ ૭૯ ૭૬ ૭૫ ૧૦માગુણસ્થાનકે ૮ ૯૩ ૯૨ ૮૯ ૮૮ ૮૦ ૭૯ ૭૬ ૭૫ ૧૧માં ગુણસ્થાનકે ૪ ૯૩ ૯૨ ૮૯ ૮૮ ૧૨માં ગુણસ્થાનકે ૪ ૮૦ ૭૯ ૭૬ ૭૫ ૧૩માં ગુણસ્થાનકે ૪ ૮૦ ૭૯ ૭૬ ૭૫ ૧૪માં ગુણસ્થાનકે ૬ ૮૦ ૭૯ ૭૬ ૭૫ ૯ ૮
૬૪ કુલ સત્તાસ્થાન ગુણસ્થાનક
૬૪ ૧૪ ના થયા
બંધસ્થાનકો વિષે ઉદયસ્થાનોનું વર્ણન બંધ બંધભાંગા ઉદયસ્થાન
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૪૨
૨૩ ૪ ૯, ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ઉદયભાંગા૩૨, ૧૧, ૨૩, ૬૦૦, ૨૨, ૧૧૮૨, ૧૭૬૪, ૨૯૦૬, ૧૧૬૪=૭૭૦૪ ૧૬ - ઉદયસ્થાન ૯-૨૧, ૨૪, ૨૫,૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ઉદયભાંગા ૩૨, ૧૧, ૨૩, ૬૦૦, ૨૨, ૧૧૮૨, ૧૭૬૪,
પ
૨૯૦૬, ૧૧૬૪ = ૭૭૦૪
ઉદયસ્થાન ૯. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાંગા ૩૨, ૧૧, ૨૩, ૬૦૦, ૨૨, ૧૧૮૨, ૧૭૭૨, ૨૯૧૪, ૧૧૬૪=૭૭૨૦
ઉદયસ્થાન ૯. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ઉદયભાંગા ૩૨, ૧૦, ૨૨, ૫૯૯, ૨૨, ૧૧૮૨, ૧૭૬૪, ૨૯૦૬, ૧૧૬૪=૭૭૦૧
ઉદયસ્થાન ૯. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦,૩૧ ઉદયભાંગા ૩૨, ૧૧, ૨૩, ૬૦૦, ૨૨, ૧૧૮૨, ૧૭૭૨, ૨૯૧૪, ૧૧૬૪=૭૭૨૦
ઉદયસ્થાન ૬. ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ઉદયભાંગા ૧૬, ૧૬, ૨૪, ૨૪, ૨૩૧૨, ૧૧૫૨=૩૫૪૪ ઉદયસ્થાન ૬. ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાંગા ૧૬, ૧૬, ૨૪, ૨૪, ૨૩૧૨, ૧૧૫૨, ૩૫૪૪ ઉદયસ્થાન ૯. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ઉદયભાંગા ૩૨, ૧૧, ૨૩, ૬૦૦, ૨૨, ૧૧૮૨, ૧૭૬૪, ૨૯૦૬, ૧૧૬૪=૭૭૦૪
૨૫
પ
૨૬
૨૮
૨૮
८
૧૬
८
૨૯ ૨૪
૩૦
બંધ બંધભાંગા ઉદયસ્થાન
૨૯ ૪૬૦૮
કર્મગ્રંથ-દ
૨૯ ૪૬૦૮ ઉદયસ્થાન ૯.૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ઉદયભાંગા ૪૧, ૧૦, ૩૧, ૫૯૯, ૩૧, ૧૧૯૯, ૧૭૮૧,
૨૪
ઉદયસ્થાન ૯. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ઉદયભાંગા ૪૧, ૧૧, ૩૨, ૬૦૦, ૩૧, ૧૧૯૯, ૧૭૮૧, ૨૯૧૪, ૧૧૬૪=૭૭૭૩
૨૯૧૪, ૧૧૬૪=૭૭૭૦
ઉદયસ્થાન ૯. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦,૩૧
Page #252
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
ઉદયભાંગા ૩૨, ૧૧, ૨૩, ૨૦૦, ૨૨, ૧૧૮૨, ૧૭૬૪, ૨૯૦૬, ૧૧૬૪=૦૭૦૪
૩૦ ૪૬૦૮ ઉદયસ્થાન ૯.૨૧,૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦,૩૧ ઉદયભાંગા ૪૧, ૧૧, ૩૨, ૬૦૦, ૩૧, ૧૧૯૯, ૧૭૮૧, ૨૯૧૪, ૧૧૬૪=૭૭૭૩
ગુણસ્થાનક બીજુ બંધ બંધભાંગા ઉદયસ્થાન
૨૮ ८
૨૯
૨૯
૩૨૦૦
૩૦ ૩૨૦૦
૨૯
૨
૩૦, ૩૧
ઉદયભાંગા ૨૩૦૪, ૧૧૫૨ = ૩૪૫૬
ઉદયસ્થાન-૭ ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૯, ૩૦, ૩૧ ઉદયભાંગા ૩૨, ૨૮, ૫૮૨, ૯, ૨૩૧૨, ૧૧૫૨=૪૦૯૭ ૩૨૦૦ ઉદયસ્થાન-૭. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૯, ૩૦, ૩૧ ઉદયભાંગા ૩૨, ૨૮, ૫૮૨, ૯, ૨૩૧૨, ૧૧૫૨=૪૦૯૭ ઉદયસ્થાન ૭. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૯, ૩૦, ૩૧ ઉદયભાંગા ૩૨, ૨૮, ૫૮૨, ૯, ૨૩૧૨, ૧૧૫૨=૪૦૯૭
८
કુલ
૧૦૨
ગુણસ્થાનક ત્રીજુ
બંધ બંધભાંગા ઉદયસ્થાન
૨૮ ८
૨
૩૦, ૩૧
ઉદયભાંગા ૨૩૦૪, ૧૧૫૨= ૩૪૫૬
ઉદયભાંગા પહેલા ગુણસ્થાનકે થાય છે
ઉદયસ્થાન ઉદયભાંગા
૯
કુલ
૨૩ ઉદયસ્થાનકના થઈને ૧૫૭૪૭ ઉદયભાંગા થાય છે.
ઉદયસ્થાન-૧. ૨૯, ઉદયભાંગા-૧. ૯ = ૯
૨૪૩
ઉદયસ્થાનના થઈને ૮૪૩૬૧
ગુણસ્થાનક ચોથું
બંધે બંધભાંગા ઉદયસ્થાન
૨૮ ८
८
૩૪૬૫ થાય છે.
૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૪૪
કર્મગ્રંથ-૬
ઉદયભાંગા ૧૬,૧૬, ૫૭૬, ૧૬, ૧૧૭૬, ૧૭પર ૨૮૮૮
૧૧૫ર=૭૫૯૨ .. ૨૯ ૮ ઉદયસ્થાન - ૭. ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦.
ઉદયભાંગા ૮, ૮, ૨૮૮, ૮, ૫૮૪, ૫૮૪, ૧૧પર=૨૬૩૨ ર૯ ૮ ઉદયસ્થાન ૬. ૨૧, ૨૫, ૨૭, ૨૮, ર૯, ૩૦
- ઉદયભાંગા ૯ ૯, ૯, ૧૭, ૧૭, ૮ ૬૯ ૩૦ ૮ ઉદયસ્થાન ૬. ૨૧, ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦
• ઉદયભાંગા ૯, ૯, ૯, ૧૭, ૧૭, ૮ ૬૯. * કથા ગુણસ્થાનકે ૨૭ ઉદયસ્થાનકે ૧૦૩૬૨ ઉદયભાંગા થાય છે. પાંચમા ગુણસ્થાનકે
બંધ બંધભાંગા ઉદયસ્થાન ૬. ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦,૩૧ - ૨૮ ૮
- ઉદયભાગ ૨, ૨, ૩, ૩, ૨૮૯, ૧૪૪=૪૪૩ ર૯ ૮ ઉદયસ્થાન ૫. ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦.
ઉદયભાંગા ૧, ૧, ૧, ૧, ૧૪૪=૧૪૮ - પાંચમાગુણસ્થાનકે ઉદયસ્થાનક ૧૧ ના કુલ ૫૯૧ ઉદયભાંગા થાય છે : છઠ્ઠા ગુણસ્થાનકે બંધ બંધભાંગા ઉદયસ્થાન ૨૮ ૮ ૫ ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦ આ
ઉદયભાંગા ૨, ૨, ૪, ૪, ૧૪૬=૧૫૮ ૨૯ ૮ ઉદયસ્થાન ૫ ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦.
ઉદયભાગ ૨, ૨, ૪, ૪, ૧૪૬=૧૫૮ છઠ્ઠા ગુણસ્થાનકે ઉદયસ્થાનક ૧૦ના કુલ ૩૧૬ ઉદયભાંગા થાય છે. ૭મા ગુણસ્થાનકે બંધ બંધભાંગા ઉદયસ્થાન ૨૮ ૧ ૨ ૨૯ ૩૦ -
ઉદયભાંગા ૧. ૧૪૫=૧૪૬ ર૯ ૧ ઉદયસ્થાન ૨. ૨૯, ૩૦
Page #254
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૪૫
૩૦ (૧).
ઉદયભાંગા ૧, ૧૪૫= ૧૪૬ ૩૦ ૧ ઉદયસ્થાન-૨.૨૯, ૩૦,
ઉદયભાગ ૨, ૧૪૬= ૧૪૮ ૩૧ ૧ ઉદયસ્થાન-૨. ૨૯, ૩૦,
ઉદયભાગ ૨, ૧૪૬= ૧૪૮ આ રીતે ઉદયસ્થાન ૮ ઉદયભાંગા ૫૮૮ કુલ થાય છે. આઠમા ગુણસ્થાનકે બંધભાંગા - ઉદયસ્થાન ઉદયભાંગા
૩૦ (૧) ૭ર ૨૯ ૧ ૩૦ ૧
૩૦ (૧) : ૭૨ ૩૧ ૧
૩૦ (૧) ૭૨
૩૦ (૧) કુલ ઉદયસ્થાન ઉદયભાંગા
૩૬૦ થાય છે. ૯ મા ગુણસ્થાનકે બંધ બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાંગા
૩૦ (૧) ૭ર ૧૦ મા ગુણસ્થાનકે બંધે બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાંગા
૩૦ (૧) ૭ર. ૧૧ મા ગુણસ્થાનકે અબંધે
ઉદયસ્થાન ઉદયભાંગા
૩૦ (૧) - ૭ર ૧૨માં ગુણકસ્થાનકે અબંધે
ઉદયસ્થાન ઉદયભાંગા
૩૦ (૧) ૨૪ ૧૩માં ગુણસ્થાનકે અબંધે ઉદયસ્થાન
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૪૬
કર્મગ્રંથ-૬’
૮ ૨૦ ૨૧ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧
ઉદયભાંગા ૧ ૧ ૬ ૧ ૧૨ ૧૩ રપ ૧ =૬૦ ૧૪માં ગુણસ્થાનકે અબંધે ઉદયસ્થાન , - ૨ ૮ ૯ ઉદયભાંગા
૧ ૧ (ર) ચૌદ ગુણસ્થાનકના કુલ ઉદયસ્થાન ઉદયભાંગા
૨૦૯ તથા ૧૧૬૦૨ થાય છે. ૧૪ ગુણસ્થાનકને આશ્રયીને નામકર્મના સંવેધ ભાંગાઓનું વર્ણન
પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે સંવેધભાંગાઓનું વર્ણન અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્યબંધે બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાંગાસત્તાસ્થાન
૨૩ ૪ ૯ ૭૭૦૪ ૫ ૨૧.
ઉદયભાંગા સત્તાસ્થાન અકેન્દ્રિયના
૫ x ૫ = ૨૫ વિકલેન્દ્રયના
૯ x ૫ = ૪૫ સામાન્ય તિર્યંચ ૯ x ૫ = ૪૫ સામાન્ય મનુષ્ય ૯ × ૪ = " ૩૬
ઉદયે
X
X
X
X
૧૫૧
ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૪ એકેન્દ્રિયના ૧૦ x ૫ =
વૈક્રિયવાયુકાય ૧ x ૩ =
પ૩ ૧૬
X
૪ =
X
of
રપ એકેન્દ્રિયના ૪
અવૈક્રિયવાયુકાય ૨ વૈક્રિયવાયુકાય ૧ વૈક્રિયતિર્યંચ ૮ વૈક્રિયમનુષ્ય ૮૦
X
x x X X. x
૩ =
X
X
૨ =
૧૬
Page #256
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
ઉદયે
૨૬ અવૈક્રિયવાયુકાય ૨
વૈક્રિયવાયુકાય એકેન્દ્રિયના
વિકલેન્દ્રિયના ૨૬ સમાન્યતિર્યંચ
૨૭ એકેન્દ્રિયના
વૈક્રિયતિર્યંચ વૈક્રિયમનુષ્ય
ઉદયભાંગા
૨૮૯
સમાન્ય મનુષ્ય ૨૮૯
- o ૭
૧૪
८
૨૮ વિકલેન્દ્રિયના દ સામાન્યતિર્યંચના ૫૭૬
૩૦ વિકલેન્દ્રિયના
સામાન્યમનુષ્ય ૫૭૬ વૈક્રિયતિર્યંચ વૈક્રિયમનુષ્ય
૧૬
८
૨૯ વિકલેન્દ્રિયના ૧૨
સામાન્યતિર્યંચ ૧૧૫૨
સામાન્યમનુષ્ય ૫૭૬ વૈક્રિયતિર્યંચના ૧૬
વૈક્રિયમનુષ્ય
८
****
૧૮
સમાન્યતિર્યંચ ૧૭૨૮ સામાન્યમનુષ્ય ૧૧પર વૈક્રિયતિર્યંચ
X
*
***
******
.
≈ 3
X
XXXX
સત્તાસ્થાન
૫ =
X X
ર ” pa
૪
× જ જ
૪
૪
૪ =
ܡ ܡ ܡ
=
૪
=
૪૦
૪૫
= ૧૪૪૫
= ૧૧૫૬
૨૬૦૧
૨૬૯૯
=
૨
૨
॥ ॥ ॥
ર =
૨
८ X ૨.
|| || ||
=
૨૩૦૪
= ૨૩૦૪
૪ = ૪૮
૧૦
૪ = ૪૬૦૮
૨૩૦૪
॥ ॥
૨૪
૧૬
એ
૩૨
૧૬
૪૬૮૦
=
૩૨
૧૬
७००८ ૭૨
૪
૪ = ૬૯૧૨
X ૪ = ૪૬૦૮
૧૬
૧૧૬૦૮
-
૧૬
પદ
૨૪
॥
૨૪૭
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪૮
કર્મગ્રંથ-૬
૩૧ વિકલેજિયના ૧૨ x ૪ = ૪૮ સામાન્ય તિર્યંચ ૧૧૫ર x ૪ = ૪૬૦૮
૪૬ ૫૬ કુલ ૩૦૯૭ર ૩૦૯૭૨ x ૪= ૧૨૩૮૮૮ બંધોદયસત્તાભાંગા થયા બંધ બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન ર૫ ૧૬
૯ ૭૭૦૪ ૫ ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ એકેન્દ્રિયના ૫ x ૫ = ૨૫
વિકસેન્દ્રિયના ૯ x ૫ = ૪૫ સામાન્ય તિર્યંચ ૯ x ૫ = સામાન્યમનુષ્ય ૯ x ૪ = _
૪૫
૩૬
૧૫૧
*
૨૪ એકેન્દ્રિયના
વૈક્રિયવાયુકાય
૧૦ ૧
x X
૫ ૩
= * =
૫૦ ૩ -
ه
4
૫૩
X
ه
૪
=
૨૫ એકેન્દ્રિયના ૪
વૈક્રિયવાયુકાય ૧ અવૈક્રિયવાયુકાય ૨ વૈક્રિયતિર્યંચ ૮ વૈક્રિયમનુષ્ય ૮
x X x X X
ه ه
૫ ૨
= =
8 8 8 & R
*
ه ه
૧
ه
૨૬ એકેજિયના ૧૦ x
અલૈક્રિયવાયુકાય ૨ x વૈક્રિયવાયુકાય ૧ x વિકલેન્દ્રિય ૯ x સામાન્ય તિર્યચ ૨૮૯ x સામાન્યમનુષ્ય ૨૮૯ x
૪ = ૪૦ ૫ = ૧૦ ૩ = ૫ = ૪૫ ૫ = ૧૪૪૫ ૪ = ૧૧૫૬
૨૬૯૯
Page #258
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૪૯
*
૨૮
૨૪
|
||
||
|
ઉદયે ઉદયસ્થાન સત્તાસ્થાન ૨૭ એકેન્દ્રિયના ૬ x ૪ = ૨૪
વૈક્રિયતિર્યંચ ૮ X ૨ = ૧૬ વૈઝિયમનુષ્ય ૮ x ૨ = ૧૬
૫૬ વિકલેન્દ્રિય ૬ : x ૪ = સામાન્ય તિર્યંચના પ૭૬ x ૪ = ૨૩૦૪ સામાન્ય મનુષ્ય પ૭૬ x ૪ = ૨૩૦૪ વૈક્રિયતિર્યંચ ૧૬ X ૨ = ૩ર વૈક્રિય મનુષ્ય ૮ x ૨ = ૧૬
૪૬૮૦ ર૯ વિકસેન્દ્રિય ૧૨ x ૪ = ૪૮
સમા તિર્યંચ ૧૧૫ર x ૪ = ૪૬૦૮ સામાન્યમનુષ્ય ૫૭૬ x ૪ = ૨૩૦૪ વૈક્રિયતિર્યચ ૧૬ x ૨ = ૩ર વૈક્રિયમનુષ્ય ૮ X ૨ = ૧૬
૭૦૦૮ ૩૦ વિકલેન્દ્રિયના ૧૮ X ૪ = 1 ૭ર
સામાન્ય તિર્યંચ ૧૭૨૮ X ૪ = ૬૯૧૨ સામાન્યમનુષ્ય ૧૧૫ર x ૪ = ૪૬૦૮ વૈક્રિયતિર્યંચ ૮ X ૨ = ૧૬
ક ૧૧૬૦૮ ૩૧ વિકસેન્દ્રિયતા ૧૨ x ૪ = ૪૮ સામાન્ય તિર્યંચ ૧૧૫ર x ૪ = ૪૬૦૮
- ૪૬પ૬ કુલ ૩૦૯૭ર ૩૦૯૭૨ x ૧૬ =૪,૫,પપર
બંધોદયસત્તા ભાંગા થયા. બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાંગાસત્તાસ્થાન ર૫ બાદરપર્યાપ્તાએકે પ્રાયોગ્ય —
૮ ૯ ૭૭૨૦ ૫
બધે
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૫૦
કર્મગ્રંથ-૬
ઉદય
બંધ બંધભાગા ઉદયસ્થાન ઉદયભાંગાસત્તાસ્થાન રપ ૧૬ ૯ ૭૭૦૪
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ એકેન્દ્રિયના ૫ x ૫ =
વિકલેજિયના ૯ x ૫ = ૪૫ સમા તિર્યંચ ૯ x ૫ = સામાન્યમનુષ્ય ૯ x ૪ = ૩૬
૨૫
૪૫
૧૫૧
uo
૨૪ એકેન્દ્રિયના
વૈદિવાયુકાય
૧૦ ૧
x X
૫ ૩
= =
૩ ૫૩
રપ એકેન્દ્રિયના ૪
અવૈક્રિયવાયુકાય ૨ વૈકિયવાયકાય ૧ વૈક્રિયતિર્યંચ ૮ વૈઝિયમનુષ્ય ૮
x x X x
૪ = ૫ ૩ = ૨ =
૦
૩. ૧૬
૦ ૦
ક ? જ કદિ ? 2
દ
*
ર૬ એકેન્દ્રિયના ૧૦ x
અલૈક્રિયવાયુકાય ૨ x વૈક્રિયવાયુકાય ૧ X વિકલેન્દ્રિય ૯ x સામાન્ય તિર્યંચ ૨૮૯ x સામાન્ય મનુષ્ય ૨૮૯ x
*
૪ = ૪૦ ૫ = ૧૦ ૩ ૫ = ૪૫ ૫ = ૧૪૪૫ ૪ = ૧૧૫૬
૨૬૯૯ ૪ = ૨૪ ૨ = ૧૬ ૨ = ૧૬
*
૨૭ એકેન્દ્રિયના
વૈક્રિયતિર્યંત વૈક્રિયમનુષ્ય
૬ ૮ ૮
x x X
;
કI.
Page #260
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૫૧
*
૨૮ વિકલેજિયના ૬ x
સામાન્ય તિર્યંચ પ૭૬ x સામાન્ય મનુષ્ય પ૭૬ x
વૈક્રિયતિર્યંચ ૧૬ x ૨૮ વૈક્રિયમનુષ્ય ૮ x
૪ = ૨૪ ૪ = ૨૩૦૪ ૪ = ૨૩૦૪ ૨ = ૩૨ ૨ = ૧૬
૪૬૮૦
૨૯ વિકલેજિયના ૧૨ x.
સામાન્ય તિર્યંચ ૧૧૫ર x સામાન્ય તિર્યંચ પ૭૬ x વૈક્રિયતિર્યંચ ૧૬ x વૈઝિયમનુષ્ય ૮ x દેવતાના ૮ x
૪ = ૪૬૦૮ ૪ = ર૩૦૪ ૨ = ૩ર ૨ = ૧૬ ૨ = ૧૬
૭૦૨૪
૩૦ વિકલેજિયના ૧૮ x
સામાન્ય તિર્યંચ ૧૭૨૮ x સામાન્યમનુષ્ય ૧૧૫ર x વૈકિયતિર્યંચ ૮ x દેવતાના ૮ x
૪ = ૭ર ૪ = ૬૯૧૨ ૪ = ૪૨૦૮ ૨ = ૧૬ ૨ = ૧૬
૦
૧૧૯૨૪
૩૧ વિકલેજિયના ૧૨ ૪ = ૪૮ સામાન્ય તિર્યંચ ૧૧૫ર ૪ ૪૬૦૮
૪૬૫૬ કુલ ઉદયભાંગા બંધભાંગા બંધોદયસત્તાભાંગા થાય છે.
૩૧૦૦૪ x ૮ - = ૨, ૪૮૦૩૨ બંધે બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાગા સત્તાસ્થાન ૨૫ ૧ અપર્યાપ્ત મનુષ્યપ્રયોગ્ય ૯ ૭૭૦૧ ૪ ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ એકેન્દ્રિયના ૫ x ૪ =
વિકલેન્દ્રિયના ૯ x, ૪ = ૩૬
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૫૨
કર્મગ્રંથ-૬
સામાન્ય તિર્યંચ ૨૧ સામાન્યમનુષ્ય
૯ ૯
X X
૪ = ૪ =
૩૬ ૩૬ ૧૨૮ ૪૦
૨૪ એકેન્દ્રિયના
૧૦ x
૪ =
૪૦.
ર૫ એકેન્દ્રિયના
વૈક્રિયતિર્યંચ વૈક્રિયમનુષ્ય
૬ ૮ ૮
X X X
૪ = ૨ = ૨ =
૨૪ ૧૬ ૧૬
;
૫૬
૨૬ એકેન્દ્રિયના ૧૨ x ૪ = ૪૮ | વિકસેન્દ્રિયના ૯ X " ૪ = ૩૬
સામાન્ય તિર્યચ ૨૮૯ X ૪ = ૧૧૫૬ સામાન્યમનુષ્ય ૨૮૯ X ૪ = ૧૧૫૬
૨૩૯૬ ૨૭ એકન્દ્રિયના ૬ x ૪ = ૨૪
વૈક્રિયતિર્યંચ ૮ X ૨ = ૧૬ વૈક્રિયમનુષ્ય ૮ x ૨ = ૧૬
૦ ૦ ૦
૫૬.
૨૮ વિકલેજિયના ૬ x
સામાન્ય તિર્યંચ પ૭૬ x સામાન્ય મનુષ્ય પ૭૬ x વૈક્રિયતિર્યંચ ૧૬ X વૈક્રિયમનુષ્ય ૮ x
ર૯ વિકલેજિયના ૧૨ x
સામાન્ય તિર્યંચ ૧૧૫ર x સામાન્યમનુષ્ય ૫૭૬ વૈક્રિયતિર્યંચ ૧૬ X વૈઝિયમનુષ્ય ૮ x
૪ = ૨૪ ૪ = ૨૩૦૪ ૪ = ૨૩૦૪ ૨ = ૩ર ૨ = ૧૬
૪૬૮૦ ૪ = ૪૮ ૪ = ૪૬૦૮ ૪ = ર૩૦૪ ૨ = ૩ર ૨
- ૧૬ ૭૦૦૮
Page #262
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૫૩
X
X
X
X
ઉદયે ૩૦ વિકલેન્દ્રિય ૧૮ x ૪ = ૭૨
સામાન્ય તિર્યંચ ૧૭૨૮ x ૪ = ૬૯૧૨ સામાન્યમનુષ્ય ૧૧૫ર x ૪ = ૪૬૦૮ વૈક્રિયતિર્યંચ ૮ x ૨ = ૧૬
૧૧૬૦૮ ૩૧ વિકલેન્દ્રિયના ૧૨ x ૪ = ૪૮ સામાન્ય તિર્યંચ ૧૧૫ર x ૪ = ૪૬૦૮
-
૪૯પ૬ ઉદયભાંગા બંધભાંગા બંધોદયસત્તાભાંગા ૩૦૬૨૮ x ૧ = ૩૦૬૨૮ થયા
બંધે રપ ૪,૯૫,પપર
૨,૪૮,૦૩૨ ૩૦,૬૨૮ ૭૭૪૨૧૨
બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન ૨૬
૧૬ ૯ ૭૭૨૦ ૫ ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ એકેન્દ્રિયના ૫ x ૫ = ૨૫
વિકલેન્દ્રિયના ૯ x ૫ = સામાન્ય તિર્યંચ ૯ x ૫ = ૪૫ સામાન્યમનુષ્ય ૯
૩૬
૧૫૧ ૨૪ એકેન્દ્રિયના ૧૦ x ૫ = ૫૦ વૈક્રિયવાયુકાય ૧ x ૩ = ૩ .
૫૩ રપ એકેન્દ્રિયના ૪- x ૪ =
વૈક્રિયવાયુકાય ૧ X ૩ =
૪૫
we ime
in
w
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૫૪
કર્મગ્રંથ-૬
અવૈક્રિયવાયુકાય ૨ વૈક્રિયતિર્યંચ ૮ વૈક્રિયમનુષ્ય ૮
x x X
*
છે.
૧૬
*
દ જ
૨૬ એકેજિયના ૧૦ x
અલૈક્રિયવાયુકાય ૨ x વૈક્રિયવાયુકાય ૧ x વિકસેન્દ્રિય ૯ x સામાન્ય તિર્યંચ ૨૮૯ x સામાન્યમનુષ્ય ૨૮૯ x
૫ = ૧૦ ૨ = ૧૬ ૨ =
૬૧ ૪ = ૪૦ ૫ = ૧૦ ૩ = ૩ ૫ = ૪૫ ૫ = ૧૪૪૫ ૪ = ૧૧૫૬
૨૬૯૯ ૪ = ૨૪ ૨ = ૧૬ ૨ = * ૧૬
૨૭ એકેન્દ્રિયના
વૈક્રિયતિર્યંચ વૈક્રિયમનુષ્ય
૬ ૮ ૮
x X X
ه ها
૫૬
૨૮ વિકલેજિયના ૬ x
સામાન્ય તિર્યંચ પ૭૬ x સામાન્ય મનુષ્ય પ૭૬ x વૈક્રિયતિર્યંચ ૧૬ x વૈદિયમનુષ્ય ૮ X
ર૯ વિકલેજિયના ૧૨ x
સામાન્ય તિર્યંચ ૧૧૫ર x સામાન્ય મનુષ્ય પ૭૬ X વૈક્રિયતિર્યંચ ૧૬ X વિઝિયમનુષ્ય ૮ x દેવતાના ૮ x
૪ = ૨૪ ૪ = ૨૩૦૪ ૪ = ૨૩૦૪ ૨ = ૩ર ૨ = ૧૬_
૪૬૮૦ ૪ = ૪૮ ૪ = ૪૬૦૮ ૪ = ૨૩૦૪ ૨ = ૩૨ ૨ = ૧૬ ૨ = ૧૬
૭૦૨૪ ૪ = ૭૨ ૪ = ૬૯૧૨
૩૦ વિકલેજિયના ૧૮ x
સામાન્ય તિર્યંચ ૧૭૨૮ x
Page #264
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૫૫
સામાન્યમનુષ્ય ૧૧૫ર x ૪ = ૪૬૦૮ વૈકિયતિર્યંચ ૮ X ૨ = ૧૬ દેવતાના ૮ x ૨ = ૧૬
૧૧૬૨૪ ૩૧ વિકલેજિયના ૧૨ X ૪ = ૪૮ સામાન્ય તિર્યંચ ૧૧૫ર x ૪ = ૪૬૦૮
૪૬૫૬ બંધે ઉદયસત્તાભાંગા બંધભાંગા બંધોદયસત્તાભાંગા
૨૬ ૩૧૦૦૪ x ૧૦ = ૪૯૬૦ ૬૪ થયા બંધે બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન ૨૮ ૮ ૬ ૩૫૪૪ ૩ (૯૨-૮૮-૮૬) ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૫ વૈક્રિયતિર્યંચ
વૈદિયમનુષ્ય ૮ x ૨ =
૧૬
را
- ૩૨
به
૧૬.
૨૭ વૈક્રિયતિર્યંચ
વૈદિયમનુષ્ય
૮ ૮
x x
૨ ૨
به
به
૨૮ વૈક્રિયતિર્યંચ
વૈદિયમનુષ્ય
૧૬ ૮
x x
૨ ૨
به
૧૬
४८
૩૨
૨૯ વૈક્રિયતિર્યંચ
વૈક્રિયમનુષ્ય
૧૬ ૮
x X
"
૩૦ વૈક્રિયતિર્યંચ ૮ x
સામાન્ય તિર્યંચ ૧૧૫ર X સામાન્ય મનુષ્ય ૧૧૫ર x
- -- ૩૧ સામાન્ય તિર્યંચ ૧૧૫ર x
૨ = ૨ = ૧૬
४८ ૨ = ૧૬ ૩ = ૩૪૫૬ ૩ = ૩૪૫૬
૬૯૨૮ ૩ = ૩૪૫૬
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૫૬
બંધ
૨૮
ઉદયે
બંધે
૨૮
ઉદયસત્તાભાંગા બંધભાંગા
૧૦૫૪૪
८
૨૫ વૈક્રિયતિર્યંચ વૈક્રિયમનુષ્ય
બંધભાંગા
૧
૨૭ વૈક્રિયતિર્યંચ
વૈક્રિયમનુષ્ય
૨૮ વૈક્રિયતિર્યંચ
વૈક્રિયમનુષ્ય
૨૯ વૈક્રિયતિર્યંચ વૈક્રિયમનુષ્ય
બંધે
૨૯
૩૦ વૈક્રિયતિર્યંચ
૨૮
કુલ
ઉદયભાંગા
૩૫૪૪
८
८
-
૧૬
૮
ઉદયભાંગા સત્તાસ્થાન
८ X
૨
८ X
**
**
૧૬ X
८ X
બંધભાંગા ૨૪ વિકલેન્દ્રિયપ્રાયોગ્ય
'
.
સત્તાસ્થાન
ર
જ
~ ~
સામાન્યતિર્યંચ ૧૧૫૨ X ૩ સામાન્યમનુષ્ય ૧૧પર X
॥
૪ (૯૨-૮૯-૮૮-૮૯)
=
॥ ॥
॥
॥
॥
-
॥
८ X ૨ =
૪૮
૧૬
= ૩૪૫૬
= ૪૬૦૮
८०८०
૩૧ સામાન્યતિર્યંચ ૧૧૫૨ X ૩ = ૩૪૫૬
બંધ ઉદયભાંગા બંધભાંગા
૧૧૬૯૬ X ૧
૮૪૩૫૨
૧૧૬૯૬
૯૬૦૪૮
બંધોદયસત્તામાંગા
૮૪૩૫૨ થયા
૧૬
૧૬
૩ર
૧૬
૧૬
_*_*
૧૬
” છ દૂ
કર્મગ્રંથ-દ
૧૧૬૯૬
બંધોદયસત્તાભાંગા થયા ઉદયસ્થાન સત્તાસ્થાન ઉદયભાંગા
= ૭૭૦૪
Page #266
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૫૭.
ઉદયે ૨૧ એકેન્દ્રિય
વિકસેન્દ્રિય સામાન્ય તિર્યંચ સામાન્યમનુષ્ય
૫ ૯ ૯ ૯
ઉદયભાંગા x ૫ = x ૫ = x ૫ = X ૪ =
સત્તાસ્થાન ૨૫ ૪૫ ૪૫
૩૬ ૧૫૧ ૫૦ ૩
૨૪ એકેન્દ્રિય
વૈક્રિયવાયુકાપ
૧૦ ૧
x x
૫ ૩
= =
૫૩ '
દ
O.
૦ ૦
૪
% ૮
ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન રપ એકેન્દ્રિય ૪ x ૪ =
વૈક્રિય વાયુકાય ૧ X ૩ = ૩ અવૈક્રિયવાયુકાય ૨ x ૫ =
૮ X ૨ = ૧૬ વૈક્રિયમનુષ્ય ૮ x ૨ = ૧૬
૬૧ ૨૬ એકેન્દ્રિય ૧૦ x ૪ = ૪૦
અલૈક્રિયવાયુકાય ૨ x ૫ = ૧૦ વૈક્રિયવાયુકાય ૧ X + ૩ = ૩ વિકસેન્દ્રિય ૯ x ૫ = ૪૫ સામાન્ય તિર્યંચ ૨૮૯ x ૫ = ૧૪૪૫ સામાન્યમનુષ્ય ૨૮૦ x ૪ = ૧૧૫૬
૨૬૯૯ ૨૭ એકેન્દ્રિય ૬ x - ૪ = ૨૪
વૈક્રિયતિર્યંચ ૮ X ૨ = ૧૬ વૈક્રિયમનુષ્ય : ૮ x ૨ = ૧૬
૫૬ ૨૮ વિકલેન્દ્રિય ૬ x- ૪ = ૨૪
સામાન્ય તિર્યંચ પ૭૬ x ૪ = ૨૩૦૪,
૮
*
૦
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૫૮
કર્મગ્રંથ-૯
સામાન્યમનુષ્ય ૫૭૬ X વૈક્રિયતિર્યંચ ૧૬ x વૈદિયમનુષ્ય ૮ x
૨૯ વિકસેન્દ્રિય ૧૨ x
સામાન્ય તિર્યંચ ૧૧૫ર x સામાન્યમનુષ્ય ૫૭૬ x વૈક્રિયતિર્યંચ ૧૬ x વૈઝિયમનુષ્ય ૮ x
૪ = ૨૩૦૪ ૨ = ૩૨ ૨ = ૧૬
૪૬૮૦ ૪ = ૪૮ ૪ = ૪૬૦૮ ૪ = ૨૩૦૪ ૨ = ૩ર ૨ = ૧૬
*
૭૦૦૮
X
૩૦ વિકલેન્દ્રિય ૧૮ x
સામાન્ય તિર્યંચ ૧૭૨૮ x સામાન્યમનુષ્ય ૧૧૫ર x વૈક્રિયતિર્યંચ ૮ x
૪ = ૭૨ ૪ = ૬૯૧૨ ૪ = ૪૬૦૮ ૨ = ૧૬
X
X
૩૧ વિકલેન્દ્રિય ૧૨ x ૪ = ૪૮ સામાન્ય તિર્યંચ ૧૧૫ર x ૪ = ૪૬૦૮
૪૬પ૬ બંધે ઉદયસત્તાભાંગા બંધભાંગા બંધોદયસત્તાભાંગ ૨૯ ૩૦૯૭૨ x ૨૪ = ૭૪૩૩૨૮ થયા
બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન ર૯ પરોઢિયતિર્યંચ પ્રાયોગ્ય ૪૬૦૮ ૯ ૭૭૭૩ ૫ ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ એકેન્દ્રિય ૫ x ૫ =
વિકલેન્દ્રિય ૯ x ૫ = ૪૫ સામાન્ય તિર્યંચ ૯ x ૫ = ૪૫ સામાન્ય મનુષ્ય ૯ x ૪ = દેવતાના ૮ X ૨ =
X
X
X
X
X
Page #268
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
નારકી
૨૪ એકેન્દ્રિય
વૈક્રિયવાયુકાય
૨૫ એકેન્દ્રિય
૨૬ એકેન્દ્રિય
૧
અવૈક્રિયવાયુકાય ૨ વૈક્રિયવાયુકાય ૧ વૈક્રિયતિર્યંચ ८ વૈક્રિયમનુષ્ય ८
દેવતાના
८
નારકીના
૧
૧૦
૧
૨૭ એકેન્દ્રિય
૧૦
૧
અવૈક્રિયવાયુકાય ૨ વૈક્રિયવાયુકાય વિકલેન્દ્રિય સામાન્યતિર્યંચ ૨૮૯
૯
સામાન્યમનુષ્ય ૨૮૯
જ
૬
વૈક્રિયતિર્યંચ ८
८
વૈક્રિયમનુષ્ય દેવતાના
८
નારકી
૧
૨૮ વિકલેન્દ્રયના ૬
સામાન્યતિર્યંચ ૫૭૬ સામાન્યમનુષ્ય ૫૭૬
A
X
**
*****
****
****
X
***
*
૫ =
? ” જ
~ ~
'
૪
> છુ - ક
૪
ܡ
~ જ
~
ܡ ܡ ܡ
૪
॥
॥ ॥
॥
=
=
=
=
॥ ॥
-
=
=
****
=
॥
॥
ર
૧૬૯
૫૦
૩
૫૩
૧૬
૧૦
= ૧૪૪૫
૧૧૫૬
૨૬૯૯
=
»
૧૬
૧૬
૧૬
-
૭૯
૪૦
૧૦
3
૪૫
૨૪
૧૬
૧૬
૧૬
૨
૭૪
૨૪
---- ૨૩૦૪
૪ = ૨૩૦૪
૨૫૯
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૬૦
કર્મગ્રંથ-૬
વૈક્રિયતિર્યંચ ૧૬ X ૨ = ૩ર વૈક્રિયમનુષ્ય ૮ X ૨ = ૧૬ દેવતાના ૧૬ X ૨ = ૩ર નારકીના ૧ X ૨ = ૨
૪૭૧૪ ૨૯ વિકલેજિયના ૧૨ x ૪ = ૪૮
સામાન્ય તિર્યંચ ૧૧૫ર x ૪ = ૪૬૦૮ સામાન્ય મનુષ્ય પ૭૬ x ૪ = ૨૩૦૪ વૈક્રિયતિર્યંચ ૧૬ X ૨ = ૩ર વૈક્રિયમનુષ્ય ૮ x ૨ = ૧૬ દેવતાના ૧૬ x ૨ = ૩૨ નારકીના ૧ x ૨ = ૨.
૭૦૪૨ ૩૦ વિકલેજિયના ૧૮ x ૪ = ૭ર
સામાન્ય તિર્યંચ ૧૭૨૮ x ૪ = ૬૯૧૨ સામાન્ય મનુષ્ય ૧૧૫ર X ૪ = ૪૬૦૮ વૈક્રિયતિર્યંચ ૮ X ૨ = ૧૬ દેવતાના ૮૦ x ૨ = ૧૬ _
૧૧૬૨૪ ૧ વિકલેજિયના ૧૨ x ૪ = ૪૮
સામાન્ય તિર્યંચ ૧૧૫ર x ૪ = ૪૬૦૮
૭
X
X
X
X
બંધે ઉદયસત્તાભાંગા બંધભાંગા બંધોદયસત્તાભાંગા
ર૯ ૩૧૧૧૦ x ૪૬૦૮ = ૧૪૩૩૫૪૮૮૦ થયા બંધે બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન ૨૯ ૪૬૦૮ ૯ ૭૭૭૦ ૫ (૨-૮૯-૮૮-૮૯-૯૦) ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ એકેન્દ્રિય ૫ x ૪ = ૨૦
વિકસેન્દ્રિય ૯ x ૪ = ૩૬
Page #270
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૬૧
સામાન્ય તિર્યંચ ૯ સામાન્ય મનુષ્ય ૯ દેવતાના ૮ નારકીના ૧
yuo.
x x X x
૪ ૪ ૨ ૩
= = = =
૩૬ ૩૬ ૧૬
૩ ૧૪૭. ૪૦
છે
૨૪ એકન્દ્રિય
૧૦
x
૪ =
૨૫ એકેન્દ્રિય
વૈક્રિયતિર્યંચ વૈક્રિયમનુષ્ય દેવતાના નારકી
૬ ૮ ૮ ૮ ૧
x x x x X
છે ,
૨૬ એકેન્દ્રિય ૧૨ x
વિકસેન્દ્રિય ૯ x સામાન્યતિર્યચ ૨૮૯ x સામાન્યમનુષ્ય ૨૮૯ x
જ જ જ જ
૪ = ૨૪ ૨ = ૧૬ ૨ = ૧૬ ૨ = ૧૬ ૩ = ૩
૭૫ ૪ = ૪૮. ૪ = ૩૬ ૪ = ૧૧૫૬ ૪ = ૧૧૫૬
૨૩૯૬ ૪ = ૨૪ ૨ = ૧૬ ૨ = ૧૬ ૨ = ૧૬ ૩ = ૩
૨૭ એકેન્દ્રિય
વૈક્રિયતિર્યંચ વૈક્રિયમનુષ્ય દેવતાના નારકીના
૬ ૮ ૮ ૮ ૧
x x X X X
به
به
به
૨૮ વિકસેન્દ્રિય ૬ X
સામાન્ય તિર્યંચ પ૭૬ x સામાન્ય મનુષ્ય પ૭૬ x વૈક્રિયતિર્યંચ ૧૬ X વૈક્રિયમનુષ્ય ૮ x
૪ = ૨૪ ૪ = ૨૩૦૪ ૪ = ૨૩૦૪ ૨ = ૩૨ ૨ = ૧૬
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૬૨
કર્મગ્રંથ-દ
દેવતાના નારકીના
૧૬ ૧
X X
૨ ૩
= =
૩૨ 3.
૪૭૧૫
به به به
*
ઉદયે ર૯ વિકસેન્દ્રિયના ૧૨ " X ૪ = ૪૮
સામાન્ય તિર્યંચ ૧૧૫ર x ૪ = ૪૬૦૮ સામાન્યમનુષ્ય ૫૭૬ x ૪ = ૨૩૦૪ વૈક્રિયતિર્યંચ ૧૬ X ૨ = ૩ર વૈઝિયમનુષ્ય ૮ X ૨ = ૧૬ દેવતાના ૧૬ X ૨ = ૩ર. નારકીના ૧ X ૩ = ૩.
૭૦૪૩ ૩૦ વિકલેજિયના ૧૮ x ૪ = ૭ર
સામાન્ય તિર્યંચ ૧૭૨૮ X ૪ = ૬૯૧૨ સામાન્ય મનુષ્ય ૧૧૫ર x ૪ = ૪૬૦૮ વૈક્રિયમનુષ્ય ૮ X ૨ = ૧૬ દેવતાના ૮ X ૨ = ૧૬
૧૧૬૨૪ ૩૧ વિકલેન્દ્રિયના ૧૨ x ૪ = ૪૮ સામાન્ય તિર્યંચ ૧૧૫ર x ૪ = ૪૬૦૮
૪૫૬ બંધે ઉદયસત્તાભાગા બંધભાંગા બંધોદયસત્તાભાંગા
ર૯ ૩૦૭૭૧ x ૪૬૦૮ =૧૪૧૭૯૨૭૬૮ થાય છે. બંધે કુલ બંધોદયસત્તાભાંગા ૭૪૩૩૨૮
૧૪૧૭૯૨૭૬૮ • ૧૪૩૩૫૪૮૮O
૨૮૫૮૯૦૯૭૬ થાય છે. બંધે બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન ૩૦ ૨૪ વિકસેન્દ્રિય પ્રાયોગ્ય ૯ ૭૭૪૦ ૫
૨-૮૮-૮૬-૮૭૮)
Page #272
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૬૩
ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ એકેન્દ્રિયના ૫ x ૫ =
વિકલેજિયના ૯ x ૫ = સામાન્ય તિર્યંચ ૯ x ૫ = સામાન્યમનુષ્ય ૯ x ૪ =
૦ ૦
૨૫ ૪૫ ૪૫ ૩૬ ૧૫૧
૨૪ એકેન્દ્રિયના
વૈકિયવાયુકાય
૦ ૦
૧
૨૫ એકેન્દ્રિયના ૪
અલૈક્રિયવાયુકાય ૨ વૈક્રિયવાયુકાય ૧ વૈક્રિયતિર્યંચ ૮ વૈદિયમનુષ્ય ૮
x x x x
૪ ૫ ૩ ૨
= = = =
૫૩ ૧૬ ૧૦
૩ ૧૬
૧
|
- ૨૧
દ દ - ૮
૨૬ એકેન્દ્રિયના ૧૦ x ૪ = ૪૦
અલૈકિયવાયુકાય ૨ x ૫ = ૧૦ વૈદિવાયુકાય ૩ x ૧ = ૩ વિકલેન્દ્રિય ૯ x ૫ = ૪૫ સામાન્ય તિર્યંચ ૨૮૯ x ૫ = ૧૪૪૫ સામાન્ય મનુષ્ય ૨૮૯ x ૪ = ૧૧૫૬
૨૬૯૯ ૨૭ એકેન્દ્રિયના ૬ x ૪ = ૨૪
વૈક્રિયતિર્યંચ ૮ x ૨ = ૧૬ વૈક્રિયમનુષ્ય ૮ x ૨ = ૧૬
પ૬ ૨૮ વિકસેન્દ્રિય ૬ x ૪ = ૨૪
સામાન્ય તિર્યંચ પ૭૬ --x-૪ = ર૩૦૪ સામાન્ય મનુષ્ય પ૭૬ x ૪ = ૨૩૦૪
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૬૪
કર્મગ્રંથન
XXX
વૈક્રિયતિર્યંચ ૧૬ X ૨ = ૩ર : વૈઝિયમનુષ્ય ૮ x ૨ = ૧૬ .
४६८० ર૯ વિકસેન્દ્રિય ૧૨ x ૪ = ૪૮
સામાન્ય તિર્યંચ ૧પર X ૪ = ૪૬૦૮ સામાન્યમનુષ્ય પ૭૬ x ૪ = ૨૩૦૪ વૈક્રિયતિર્યંચ ૧૬ x ૨ = ૩ર વૈક્રિયમનુષ્ય ૮ x ૨ = ૧૬
૭૦૦૮ ૩૦ વિકસેન્દ્રિય ૧૮ x ૪ = ૭ર
સામાન્ય તિર્યંચ ૧૭૨૮ x ૪ = ૬૯૧૨ સામાન્યમનુષ્ય ૧૧૫ર x ૪ = ૪૬૦૮ વૈક્રિયતિર્યંચ ૮ X ૨ = ૧૬.
- ૧૧૬૦૮ ૩૧ વિકલેન્દ્રિય ૧૨ x ૪ = ૪૮ સામાન્ય તિર્યંચ ૧૧૫ર x ૪ = ૪૬૦૮
૪૬૫૬ બંધે ઉદયસત્તાભાંગા બંધભાંગા બંધોદયસત્તાભાંગા
૩૦ ૩૦૯૭૨ x ૨૪ = ૭૪૩૩૨૮ થાય બંધે
બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન ૩૦ તિર્યંચગતિપ્રાયોગ્ય ૪૬૦૮ ૯ ૭૭૭૩ ૫
(૨-૮૮-૮૬-૮૦-૭૮) ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ એકેન્દ્રિય ૫ x ૫ = ૨૫
વિકલન્દ્રિય ૯ x ૫ = ૪૫ સામાન્ય તિર્યંચ ૯ x ૫ = ૪૫ સામાન્યમનુષ્ય ૯ x ૪ = ૩૬ દેવતાના ૮ X ૨ = ૧૬. નારકીના ૧ X ૨ = ૨
૧૬૯
Page #274
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
- ૨૫
૫૦
૨૪ એકેન્દ્રિયના
વૈક્રિયવાયુકાય
૧૦ ૧
x X
૫ ૩
= =
પર
૨૫ એકેન્દ્રિય ૪
વૈક્રિયતિર્યંચ ૮ વૈક્રિયવાયુકાય ૧ અલૈક્રિયવાયુકાય ૨ વૈક્રિયમનુષ્ય ૮ દેવતા ૮ નારકી ૧
x X X x X x x
Ea ww New
*
*
૪ = ૧૬ ૨ = ૧૬ ૩ = ૩. ૫ = ૧૦ ૨ = ૧૬ ૨ = ૧૬ ૨ = ૨
| ૭૯ ૪ = ૪૦. ૫ = ૧૦ ૩ = ૩ ૫ = ૪૫ ૫ = ૧૪૪૫ ૪ = ૧૧૫૬
૨૬૯૯ ૪ = ૨૪ ૨ = ૧૬ ૨ = ૧૬ ૨ = ૧૬ ૨ = ૨
૨૬ અકેન્દ્રિયના ૧૦ x
અલૈક્રિય વાયુકાય ૨ x વૈક્રિયવાયુકાપ ૧ x વિકસેન્દ્રિયતા ૯ x સામાન્ય તિર્યચ ૨૮૯ x સામાન્ય મનુષ્ય ૨૮૯ ×
*
*
*
૨૭ એકેન્દ્રિય
વૈક્રિયતિર્યંચ વૈઝિયમનુષ્ય દેવતા નારકી
૬ ૮ ૮ ૮ ૧
x x X x X
૨૮ વિકલેન્દ્રિય ૬ x
સામાન્ય તિર્યંચ પ૭૬ x સામાન્ય મનુષ્ય પ૭૬ x વૈક્રિયતિર્યંચ ૧૬ X વૈક્રિયમનુષ્ય ૮ x
૪ = ૨૪ ૪ = ૨૩૦૪ ૪ = ૨૩૦૪ ૨ = ૩૨ ૨ = ૧૬
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૬૬
કર્મગ્રંથ-ર
દેવતાના નારકી
૧૬ ૧
X x
૨ ૨
= =
૩ર ૨
૪૭૧૪
*
*
*
૨૯ વિકસેન્દ્રિય ૧૨ x ૪ = ૪૮
સામાન્ય તિર્યંચ ૧૧૫ર x ૪ = ૪૬૦૮ સામાન્યમનુષ્ય ૫૭૬ - ૪ = ૨૩૦૪ વૈક્રિયતિર્યંચ ૧૬ X ૨ = ૩ર વૈઝિયમનુષ્ય ૮ X ૨ = ૧૬ દેવતા ૧૬ x ૨ = ૩૨ નારકી ૧ x ૨ = ૨
- ૭૦૪૨ ૩૦ વિકલેન્દ્રિય ૧૮ x ૪ = ૭૨
સામાન્ય તિર્યંચ ૧૭૨૮ x ૪ = ૬૯૧૨ વૈકિયતિર્યંચ ૮ x ૨ = ૧૬ સામાન્યમનુષ્ય ૧૧પર x ૪ = ૪૬૦૮ દેવતા ૮ x ૨ = ૧૬
૧૧૬૨૪ ૩૧ વિકલેન્દ્રિય ૧૨ x ૪ = ૪૮ સામાન્ય તિર્યચ, ૧૧૫ર x ૪ = ૪૬૦૮
૪૯પ૬ બંધ ઉદયસત્તાભાંગા બંધભાંગા ૩૦ કુલ ૩૧૧૧૦ x ૪૬૦૮ =૧૪૩૩૫૪૮૮૦
+ ૭૪૩૩૨૮
૧૪૪૦૯૮૨૦૮ કુલ બંધ ઉદયસત્તા ભાંગા થાય છે. - મિથ્યાત્વ ગુણસ્થાનકે બંધ બધોદયસત્તાભાંગા
૧૨૩૮૮૮ ૭૭૪૨૧૨ ૪૯૬૦૬૪
૨૩
Page #276
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૯૬૦૪૮ - ૨૯ ૨૮૫૮૯૦૯૭૬ ૩૦ ૧૪૪૦૯૮૨૦૮
૪૩૧૪૭૯૩૯૬ કુલ થાય છે બીજા સાસ્વાદન ગુણસ્થાનક બંધસ્થાનક બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન
૩ ૯૬૦૮ ૭ - ૪૦૯૭ ૨ (૨૮-૨૯-૩૦) (૨૧-૨૪-૨૫-૨૬-૨૯-૩૦-૩૧) (૨-૮૮)
બંધે બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન ૨૮ ૮ ૨(૩૦-૩૧) ૩૪૫૬ ૨ (૨-૮૮) ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન ૩૦ સામાન્ય તિર્યંચ ૧૧૫ર x ૧(૮૮)= ૧૧પર સામાન્ય મનુષ્ય ૧૧૫ર x ૨ = ૨૩૦૪
૩૪૫૬ ૩૧ સામાન્ય તિર્યંચ ૧૧૫ર ૪૧(૮૮) =૧૧૫રબંધભાંગા બધોદયસત્તાભાંગા
ઉદયસત્તાભાંગા ૪૬૦૮૮૮ = ૩૬૮૬૪ થાય બંધ
બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાગા સત્તાસ્થાન ૨૯ (તિર્યંચગતિપ્રાયોગ્ય)૩ર૦૦૭ ૪૦૯૭ (૨) ૯૨-૮૮ ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ એકેન્દ્રિયતા ૨ x ૧(૮૮)= ૨
વિકસેન્દ્રિય ૬ x ૧ = ૬ સામાન્ય તિર્યંચ ૮ x ૧ = ૮ સામાન્યમનુષ્ય ૮ x ૧ = દેવતા ૮ x ૧ =
*
*
ઉદયે ૨૪ એકેન્દ્રિય ૨૫ દેવતાના
૨ ૮
x X
૧ ૧
= =
૨ ૮
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૬૮
કર્મગ્રંથ-૬
૨૬ વિકસેન્દ્રિય ૬ x ૧ = ૬
સામાન્ય તિર્યંચ ૨૮૮ x ૧ = ૨૮૮
સામાન્યમનુષ્ય ૨૮૮ X ૧ = ૨૮૮ ઉદયે ૨૯ દેવતાના ૮ x ૧ = ૮
૧ X ૧ = ૧
2
નારકી
૩૦ સામાન્ય તિર્યંચ ૧૧૫ર x ૧ = ૧૧૫ર
સામાન્ય મનુષ્ય ૧૧૫ર X ૨ = ૨૩૦૪ દેવતાના ૮ x ૧ = ૮ -
૩૪૬૪ ૩૧ સામાન્ય તિર્યચ ૧૧૫ર x ૧ = ૧૧૫ર કુલ ઉદયસત્તાભાંગા x બંધભાંગા = બંધોદયસત્તાભાંગા -
પર૪૯ ૩૨૦૦ ૧૬૭૯૬૮૦૦ થયા બંધ
બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન ર૯ (મનુષ્યગતિપ્રાયોગ્ય)૩૨૦૦ ૭ ૪૦૯૭ (ર) ૨-૮૮ ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ એકેન્દ્રિય ૨ x ૧ = ૨
વિકસેન્દ્રિય ૬ x ૧ = ૬ સામાન્ય તિર્યંચ ૮ x 1 = સામાન્ય મનુષ્ય ૮ x ૧ = દેવતા ૮ x 1 =
I
ઉદયે
ઉદયભાંગા ૨૪ એકેન્દ્રિય ૨ x ૧ ર૫ દેવતાના ૮ x 1 ૨૬ વિકેન્દ્રિયના ૬ x ૧
સામાન્ય તિર્યંચ ૨૮૮ x ૧ સામાન્યમનુષ્ય ૨૮૮ x ૧
I
= ૨ = = = ૨૮૮ = ૨૮૮
Page #278
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૬૯
- ૧
૫૮૨
૮
(
૮
X
=
૨૯ દેવતા
'નારકી
૩૦ સામાન્યતિર્યંચ ૧૧૫ર x ૧ = ૧૧૫ર
સામાન્યમનુષ્ય ૧૧૫ર x ૨ = ૨૩૦૪ દેવતાના ૮ X - ૧ = ૮.
૩૪૬૪ ૩૧ સામાન્યતિર્યંચ ૧૧૫ર x ૧ = ૧૧૫ર કુલ ઉદયસત્તાભાંગા બંધમાંગા બંધોદયસત્તાભાંગા
પર૪૯ X ૩૨૦૦ = ૧૬૭૯૬૮૦૦ થયા
બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન ૨૯ (તિર્યંચગતિપ્રાયોગ્ય)૩૨૦૦ ૭ ૪૦૯૭ (૨) ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ એકેન્દ્રિય ૨ x ૧ = ૨
વિકલેન્દ્રિય ૬ x ૧ = ૬ સામાન્ય તિર્યંચ ૮ x ૧ = ૮ સામાન્યમનુષ્ય ૮ X ૧ = ૮ દેવતા ૮ x ૧ = ૮
બંધે
૦
૦
૨૪ એકેન્દ્રિયના ૨ x ૧ ૨૫ દેવતા ૮ x ૧ ૨૬ વિકસેન્દ્રિય ૬ x ૧
સામાન્યતિર્યંચ ૨૮૮ x ૧ સામાન્યમનુષ્ય ૨૮૮ x ૧
= ૨ = ૮ = ૬ = ૨૮૮ =
n]
- ૨૮૮
૫૮૨
૨૯ દેવતા
નારકી
૮ ૧
x -*
1 -૧
= =
૮ ૧
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૭૦
કર્મગ્રંથન
૩૦ સામાન્ય તિર્યંચ ૧૧૫ર x ૧ = ૧૧૫ર
સામાન્યમનુષ્ય ૧૧૫ર x ૨ = ૨૩૦૪ દેવતાના ૮૦ x ૧ = ૮.
-
૩૪૬૪ ૩૧ સામાન્યતિર્યંચ ૧૧પર x ૧ = ૧૧૫ર કુલ ઉદયસત્તાભાંગા બંધભાંગા બંધોદયસત્તાભાંગા
પર૪૯ x ૩ર૦૦ = ૧૬૭૯૬૮૦૦ થયા
બંધે
- ૩૬૮૬૪ ૧૬૭૯૬૮૦૦
૧૬૭૯૬૮૦૦ ૩૮ ૧૬૭૯૬૮૦૦
૫૦૪૨૭૨૬૪ બંધોદય સત્તાભાંગા થાય છે..
નિયમ-૧. એકેન્દ્રિય-વિકલેજિયજીવોને અપર્યાપ્ત અવસ્થામાં બીજું ગુસ્થાનક હોય છે. અનાદિ મિથ્યાત્વીજીવ દેવ અને તિર્યંચ પ્રથમ ઉપશમ સમકિત પામી સાસ્વાદને આવે ત્યાં આહારક ચતુષ્કની સત્તા હોતી નથી માટે ૮૮નું સત્તાસ્થાન હોય છે.
. નિયમ ર. અનાદિ મિથ્યાત્વી મનુષ્ય પ્રથમ ઉપશમ સમકિત પામે ત્યારે ૮૮ની સત્તા હોય - એકેન્દ્રિયમાં સાસ્વાદન ગુણસ્થાનક લઈને જાય ત્યારે નિયમ ૮૮ની સત્તા હોય
નિયમ ૩. તિર્યંચ મનુષ્ય અને નરકનું આયુષ્ય બાંધેલો (મનુષ્ય) ઉપશમશ્રેણી પ્રાપ્ત કરતો નથી
નિયમ ૪. દેવઆયુષ્ય બાંધેલાજીવ અથવા આયુષ્ય અબંધકજીવ ઉપશમશ્રેણી પ્રાપ્ત કરે છે.
નિયમ ૫. ઉપશમશ્રેણી અને ઉપશમસમકિત પ્રાપ્ત કરી, આહારક ચતુષ્કનો બંધકારી પતિત પરિણામી ને, બીજા ગુણસ્થાનકે આવે ત્યારે ૨ની સત્તા ઘટે છે. ગુણસ્થાનક ત્રીજુ
Page #280
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૭૧
બંધે
બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન
૨ (૨૮-૨૯) ૧૬ ૩(૨૯-૩૦-૩૧) ૩૪૬૫ ૨(૨-૮૮) બંધે
બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન ૨૮ દેવગતિપ્રાયોગ્ય ૮ ૨(૩૦-૩૧) ૩૪૫૬ ૨ ઉદયે
ઉદયભાંગા ૩૦ સામાન્ય તિર્યંચ ૧૧૫ર x ૨ = ૨૩૦૪ સામાન્યમનુષ્ય ૧૧૫ર x ૨ = ૨૩૦૪
૪૬૦૮ ૩૧ સામાન્ય તિર્યંચ ૧૧૫ર x ૨ = ૨૩૦૪
૬૯૧૨ ઉદયસત્તાભાંગા બંધભાંગા બંધોદયસત્તાભાંગા ૬૯૧૨ X ૮ = પપર૯૬ થયા
બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન ૨૯ મનુષ્યગતિપ્રાયોગ્ય ૮ અ ૧ ૯ : ૨ ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૯ દેવતાના ૮ x ૨ = ૧૬ નારકી ૧ x ૨ = ૨
૧૮ ઉદયસત્તા બંધભાંગા બંધોદયસત્તા
૧૮ x ૮ = ૧૪૪ ભાંગા થયા પપર૯૬+૧૪૪=૧૫૪૪૦કુલ બંધોદયસત્તાભાંગા થયા ગુણસ્થાનક -૪થુ બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ૨૮-૨૯-૩૦ ૩૨ ૮.૨૧-સ્વ-૨૬-૨૭ ૨૮-૨૯-૩૦-૩૧ ૮-૧૬-૮ ઉદયભાંગા(૭૬૬૧) સત્તાસ્થાન ૯૩-૯૨-૮૯-૮૮-૮૪ બંધે
બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન ૨૮ દેવગતિપ્રાયોગ્ય ૮ ૮ ૭૫૨ ૨૮૨-૮૮)
નિ-૧ અત્રે જીનનામનો બંધ ન હોવાથી ૯૩ - અને ૮૯નું સત્તાસ્થાન હોતુ નથી
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૭૨
કર્મગ્રંથ
ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ સામાન્ય તિર્યંચ ૮ x ૨ = ૧૬
સામાન્ય મનુષ્ય ૮ X ૨ = ૧૬
૨૫ વૈક્રિયતિર્યંચ
વૈઝિયમનુષ્ય
૮ ૮
X x
૨ ૨
= ૧૬ = ૧૬
-
૩૨
X
X
X
X
૨૬ સામાન્ય તિર્યચ ૨૮૦ x ૨ = ૫૭૬ સામાન્ય મનુષ્ય ૨૮૮ x ૨ = ૫૭૬
૧૧પર ૨૭ વૈક્રિયતિર્યંચ ૮ X ૨ = ૧૬ વૈદિયમનુષ્ય ૮ X ૨ = ૧૬
૩૨ ૨૮ સામાન્ય તિર્યંચ પ૭૬ x ૨ = ૧૧૫ર
સામાન્ય મનુષ્ય પ૭૬ x ૨ = ૧૧૫ર વૈકિયતિર્યંચ ૧૬ X ૨ = ૩૨ વૈઝિયમનુષ્ય ૮ X ૨ = ૧૬
- ૨૩પર ૨૯ સામાન્ય તિર્યંચ ૧૧૫ર x ૨ = ૨૩૦૪
સામાન્ય મનુષ્ય પ૭૬ x ૨ = ૧૧૫ર વૈક્રિયતિર્યંચ ૧૬ x ૨ = ૩૨ વૈઝિયમનુષ્ય ૮ X ૨ = ૧૬
૩પ૦૪ ૩૦ સામાન્ય તિર્યંચ ૧૭૨૮ X ૨ = ૩૪૫૬
સામાન્યમનુષ્ય ૧૧૫ર x ૨ = ૨૩૦૪ - વૈક્રિયતિર્યંચ ૮ X ૨ = ૧૬
- પ૭૭૬ ૩૧ સામાન્ય તિર્યંચ ૧૧પર x ૨ = ૨૩૦૪
ઉદયસત્તાભાંગા બંધભાંગા બંધોદયસત્તાભાંગા થયા
Page #282
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૭૩
બંધ
૧૫૧૮૪ x ૮ = ૧૨૧૪૭ર
બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન ર૯ દેવગતિપ્રાયોગ્ય ૮ ૭ ૨૬૩૨ ૨૯૩-૮૯) ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ સામાન્યમનુષ્ય ૮ x ૨ = ૧૬ ર૫ વૈક્રિયમનુષ્ય ૮ X ૨ = ૧૬ ૨૬ સામાન્યમનુષ્ય ૨૮૮ x ૨ = ૫૭૬ ર૭ વૈક્રિયમનુષ્ય ૮ x ૨ = ૧૬ ૨૮ સામાન્ય મનુષ્ય પ૭૬ x ૨ = ૧૧૫ર
વૈક્રિયમનુષ્ય ૮ x ૨ = ૧૬ ૨૯ સામાન્ય મનુષ્ય પ૭૬ x ૨ = ૧૧૫ર
વૈક્રિયમનુષ્ય ૮ x ૨ = ૧૬ ૩૦ સામાન્ય મનુષ્ય ૧૧૫ર x ૨ = ૨૩૦૪
પર૬૪. ઉદયસત્તાભાંગા બંધભાંગા બંધોદયસત્તાભાંગા થયા પર૬૪ x ૮ = ૪૨૧૧૨
બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન ર૯ મનુષ્યગતિપ્રાયોગ્ય ૮ ૬ ૬૯ (૯૨-૮૮)
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ દેવતાના ૮ X ૨ = ૧૬
નારકી ૧ X ૨ = ૨
બંધે
ઉદયે
૧૮.
રપ દેવતાના
નારકી
૮ ૧
X X
૨ ૨
= ૧૬ = ૨
૧
૨૭ દેવતા - નારકી
૮ ૧
x x
૨ ૨
= =
૨
૨૮ દેવતા
૧૬
x
૨
=
૩૨
Page #283
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬
- નારકી
૧
x
૨
=
૨
"
ર૯ દેવતા આ નારકી
૧૬ ૧
x x
૨ ૨
= =
૩ર ૨.
૩૦ દેવતા
૮ x ૨ = ૧૬ ૧૩૮ કુલ ઉદયસત્તાભાંગ બંધભાંગા બંધોદયસત્તાભાંગા થાય છે.
૧૩૮ X ૮ = ૧૧૦૪ બંધ
બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન ૩૦ મનુષ્યગતિપ્રયોગ્ય ૮ ૬ ડ૯ ૨ (૯૭-૮૯) ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ દેવતા
૮ X ૨ = ૧૬ . નારકી
રપ દેવતાના
નારકી
૮ ૧
x X
૨ ૧
= ૧૬ = ૧
૨૭ દેવતાના આ નારકી
૮ ૧
X + ૨ x ૧
= =
૧૬ ૧
*
::::: ] = |
*
-
૧૬
૨
૨૮ દેવતાના
નારકી
=
X
ર૯ દેવતાના
નારકી
૧૬ ૧
x x
૨ ૧
= =
૩ર ૧
X
૩૦ દેવતાના
-
૮
x
૨
= ૧૬
૧૩૩
ઉદયસત્તાભાંગા બંધભાંગા
Page #284
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
કુલ
બંધસ્થાન ૨ (૨૮-૨૯)
બંધે
૧૩૩ X ૮
૧૨૧૪૭૨
૪૨૧૧૨
૧૧૦૪
૧૦૬૪
૧૬૫૭૫૨
બંધોદય સત્તામાંગા થયા
પાંચમા ગુણસ્થાનકે
બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન (૪)
૧૬
૬
૨૮ દેવગતિપ્રાયોગ્ય
ઉદયે
૪૪૩ ૯૩-૯૨-૮૯-૮૮
બંધભાંગા ઉદયસ્થાનઉદયભાંગા સત્તાસ્થાન (૨)
८
૪૪૩
૯૨-૮૮
ઉદયભાંગા
૨૫ વૈક્રિયતિર્યંચ ૧ X વૈક્રિયમનુષ્ય ૧ X
૨૭ વૈક્રિયતિર્યંચ વૈક્રિયમનુષ્ય ૧
૨૮ વૈક્રિયતિર્યંચ ૨ વૈક્રિયમનુષ્ય ૧
૨૯ વૈક્રિયતિર્યંચ
૨
વૈક્રિયમનુષ્ય ૧
**
**
**
**
૩૦ સામાન્યતિર્યંચ ૧૪૪ X સામાન્યમનુષ્ય ૧૪૪ X વૈક્રિયતિર્યંચ
X
૩૧ સામાન્યતિર્યંચ ૧૪૪
૬
સત્તાસ્થાન
જ જ
૦ ૩
જ જ
~ ~
જે જ જ
૪૨
=
=
॥
॥
=
॥ ॥
॥
=
૧૦૬૪
=
=
જ » જ જ|»
ܡ
જ|
ܡ
૨૭૫
જ |
૨૮૮
૨૮૮
૨
૫૭૮
૨૮૮
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૭૬
કર્મગ્રંથ-૬
કુલ ઉદયસત્તાભાંગા બંધભાંગા બંધોદયસત્તાભાંગા
૮૮૬ X ૮ = ૭૦૮૮ થયા ઉદયે
બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન ૨૯ દેવગતિપ્રાયોગ્ય ૮ ૫ ૧૪૮ ૨ (૩-૮૯) બંધે
ઉદયભાંગા સત્તાસ્થાન રપ વૈક્રિય મનુષ્ય ૧ X ૨ = ૨૭ વૈક્રિયમનુષ્ય ૧ x ૨ = ૨ ૨૮ વૈઝિયમનુષ્ય ૧ x ૨ = ૨૯ વૈક્રિયમનુષ્ય ૧ x ૨ = ૨ ૩૦ સામાન્ય મનુષ્ય ૧૪૪ X ૨ = ૨૮૮
*
૨૯૬.
ઉદયસત્તાભાંગા
૨૯૬
બંધમાંગા બંધોદયસત્તાભાંગા
૮ = ૨૩૬૮ થયા
X
૭૦૮૮
૨૩૬૮ ૯૪૫૯ કુલ ૨૮-૨૯ બંધ બંધોદયસત્તાભાંગા થયા
છઠ્ઠા ગુણસ્થાનકે બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન (૪)
૨ (૨૮-૨૯) ૧૬ ૫ ૧૫૮ ૯૩,૯૨,૮૯,૮૮ બંધે ૨૮ બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન દેવગતિપ્રાયોગ્ય ૮ ૫ ૧૫૮ ૯૨-૮૮
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૫ વૈક્રિયમનુષ્ય ૧ X ૨ = ૨
આહારકમનુષ્ય ૧ x ૧ =
'ઉદયે
૨૭ વૈક્રિયમનુષ્ય ૧
આહારકમનુષ્ય ૧
x x
૨ 1
= =
ને
૨૮ વૈક્રિયમનુષ્ય
૨
x
૨
=
Page #286
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૭૭
આહારકમનુષ્ય ૨
x
૧
=
૨૯ વૈક્રિયમનુષ્ય ૨
આહારકમનુષ્ય ૨
x x
I » "l"
X
૩૦ વૈક્રિયમનુષ્ય ૧ x
આહારકમનુષ્ય ૧ x સામાન્યમનુષ્ય ૧૪૪ x
X
૨ ૧ ૨
= ૨ = = ૨૮૮
X
૨૯૧
.
ઉદયસત્તાભાંગા બંધભાંગા બંધોદયસત્તાભાંગા
૩૦૯ X ૮ = ૨૪૭ર થયા
બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન, ૨૯ જિનનામસહ ૮ ૫ ૧૫૮ ૨ (૯૩-૮૯).
દેવગતિપ્રાયોગ્ય ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૫ વૈક્રિયમનુષ્ય ૧ x ૨ = .
આહારકમનુષ્ય ૧ x 1 =
૨૭ વૈક્રિયમનુષ્ય ૧
આહારકમનુષ્ય ૧
૨
x x
=
||
=
૨૮ વૈક્રિયમનુષ્ય ૨
આહારકમનુષ્ય ૨ ૨૯ વૈક્રિયમનુષ્ય ૨
આહારકમનુષ્ય ૨
x x x x
૨ ૧ ૨ ૧
= = "
૩૦ વૈક્રિયમનુષ્ય ૧
આહારકમનુષ્ય ૧
x X
૨ ૧
= =
૧
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૭૮
કર્મગ્રંથ-૬
સામાન્યમનુષ્ય ૧૪૪ x
૨
= ૨૮૮
૨૯૧
ઉદયસત્તાભાંગા બંધભાંગા બંધોદયસત્તાભાંગા
૩૦૯ x ૮ = ૨૪૭ર થયા ૨૪૭ર ૨૪૭૨ ૨૮ - ૨૯ ના બંધે કુલ
૪૯૪૪ બંધોદય સત્તાભાંગા થયા
- સાતમા ગુણસ્થાનકે બંધસ્થાન
બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાંગ સત્તાસ્થાન (૪) ૪ (૨૮-૨૯૩૩૧) ૪ ર૮ર૯-૩૦) ૧૪૮ ૯૩૨-૮૯-૮૮ બંધે
બંધમાંગો ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન ૨૮ દેવગતિપ્રાયોગ્ય ૧ ૨ ૧૪૬ ૧(૮૮) ઉદયે
ઉદયસ્થાન બંધભાંગા ૨૯ વૈઝિયમનુષ્ય ૧ x ૧ = ૧ '૩૦ વૈક્રિયમનુષ્ય ૧ x ૧ = ૧ સામાન્યમનુષ્ય ૧૪૪ x ૧ = ૧૪૪
૧૪૬ ૧૪૬ X ૧ = ૧૪૬
બંધમાંગો ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન ૨૯ દેવગતિપ્રાયોગ્ય ૧ ૨ ૧૪૬ ૧(૮૯) ઉદયે ૨૯ વૈઝિયમનુષ્ય ૧ x ૧ = ૧ ૩૦ વૈક્રિયમનુષ્ય ૧ x ૧ = ૧
સામાન્ય મનુષ્ય ૧૪૪ x ૧ = ૧૪૪.
૧૪૬
- ૧૪૬ x ૧ = ૧૪૬
બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન ૩૦ દેવગતિપ્રાયોગ્ય ૧ ૨ ૧૪૮ ૧(૯૨) ઉદયે
Page #288
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૭૯
X
X
X
X
૨૯ વૈઝિયમનુષ્ય ૧ X ૧ = - આહારકમનુષ્ય ૧ X ૧ = ૧ ૩૦ વૈડિયમનુષ્ય ૧ x ૧ = ૧
આહારકમનુષ્ય ૧ x ૧ = સામાન્ય મનુષ્ય ૧ ૪૪ x ૧ = ૧૪
-
૧૪૮ ૧૪૮ X ૧ = ૧૪૮
બંધમાંગા ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન ૩૧ દેવગતિપ્રાયોગ્ય ૧ ૨ ૧૪૮ ૧(૯૩) ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૯ વૈઝિયમનુષ્ય ૧ x ૧ = ૧
આહારકમનુષ્ય ૧ x ૧ =
ઉદયે
૩૦ વૈક્રિયમનુષ્ય ૧ x
આહારકમનુષ્ય ૧ x સામાન્ય મનુષ્ય ૧૪૪ x
૧ = ૧ ૧ = ૧ ૧ = ૧૪૪
૧૪૬ = ૧૪૮
૧૪૮ x ૧
૧૪૬
૧૪૬
૧૪૮ કુલ ૫૮૮ બંધોદય સત્તાભાંગા થયા ૧૪૮
૫૮૮
આઠમુ ગુણસ્થાનક બંધસ્થાનક ઉદયસ્થાન બંધમાંગા ઉદયભાંગા સત્તાસ્થાન (૪)
૫ .૧ ૫ ૭૨ ૯૩-૯૨-૮૯-૮૮ દેવગતિપ્રાયોગ્ય બંધ બંધભાંગો ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન
૨૮ ૧ - ૧(૩૦નું) ૭૨ (૧) ૮૮
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૮૦
કર્મગ્રંથ-૬
૩૦.
ઉદયે ઉદયભાંગા સત્તાસ્થાન ઉદયસત્તાભાંગા
૭૨ x ૧ = ૭ર દેવગતિપ્રાયોગ્ય બંધ બંધભાંગો ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન
- ૨૯ ૧ - ૧ ૭ર (૧) ૮૯ ઉદયે ઉદયભાંગા સત્તાસ્થાન ઉદયસત્તાભાંગા ૩૦
૭ર X ૧ = ૭ર દેવગતિપ્રાયોગ્ય બંધ બંધમાંગો ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન
૩૦ ૧ ૧ ૭ર (૧) ૨ ઉદયે ઉદયભાંગા સત્તાસ્થાન ઉદયસત્તાભાંગા ૩૦
૭૨ x ૧ = ૭ર દેવગતિપ્રાયોગ્ય બંધ બંધભાંગો ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન
- ૩૦ ૧ ૧ ૭ર (૧) ૯૩ ઉદયે ઉદયભાંગા સત્તાસ્થાન ઉદયસત્તાભાંગા ૩૦
૭ર x ૧ = ૭ર અપ્રાયોગ્ય બંધે બંધભાંગો ઉદયસ્થાન સત્તાસ્થાન ઉદયભાંગા
- ૧ ૧ ૧ (૪)૯૩-૯૨-૮૯-૮૮ ૭૨ ઉદયે - ઉદયભાંગા સત્તાસ્થાન ઉદયસત્તાભાંગા
૩૦ સામાન્યમનુષ્ય ૭૨ X ૪ = ૨૮૮ પબંધસ્થાનના કુલ બંધ ઉદયસત્તાભાંગ
૫૭૬ થાય છે.
નવમા ગુણસ્થાનકે બંધસ્થાનક-૧ બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન-૮ - ૧ ૧ ૭૨ ૯૩-૨-૮૯-૮૮
૮૦-૭૮-૭૬-૭પ ઉદયે.
ઉદયભાંગા સત્તાસ્થાન ૩૦ શ્રેણીઆશ્રયી
૪૮ x ૪ = ૧૯૨ ઉપશમશ્રેણીઆશ્રયી ૨૩ x ૬ = ૧૩૮ (સામાન્ય કેવલી) ઉપશમશ્રેણી આશ્રયી ૧ X ૮ = ૮ (સા.કેવલી-તીર્થકરકેવલી)
૩૩૮
Page #290
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૮૧
X
X
X
ઉદયસત્તાભાંગા બંધમાંગા બંધોદયસત્તાભાંગા ૩૩૮ x ૧ = ૩૩૮ થયા
દશમા ગુણસ્થાનકે બંધસ્થાનક-૧ બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન-૮ ૧ ૧
૭ર ૯૩-૨-૮૯-૮૮
૮૦-૭૮-૭૬-૭પ ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન ૩૦ શ્રેણીઆશ્રયી
૪૮ x ૪ = ૧૯૨ ઉપશમશ્રેણીઆશ્રયી ૨૩ x ૬ = ૧૩૮ (સામાન્ય કેવલી) ઉપશમશ્રેણી આશ્રયી ૧ x ૮ = ૮ (સા.કેવલી-તીર્થકરકેવલી)
૩૩૮ ઉદયસત્તાભાંગા બંધભાંગા બંધોદયસત્તાભાંગા ૩૩૮ x ૧ = ૩૩૮ થયા
૧૧માં ગુણસ્થાનકે અબંધે ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન
૭૨ (૪) ૯૩-૯૨-૮૯-૮૮ ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન ઉદયસ્થાન ૩૦
૭૨ x ૪ = ૨૮૮ ૧
૧૨ મા ગુણસ્થાનકે અબંધે ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન ૧ ૨૪
૪ (૮૦-૭૯-૭૬-૭૫). ઉદયે
ઉદયભાંગા સત્તાસ્થાન ઉદયસત્તાભાંગા ૩૦ સામાન્ય કેવલી ૨૩ x ૨(૭૯-૭૫) ૪૬
સા.કેવલી તીર્થકરકેવલી ૧ x ૪ =
૪
чо
અબંધે
ઉદયસ્થાન
૧૩માં ગુણસ્થાનકે ઉદયભાંગા
૪.
સત્તાસ્થાન ૪ (૮૦-૭૯-૭૬-૭૫)
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૮૨
ઉદયે
૨૦ સામાન્યકેવલી ૨૧ સામાન્યકેવલી
૨૬ સામાન્યકેવલી
૨૭ તીર્થંકરકેવલી
૨૮ સામાન્યકેવલી
૨૯ સામાન્યકેવલી
તીર્થંકરકેવલી
૩૦ સામાન્યવલી તીર્થંકરદેવલી
૩૧ તીર્થંકરકેવલી
ઉદયભાંગા
૧
જ ” રૂ
૧૨
૧૨
૧
૪
૨૪
૧
X
X
X
X
X
X
X
X
X
સત્તાસ્થાન
ઉદયે
ઉદયભાંગો
૮ સામાન્યકેવલી ૧ X ૯ સામાન્યવલી
કુલ બંધોદય સત્તામાંગા ૧૨૦ થાય ૧૪મા ગુણસ્થાનકે
ઉદયસ્થાન
ઉદયભાંગા
૨(૭૯-૭૫) = ૨(૮૦-૭૬)
૨(૦૯-૯૫)
૨(૮૦-૭૬) = ૨(૭૯-૭૫) ૨(૭૯-૭૫) ૨(૮૦-૭૬) =
૧ ૪ ૨
સત્તાસ્થાન
=
સત્તાસ્થાન
=
|| || ||
૨(૭૯-૭૫) ૨(૮૦-૭૬) =
=
ઉદયસત્તામાંગા
!!
૨૪
કર્મગ્રંથ-૬
|
= ૪૮
૩(૭૯-૭૫-૮)= X ૩(૭૯-૭૫-૯)=
જ
*|
ચૌદે ગુણસ્થાનકના કુલ બંધોદય સત્તા ભાંગા આ પ્રમાણે છે.
૪૩,૧૪,૭૯,૩૯૬ ૫,૦૪,૨૭,,૨૬૪ ૫૫, ૪૪૦
૧, ૬૫, ૭પર
૯,૪૫૬
ო
૨
૧૨
૨
૨૪
૨૬
૫૦
૧૨૦
Page #292
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૮૩
જ છે ઇ છે ? ર ર ? ?
૪,૯૪૪
૫૮૮ ૫૭૬ ૩૩૮ ૩૩૮ ૨૮૮ ૫૦
૧૨૦
૪૮, ૨૧, ૪૪, પપ૬ થયા ગતિ માર્ગણાએ નામકર્મનાં બંધોદય સત્તાસ્થાન દો છ%ચઉકર્ક
પણ નવ ઈક્કાર છક્કગં ઉદયા નરઈઆઈસુ સત્તા
તિ પંચ ઈક્કારસ ચઉકk l૯૪ll જાતિ માર્ગણાએ બંધોદય સત્તાસ્થાન ઈગ વિગલિંદિઆ સગલે
પણ પંચ ય અટ્ટ બંધ ઠાણાણિ પણ છકિક્કારૂદયા
પણ પણ બારસ ય સંતાણિ //૬પ ભાવાર્થ -નરકગતિને વિષે બંધસ્થાન ઉદયસ્થાન સત્તાસ્થાન
તિર્યંચગતિને વિષે
બંધસ્થાન ઉદયસ્થાન સત્તાસ્થાન
મનુષ્યગતિને વિષે
બંધસ્થાન ઉદયસ્થાન સત્તાસ્થાન - ૮ ૧૧ ૧૧ બંધસ્થાન ઉદયસ્થાન સત્તાસ્થાન
દેવગતિને વિષે
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૮૪
કર્મગ્રંથ-૬
એકેન્દ્રિયને વિષે
બંધસ્થાન ઉદયસ્થાન સત્તાસ્થાન
બેઈજિયને વિષે તેઈજિયને વિષે ચઉરિજિયને વિષે પંચેન્દ્રિયને વિષે
૧૧ ૧૨ હોય છે ઈઅ કમ્મ પગઈ ઠાણાણિ
સહુ બંધદય સંત કમાણે ગઈઆઈહિં અસુર
ચઉધ્ધયારેણ નેયાણિ હો ભાવાર્થ - આ પ્રમાણે બંધ-ઉદય અને સત્તાસંબંધી કર્મપ્રકૃતિઓના સ્થાનો વિશેષ ઉપયોગ રાખીને ગતિ-આદિ માર્ગણાસ્થાનોને વિષે, ૮ અનુયોગ કારોને ચાર પ્રકારે જાણવા વિશેષાર્થ - નરકગતિને વિષે ર૯-૩૦ બે બંધસ્થાન હોય છે ઉદયસ્થાન-૫ સત્તાસ્થાન-૩ (૨-૮૯-૮૮) હોય છે.
૨૧-૨પ-
રક્ર૮-રતિર્યંચગતિને વિષે
બંધસ્થાન (૬) ઉદયસ્થાન (૯) સત્તાસ્થાન(૫) ૨૩-૨૫-૨૬ ૨૧-૨૪-રપ-૨૬-૨૭ ૨-૮૮-૮૬ ૨૮-૨૯-૩૦ ૨૮-૨૯-૩૦-૩૧
૮૦-૭૮ મનુષ્યગતિને વિષે બંધસ્થાન-૮ ઉદયસ્થાન-(૧૧)
સત્તાસ્થાન ૨૩-૨૫-૨૬-૨૮ ૨૦-૨૧-રપ-૨૬-૨૭-૨૮- ૯૩-૯૨-૮૯-૮૮-૮૦
૨૯-૩૦-૩૧-૧ ૨૯-૩૦-૩૧,૯,૮ ૭૮-૭૬-૮૬-૯-૮ દેવગતિને વિષે
બંધસ્થાન -૪ ઉદયસ્થાન(૬) સત્તાસ્થાન ૨પ-૨૬-૨૯-૩૦ ૨૧-રપ-૨૭-૨૮-૨૯-૩૦ ૯૩-૯૨-૮૯-૮૮
આ દરેકના સંવેધભાંગા ગુણસ્થાનકની જેમ સ્વયમેવ વિચારવા. એકેન્દ્રિયને વિષે બંધસ્થાન -૫
ઉદયસ્થાન-૫
સત્તાસ્થાન-૫
Page #294
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૮૫
૨૩-રપ-૨૬-૨૯-૩૦ ૨૧-૨૪-૨પ-૨૬-૨૭ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ બેઈન્દ્રિયને વિષે બંધસ્થાન-૫ ઉદયસ્થાન-૬
સત્તાસ્થાન-૫ ૨૩-૨૫-૨૬-૨૯-૩૦ ૨૧-૨૬-૨૮-૨૯-૩૦-૩૧ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ તેઈન્દ્રિયને વિષે બંધસ્થાન-૫ ઉદયસ્થાન-૬
સત્તાસ્થાન-૫ ૨૩-૨૫-૨૬-૨૯-૩૦ ૨૧-૨૬-૨૮-૨૯-૩૦-૩૧ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ચઉન્દ્રિયને વિષે બંધસ્થાન-૫ ઉદયસ્થાન-૬
સત્તાસ્થાન-૫ ૨૩-૨૫-૨૬-૨૯-૩૦ ૨૧-૨૬-૨૮-૨૯-૩૦-૩૧ ૨-૮૮-૮૬-૮૦-૭૮ પંચેન્દ્રિયને વિષે
બંધસ્થાન-૮ ઉદયસ્થાન-૧૧ સત્તાસ્થાન-૧૧ ૨૩-રપ-૨૬-૨૮ ૨૦-૨૧-રપ-૨૬-૨૭ ૯૩-૨-૮૯-૮૮-૮૦
૨૯-૩૦-૩૧-૧ ૨૮-૨૯-૩૦-૩૧-૯-૮ ૭૯-૭૬-૭૫-૮૬-૯-૮ તેના સંવેધ વિકલ્પો ગુણસ્થાનકની જેમ વિચારવા. (૬૪-૬૫-૬૬).
ઉદયલ્સ દીરણાએ
સામિત્તાઓ ન વિજ્જઈ વિરોસો મુહૂણ ય ઈગયા,
સેસાણં સવ્ય પયડીí lll એકચવારિશ - ટ્યકૃતીરાહ નાણંતરાય દસગં.
દંસણનવ અસિજજ મિચ્છd સમ્મત્ત લોભ લેઆઉ
આણિ નવ નામ ઉઍચ ૬૮ ભાવાર્થ - ઉદય અને ઉદીરણાના સ્વામીપણાને આશ્રયીને ૪૧ પ્રકૃતિઓને છોડીને બાકીની ૮૧ પ્રકૃતિઓમાં કોઈપણ ફેરફાર નથી. II૬૭
૪૧ પ્રકૃતિઓ આ પ્રમાણે જાણવી જ્ઞાનાવરણીય દર્શનાવરણીય
વેદનીય ૨
મોહનીય આયુષ્ય
૬ ૪
નામકર્મની
૯
ગોત્ર અંતરાય ૧ ૫ =૪૧
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૮૬
કર્મગ્રંથ
આ ૪૧ પ્રકૃતિઓમાં ઉદય-ઉદીરણા સાથે હોતા નથી ૬૮
વિશેષાર્થ:- અત્યાર સુધી બંધ-ઉદય અને સત્તાનો સંવેધ કહ્યો. ઉદીરણા જણાવેલી નથી, તે ઉદીરણા પ્રકૃતિઓનું વર્ણન કરાય છે. ઉદયઃ- ઉદયાવલીકામાં આવેલ કર્મયુગલોનો અનુભવ કરવો તે ઉદય કહેવાય ઉદીરણા - ઉદયાવલીકામાં નહિ આવેલા દલીકોને યોગરૂપ વીર્યવિશેષે કરીને અર્થાત્ બલાત્કારે ઉદયાવલીકામાં દલીકો લાવી ભોગવવા તેનું નામ ઉદીરણા કહેવાય છે. ઉદય અને ઉદીરણામાં ૧૨૨ પ્રકૃતિઓ હોય છે. તેમાંથી ઉદય ઉદીરણા સાથે વિચ્છેદ થતી એવી ૮૧ પ્રકૃતિઓ હોય છે તે આ પ્રમાણે મોહનીય નામર્કમ ગોત્ર
૨૨ ૫૮ ૧=૮૧ મોહનીય-રર મિશ્રમોહનીય અનંતાનુબંધીઆદિ ૧૫ કષાય હાસ્યાદિ-૬ નામકર્મી-૫૮ પિંડપ્રકૃતિની પ્રત્યેકની ત્રણ સ્થાવર
૩૭ ૭ ૪ ૧૦ પિંડપ્રકૃતિઓ ૩૭ નરકગતિ-તિર્યંચગતિ-દેવગતિ
એકેન્દ્રિયાદિ ૪ જાતિ-પાંચશરીર-ત્રણ અંગોપાંગ, ૬ સંઘયણ, સંસ્થાન વર્ણાદિ-૪, ૪ આનુપૂર્વી, ૨ વિહાયોગતિ
પ્રત્યેકની -૭ પરાઘાત-ઉચ્છવાસ-આતપ-ઉદ્યોત અગુરુલઘુ નિર્માણ ઉપઘાત
ત્રસની-૪ પ્રત્યેક-સ્થિર શુભસુસ્વર સ્થાવરની-૧૦ ૧) મિશ્રમોહનીય ઉદય-ઉદીરણા ત્રીજાગુણસ્થાનકે સાથે હોય છે. ૨) અનંતાનુબંધી ૪ કષાય ઉદય-ઉદીરણા રજા ગુણસ્થાનકે સાથે હોય છે. ૩) અપ્રત્યાખ્યાનીય ૪ કષાય ઉદય-ઉદીરણા ૪થા ગુણસ્થાનકે સાથે હોય છે. ૪) પ્રત્યાખ્યાનીય ૪ કષાય ઉદય-ઉદીરણા પમ ગુણસ્થાનકે સાથે હોય છે. ૫) સંજવલન ક્રોધ માનમાયા(૩કષાય) ઉદય-ઉદીરણા ૯મા ગુણસ્થાનકે સાથે હોય છે. ૬) હાસ્યાદિ -૬ ૮માં ગુણસ્થાનકે ઉદય-ઉદીરણા સાથે હોય છે.
Page #296
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૮૭
નરકદ્ધિક-દેવદ્રિક-વૈક્રિયદ્ધિક - આ છ પ્રકૃતિની ઉદય ઉદીરણા ૧ થી ૪ ગુણસ્થાનક સુધી હોય છે. (આનુપૂર્વ ત્રીજા સિવાય તિર્યંચગતિની ૧ થી ૫ ગુણસ્થાનક સુધી ઉદય ઉદીરણા હોય છે. તિર્યંચાનુપૂર્વી ૧-૨-૪ ગુણસ્થાનક સુધી ઉદય ઉદીરણા હોય છે. મનુષ્યાનુપૂર્વી ૧-ર-૪ ગુણસ્થાનક સુધી ઉદય ઉદીરણા હોય છે. ઔદારીકતિક, તૈજસ, કાર્મણશરીર ૧ થી - ૧૩ ગુણસ્થાનક સુધી ઉદય ઉદીરણા હોય છે. આહારકદ્ધિક છઠ્ઠા ગુણસ્થાનકે જ ઉદય ઉદીરણા હોય છે.
પહેલુ સંઘયણ ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી ઉદય ઉદીરણા હોય છે. બીજું-ત્રીજુ સંઘયણ ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી ઉદય- ઉદીરણા હોય છે. છેલ્લા ત્રણ સંઘયણ ૧ થી ૭ ગુણસ્થાનક સુધી ઉદય- ઉદીરણા હોય છે. છ સંસ્થાન, ૪વર્ણાદિ, રવિહાયોગતિ ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી ઉદયઉદીરણા હોય છે. એકેન્દ્રિયાદિ ૪ જાતિ ૧૦ રજાનુણસ્થાનકે ઉદય ઉદીરણા હોય છે.
ગુણસ્થાન સુધી આતા :
૧ લા ઉદય ઉદીરણા હોય છે. ઉદ્યોત :
૧ થી ૫ ઉદય ઉદીરણા હોય છે. પરાઘાત-ઉચ્છવાસ અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત (૫)
૧થી ૧૩ ઉદય ઉદીરણા હોય છે. (૪) પ્રત્યેક-સ્થિર-શુભ-સુસ્વર ૧ થી ૧૩ ઉદય ઉદીરણા હોય છે. સ્થાવર
૧-૨ ઉદય ઉદીરણા હોય છે. (૩) સૂમ-અપર્યાપ્ત-સાધારણ ૧ ઉદય ઉદીરણા હોય છે. (૩) દુર્ભગ-અનાદેય-અયશ ૧ થી ૪ ઉદય ઉદીરણા હોય છે. (૩) અસ્થિર-અશુભ-દુઃસ્વર ૧ થી ૧૩ ઉદય ઉદીરણા હોય છે. નીચ ગોત્ર
૧ થી ૫ ઉદય ઉદીરણા હોય છે. આ રીતે બાકીની ૪૧ પ્રકૃતિઓને વિશે ઉદય-ઉદીરણા સાથે હોતી નથી ઉદીરણા પહેલા વિચ્છેદ પામે ત્યારબાદ ઉદય વિચ્છેદ પામે છે. કુલ ૮૧ પ્રકૃતિઓને વિશે ઉદય અને ઉદીરણા સમકાલે જાણવી
૪૧ પ્રકૃતિઓ આ પ્રમાણે જાણવી જ્ઞાનાવરણીય - ૫ - દર્શનાવરણીય - ૯. વેદનીય - ૨ મોહનીય - ૬ આયુષ્ય - ૪ નામની - ૯ ગોત્ર - ૧ અંતરાય - ૫
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૮૮
કર્મગ્રંથ-૬
-
૫
મોહનીય - ૬ મિથ્યાત્વ સમ્યકત્વમોહનીય સંજવલનલોભ-ત્રણ વેદ નામ - ૯ પિંડપ્રકૃતિ - ૨ પ્રત્યેક - ૧ ત્રસ - ૬ - ૯ ' મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ જિનનામ ત્રસ-બાદર-પર્યાપ્ત
શુભ-આય-યશ ગોત્ર-૧ ઉચ્ચગોત્ર જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અંતરાય
૪ ૫ = ૧૪ પ્રકૃતિઓની ઉદીરણા ૧૨માં ગુણસ્થાનકની આવલિકા બાકી રહે ત્યાં સુધી હોય છે. નિદ્રાદ્ધિક થીણધ્ધિત્રિક
૨ ૩ તથા આ ૧૪ પ્રકૃતિઓનો ઉદય ૧૨મા ગુણસ્થાનકના અંત સમય સુધી હોય છે. અને નિદ્રાદ્ધિકનો ઉદય ૧રમાના ઉપાંત્ય સમય સુધી હોય છે.
થીણધ્ધિત્રિકનો ઉદયછઠ્ઠાગુણસ્થાનકના અંત સમય સુધી હોય છે. અને ઉદીરણા છઠ્ઠાગુણસ્થાનકની ૧ આવલીકા બાકી રહે ત્યાં સુધી હોય છે.
વેદનીયની ૨, ઉદીરણા ૧ થી ૬ ગુણસ્થાનક સુધી હોય છે. ઉદય ૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી હોય છે. મિથ્યાત્વ મોહનીયનો ઉદય ૧ લા ગુણસ્થાનક સુધી હોય છે. ઉદીરણા ૧લાની આવલિકા ન્યૂન સુધી હોય છે.
સમ્યકત્વમોહનીય ઉદય ૪ થી ૭ ગુણસ્થાનકના અંત સુધી - ઉદીરણા ૧ આવલિકા ન્યૂન સંજ્વલનલોભ ૧ થી ૧૦માના અંત સુધી ઉદય ઉદીરણા
૧ થી ૧૦માની એક આવલિકા ન્યૂન સુધી ત્રણવેદ :
૧ થી ૯ માના અંત સુધી ઉદય
૧ થી ૯ માની ૧ આવલિકા ન્યૂન સુધી ઉદીરણા ૪ આયુષ્યઃ- પોત પોતાના આયુષ્યના અંત સુધી ઉદય
૧ આવલિકા ન્યૂન સુધી ઉદીરણા... નરકઆયુષ્ય ૧ થી ૪ ગુણસ્થાનક સુધી તિર્યંચ આયુષ્ય ૧ થી ૫ ગુણસ્થાનક સુધી મનુષ્ય આયુષ્ય ૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી ઉદય અને
ઉદીરણા ૧ થી ૬ ગુણસ્થાનક સુધી
Page #298
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
દેવ આયુષ્ય
૧ થી ૪ ગુણસ્થાનક સુધી
મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ ૧ તી ૧૩ ગુણસ્થાનક સુધી ઉદીરણા ૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી ઉદય
૧૩મે અને ૧૪ મે ઉદય ૧૩મે ઉદીરણા
જિનનામ
ત્રસ-બાદર-પર્યાપ્ત-સુભગ-આદેય અને યશ
૧
૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી ઉદય. ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી ઉદીરણા ઉચ્ચગોત્ર ૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી ઉદય ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી ઉદીરણા હોય છે.
આ ૪૧ પ્રકૃતિઓને વિષે ઉદય અને ઉદીરણાનો ફેરફાર હોવાથી જુદી જણાવેલ છે. ૬૮॥
(નિ-૧) પાંચનિદ્રા શરીરપર્યાતિથી પર્યાપ્તા થયા પછી જયાં સુધી ઈન્દ્રીય પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉદય જ હોય છે. ઉદીરણા હોતી નથી બાકીના કાળમાં ઉદય - ઉદીરણા સાથે જ હોય છે.
(નિ-૨) મિથ્યાત્વમોહનીય ઃ- અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ સૌ પ્રથમ ઉપશમસમક્તિ પ્રાપ્ત કરે તે વખતે અનિવૃતીકરણની છેલ્લી આવલીકાએ ઉદય જ હોય છે. પણ ઉદીરણા હોતી નથી.
(નિ-૩) ક્ષાયિક સમકિતપામતા મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીય ખપાવ્યા પછી સમ્યક્ મોહનીયને ખપાવતા છેલ્લી આવલિકામાં ઉદયજ હોય છે. ઉદીરણા હોતી નથી.
ગુણસ્થાનકે બંધ પ્રકૃતિ તિયરા હારગ વિરહિઆઉ
અજજેઈ સવ્વ પયડીઓ
મિચ્છત્ત વેઅગો સાસણોવિ
છાયાલ સેસ મીસો
૨૮૯
ગુણવીસ સેસાઓ દલી
અવિરયસમ્મો તિઆલ પરિસેસા
તેવન્ન દેસ વિરઓ
વિરઓ સગવન્ન સેસાઓ છા ઈગુણદ્ધિમય્યમત્તો
બંધઈ દેવાઉઅસ્સ ઈઅરોવિ.
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૯૦
કર્મગ્રંથ-૮
અફવત્તમપુત્રો,
છપ્પન્ન વાવિ છવીસ l૭૧ll બાવીસા એગૂર્ણ
બંધઈ અફારસંત મનિઅe સતરસ સુહમસરાગો
સાયમમોહો સજાગુત્તિ કરો એસો ઉ બંધસામિત્ત
ઓહો ગઈઆઈએસ વિ તહેવા ઓહાઓ સાહિજ જઈ
જસ્થ જહા પગઈ સબભાવો //૭all તિથ્થર દેવ નિરયાઉએ ચ.
તિસુ તિસુ ગઈસુ બોધવું અવસા પયડીઓ
હવંતિ સવાસુ વિ ગઈસુ ૭૪ ભાવાર્થ - પહેલા ગુણસ્થાનકે જિનનામ અને આહરકદ્રિકવિના ૧૧૭ પ્રકૃતિઓ બંધાય. બીજાગુણસ્થાનકે ૧૯પ્રકૃતિઓ સિવાય ૧૦૧ પ્રકૃતિઓ બંધાય ૬oll ગુણસ્થાનકે
પ્રકૃતિઓ ત્રીજા
૪૬ સિવાય ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ચોથા
૪૩ સિવાય ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પાંચમા
૫૩ સિવાય ૬૭ પ્રકૃતિઓ બંધાય છે.
૫૭ સિવાય ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. ll૭૦ના ૭ મા
૬૧ સિવાય ૫૯ પ્રકૃતિઓ બંધાય છે. ૮માના પહેલાભાગે દર સિવાય ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. ૮માના ૨ થી ૬ ભાગે ૬૪ સિવાય પ૬ પ્રકૃતિઓ બંધાય છે. ૮માના ૭મા ભાગે ૯૪ સિવાય ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. I૭૧ાા ૯માના પહેલાભાગે ૯૮ સિવાય રર બાંધે
માના બીજાભાગે ૯૯ સિવાય ૨૧ ” ૯માના ત્રીજાભાગે ૧૦૦ સિવાય ૨૦ ” ૯માના ચોથાભાગે ૧૦૧ સિવાય ૧૯ ” ૯માના પાંચમા ભાગે ૧૦૨ સિવાય ૧૮ ”
છા
Page #300
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૯૧
૧૦મા
૧૦૩ સિવાય ૧૭ ” ૧૧,૧૨,૧૩ ૧૧૯ સિવાય ૧ ” ૧૪ માં
૧૨૦ સિવાય - - ૭રા આ રીતે ગુણસ્થાનકને વિષે બંધ- અબંધ પ્રકૃતિઓ ઓઘથી જાણવી ગતિઆદિ માણાઓને વિષે પણ જે જે પ્રકૃતિઓનો બંધ - અબંધ ઘટતો હોય તે વિચારવો ll૭૩
જિનનામ-દેવઆયુષ્ય અને નરકઆયુષ્યઃ- આ ત્રણ પ્રકૃતિઓ ત્રણ ત્રણ ગતિને વિષે હોય છે. બાકીની ૧૧૭ પ્રકૃતિઓ ચારે ગતિને વિષે હોય છે. II૭૪
વિશેષાર્થ - ગુણસ્થાનકને વિષે બંધ-અબંધ પ્રવૃતિઓનું વર્ણન
પહેલા ગુણસ્થાનકે નામકર્મની ૩-જિનનામ-આહારકશરીર આહારકઅંગોપાંગ સિવાય ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે.
બીજાગુણસ્થાનકે ૧૯ પ્રકૃતિઓ બંધાતી નથી તે આ પ્રમાણે મોહનીય - ૨ આયુષ્ય - ૧ નામની - ૧૬ મોહનીય - ૨ મિથ્યાત્વ મોહનીય
નપુંસકવેદ આયુષ્ય - ૧ નરકઆયુષ્ય નામ :- ૧૬ પિંડપ્રકૃતિ ૧૦ પ્રત્યેક-૨ સ્થાવરની-૪ પિંડપ્રકૃતિ- ૧૦ - નરકગતિ એકેન્દ્રિયાદિ-જાતિ, આહારકશરીર, આહારકસંગોપાગ, છેવદુસંઘયણ, હુડકસંસ્થાન, નરકાનુપૂર્વી
પ્રત્યેક – ૨ આતપ-જિનનામ
સ્થાવર -૪ સ્થાવર-સૂક્ષ્મ-અપર્યાપ્ત-સાધારણ બાકીની ૧૦૧ પ્રકૃતિઓ આ ગુણસ્થાનકે બંધાય છે.
ત્રીજા ગુણસ્થાનકે ૪૬ પ્રકૃતિઓ બંધાતી નથી તે આ પ્રમાણે દર્શનાવરણીય મોહનીયની આયુષ્યની નામની ગોત્ર
દરર્શનાવરણીય-૩ થીણધ્ધિત્રિકા મોહનીય-૭ મિથ્યાત્વમોહનીય-અનંતાનુબંધી૪કષાય-નપુંસકવેદ-સ્ત્રીવેદ ૪ આયુષ્ય નરકઆયુષ્ય તિર્યંચાયુષ્ય નો અંત. મનુષ્ય અને દેવઆયુષ્ય અબંધ નામની ૩૧ પિંપ્રકૃતિ- ૨૧ - પ્રત્યેક – ૩ સ્થાવરની -૭
પિંડપ્રકૃતિ ૨૧ - નરકગતિ, તિર્યંચગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ ઔદારીકશરીર ઔદારીકઅંગોપાંગ, પહેલા સિવાયના પાંચસંઘયણ, પાંચસંસ્થાન, નરક-તિર્યંચાનુપૂર્વી, અશુભવિહાયોગતિ
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૯૨
પ્રત્યેક- ૩ આતપ, ઉદ્યોત, જિનનામ
સ્થાવર - ૭. સ્થાવર - સૂક્ષ્મ-અપર્યાપ્ત-સાધારણ-દુર્ભાગ દુઃસ્વર અનાદેય બાકીની ૭૪ પ્રકૃતિઓ બંધાય છે.
ચોથા ગુણસ્થાનકે ૪૩ પ્રકૃતિઓ બંધાતી નથી તે આ પ્રમાણે દર્શનાવરણીય મોહનીય---
નામ
ગોત્ર
૩૦
૧
૩
દરર્શનાવરણીય ૩ થીણધ્ધિત્રીક
મોહનીય –૭ મિથ્યાત્વમોહનીય-અનંતાનુબંધી ૪ કષાય નપુંસકવેદ સ્ત્રીવેદ નરકઆયુષ્ય તિર્યંચઆયુષ્ય
આયુષ્ય પિંડની ૨૧
નરકતિ તિર્યંચગતિ એકેન્દ્રિયાદિ ૪ જાતિ ઔદારીકશરીર ઔદારીકઅંગોપાંગ-પહેલા સિવાયના - ૫ સંઘયણ - ૫ સંસ્થાન
6
નરકતિર્યંચાનુપૂર્વી-અશુભવિહાયોગતિ
પ્રત્યેક - ૨. આતપ ઉદ્યોત
સ્થાવર-૭.
આયુષ્ય
૨
આયુષ્ય - ૩
નામ
સ્થાવર - સૂક્ષ્મ - અપર્યાપ્ત - સાધારણ - દુર્ભાગ - દુઃસ્વર - અનાદેય બાકીની ૭૭ પ્રકૃતિઓ બંધાય છે.
પાંચમા ગુણસ્થાનકે ૫૩ પ્રકૃતિઓ બંધાથી નથી તે આ પ્રમાણે દર્શનાવરણીય મોહનીય આયુષ્ય નામ
ગોત્ર
૧૧
૩
૩૫
૧
૩
દર્શનાવરણીય-૩ થીણઘ્ધિત્રિક
મોહનીય - ૧૧ મિથ્યાત્વમોહનીય - અનંતાનુબંધી -અપ્રત્યાખ્યાની૮ કષાય
-
કર્મગ્રંથ-૬
નપુંસકવેદ
સ્ત્રીવેદ
નરક-તિર્યંચ અને મનુષ્ય
પિંડપ્રકૃતિ
પ્રત્યેક
૨૬
૨
સ્થાવર
૭
પિંડપપ્રકૃતિ ઃ-નરક-તિર્યંચ - મનુષ્યગતિ -એકેન્દ્રિયાદિ ૪જાતિ ઔદારીક શરીર ઔદારીક અંગોપાંગ - ૬ સંઘયણ - પહેલા સિવાયના પાંચ
અશુભવિહાયોગતિ
સંસ્થાન - નરક - તિર્યંચ - મનુષ્યાનુપૂર્વી
પ્રત્યેક
આતપ-ઉદ્યોત
સ્થાવર - ૭ સ્થાવર - સૂક્ષ્મ - અપર્યાપ્ત -સાધારણ - દુર્ભાગ - દુઃસ્વર-અનાદેય ગોત્ર
નીચગોત્ર
બાકીની ૬૭ પ્રકૃતિઓ બંધાય છે.
Page #302
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
છઠ્ઠા ગુણસ્થાનકે ૫૭ પ્રકૃતિઓ બંધાતી નથી તે આ પ્રમાણે મોહનીય-૧૫
દર્શનાવરણીય -૩ દર્શનાવરણીય -૩ મોહનીય- ૧૫
મોહનીય
આયુષ્ય - ૩
નામ
-
૩ દર્શનાવરણીય-૩ વેદનીય - ૧ મોહનીય - ૧૭ શોક
પિંડપ્રકૃતિ -૨૬
આહારક શરીર - ઔદારીક - આહારક - અંગોપાંગ, ૬ સંઘયણ નરક-તિર્યંચ-મનુષ્યાનુપૂર્વી-અશુભ વિહાયોગતિ
પાંચ સંસ્થાન પ્રત્યેક - ૨
સ્થાવર ૭
આતપ
ઉદ્યોત
સ્થાવર ચતુષ્ક
દુર્ભગત્રિક બાકીની ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. સાતમા ગુણસ્થાનકે ૬૧ અથવા ૬૨ પ્રકૃતિઓ બંધાતી નથી દર્શનાવરણીય વેદનીય મોહનીય આયુષ્ય નામકર્મ
૧
૧૭ ૩/૪
૩૬
-
૩
નામની-૩૬
આયુષ્ય-૩ નામકર્મની-૩૫
થીણઘ્ધિત્રિક અનંતાનુબંધી આદિ ૧૨ કષાય નપુંસક - સ્ત્રીવેદ મિશ્ર
-
નરક - તિર્યંચ - મનુષ્યાયુ ડિપ્રકૃતિ - ૨૬ઃ- પ્રત્યેક -૨ નરક-તિર્યંચ-મનુષ્યગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ-ઔદારીક
સ્થાવર- ૭
થીણઘ્ધિત્રિક અશાતા વેદનીય
અનંતાનુબંધી આદિ- ૧૨ કષાય-મિથ્યાત્વમોહનીય-અતિ નપુંસકવેદ આયુષ્ય ૪ અથવા ૩ નરક-તિર્યંચ અને મનુષ્ય નામની - ૩૬ પિંડપ્રકૃતિ - ૨૪ -પ્રત્યેક-૨ પિંડપ્રકૃતિ - ૨૪ - નરક તિર્યંચ - મનુષ્યગતિ ઔદારીક શરીર - ઔદારીકઅંગોપાંગ - છ સંઘયણ - પહેલા સિવાયના પાંચ
સ્થાવરની ૧૦ એકેન્દ્રિયાદિ ૪ જાતિ
સંસ્થાન તિર્યંચ-મનુષ્ય - દેવાનુપૂર્વી - અશુભવિહાયોગતિ આતપ - ઉદ્યોત
પ્રત્યેક - ૨
૨૯૩
પિંડપ્રકૃતિ
૨૪
-
બાકીની ૫૮ કે ૫૯ પ્રકૃતિઓ બંધાય છે.
આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે દર પ્રકૃતિઓ બંધાતી નથી દર્શનાવરણીય વેદનીય મોહનીય આયુષ્ય નામકર્મ
ગોત્ર
૧
૧૭
૪
૧
પ્રત્યેક
ગોત્ર
૩૬
સ્થાવરની
૧૦
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૯૪
કર્મગ્રંથ-૬
બાકીની ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. આઠમા ગુણસ્થાનકના ૨ થી ૬ ભાગ સુધી ૬૪ બંધાતી નથી દર્શનાવરણીય ૫ (નિદ્રા), વેદનીય - ૧ મોહનીય- ૧૭, આયુષ્ય -૪, નામ - ૩૬, ગોત્ર-૧, નામની-૩૬ પિંડપ્રકૃતિ - " પ્રત્યેક સ્થાવરની - ૨૪
૨
૧૦. બાકીની પ૬ પ્રકૃતિઓ બંધાય છે. આઠમા ગુણસ્થાનકના સાતમાભાગે ૯૪ પપ્રકૃતિઓ બંધાતી નથી દર્શનાવરણીય વેદનીય મોહનીય આયુષ્ય નામ ગોત્ર
૧ ૧૭ ૪ ૬૬ ૧ નામની-૬૬ પિંડપ્રકૃતિ પ્રત્યેક ત્રણ સ્થાવરની
૩૯ ૮ ૯ ૧૦
બાકીની ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. નવમાગુણસ્થાનકના પહેલાભાગે ૯૮ પ્રકૃતિઓ બંધાતી નથી દર્શનાવરણીય વેદનીય મોહનીય આયુષ્ય નામ ગોત્ર
૫ . ૧ ૨૧ ૪ ૬૬ ૧ મોહનીય - ૨૧ અનંતાનુબંધી આદી ૧૨ કષાય, હાસ્યાદિ - ૬,
નપુંસકવેદ - સ્ત્રીવેદ - મિથ્યાત્વ નામની-૬૬ પિડપ્રકૃતિ પ્રત્યેક સ્થાવરની ત્રણ
૩૯ ૮ ૧૦ બાકીની રર પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના બીજાભાગે ૯૯ પ્રકૃતિઓ બંધાતી નથી દર્શનાવરણીય વેદનીય મોહનીય આયુષ્ય નામ ગોત્ર ૫ ૧
૨૨ ૪ ૬૬ ૧ મોહનીય - રર અનંતાનુબંધી આદિ ૧૨ કષાય, હાસ્યાદિ - ૬, ત્રણવેદ મિથ્યાત્વ, નામની-૬૬ પિંડપ્રકૃતિ પ્રત્યેક સ્થાવરની ત્રણ
- ૩૯ ૮ ૧૦ બાકીની ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ત્રીજાભાગે ૧૦૦ પ્રકૃતિઓ બંધાતી નથી
મોહનીય -૨૩ દર્શનાવરણીય - ૫, વેદનીય - ૧ આયુષ્ય - ૪, નામ - ૬૬, ગોત્ર-૧,
મોહનીય - ૨૩ અનંતાનુબંધી આદિ ૧૩ કષાય, હાસ્યાદિ - ૬, ત્રણવેદ મિથ્યાત્વ
Page #304
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૫
નામની-૬ ડિપ્રકૃતિ પ્રત્યેક સ્થાવરની ત્રસ
૩૯ ૮ ૧૦ ૯ બાકીની ૨૦ પ્રકૃતિઓ બંધાય છે.
નવમા ગુણસ્થાનકના ચોથાભાગે ૧૦૧ પ્રકૃતિઓ બંધાતી નથી દર્શનાવરણીય વેદનીથે મોહનીય આયુષ્ય નામ ગોત્ર
૫ ૧ ૨૪ ૪ ૬૬ ૧
મોહનીય - ૨૪ અનંતાનુબંધી આદિ ૧૪ કષાય, હાસ્યાદિ - ૭, ત્રણવેદ, મિથ્યાત્વ નામની દાદ પિંડપ્રકૃતિ પ્રત્યેક ત્રણ સ્થાવર
૩૭ ૮ ૯ ૧૦
બાકીની ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે ૧૦૨ પ્રકૃતિઓ બંધાતી નથી દર્શનાવરણીય વેદનીય મોહનીય આયુષ્ય નામ ગોત્ર
૫ ૧ ર૫ ૪ ૬૬ ૧
મોહનીય-૨૪, અનંતાનુબંધી આદિ ૧૫ કષાય, હાસ્યાદિ -૬, ત્રણવેદ, મિથ્યાત્વ નામની-૬૦ પિંડપ્રકૃતિ પ્રત્યેક ત્રણ સ્થાવર
૩૯ ૮ ૯ ૧૦ .
બાકીની ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. દશમા ગુણસ્થાનકે ૧૦૩ પ્રકૃતિ બંધાતી નથી દર્શનાવરણીય વેદનીય મોહનીય આયુષ્ય નામ ગોત્ર ૫ ૧ ૨૬ ૪ ૬૬ ૧
બાકીની - ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. ૧૧-૧૨-૧૩ મા ગુણસ્થાનકે ૧૧૯ પ્રકૃતિઓ બંધાતી નથી જ્ઞાનાવરણીય દર્શનવરણીય વેદનીય મોહનીય આયુ નામ ગોત્ર અંતરાય
૫ ૯ ૧ ૨૬ ૪ ૬૭ ૨ ૫ વેદનીય-૧ અશાતા વેદનીય
- બાકીની ૧ પ્રકૃતિ બંધાય છે. ૧૪ મા ગુણસ્થાનકે ૧૨૦ પ્રકૃતિઓ બંધાતી નથી
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૯૬
કર્મગ્રંથ-૬
ચારગતિને વિષે સત્તા પ્રકૃતિઓનું વર્ણન
(૧) જિનનામકર્મ - નરકગતિ, મનુષ્યગતિ અને દેવગતિને વિષે સત્તામાં હોય છે. પણ તિર્યંચગતિને વિષે સત્તામાં હોતી નથી કારણ કે જિનનામ સત્તા પ્રાપ્ત કર્યા પછી જીવ તિર્યંચગતિમાં જતો નથી
(૨) દેવઆયુષ્યની સત્તા:- તિર્યચ-મનુષ્ય અને દેવગતિને વિષે હોય છે. પણ નરકગતિને વિષે સત્તા હોતી નથી, કારણ કે નરકગતિના જીવો ભવ પ્રત્યય થી દેવ આયુષ્યનો બંધ કરતા નથી.
(૩) નરકઆયુષ્યની સત્તા -નરક-તિર્યંચ અને મનુષ્ય ગતિને વિષે હોય છે. પણ દેવગતિ ને વિષે હોતી નથી કારણ કે દેવતાઓ ભવ પ્રત્યયથી નરકાયુનો બંધ કરતા નથી. - આ ત્રણ સિવાયની બાકીની ૧૧૭ પ્રકૃતિઓની ચારેગતિને વિષે સત્તા હોય છે.
નરકગતિને વિષે દેવઆયુષ્યવિના સઘળી પ્રકૃતિઓ સત્તામાં હોય છે. તિર્યંચગતિને વિષે જીનનામવિના સઘળી પ્રકૃતિઓ સત્તામાં હોય છે. મનુષ્યગતિને વિષે સઘળી પ્રકૃતિઓ સત્તામાં હોય છે.
દેવગતિને વિષે-નરકઆયુષ્યવિના સધળી પ્રકૃતિઓ સત્તામાં હોય છે.
દર માર્ગણાને વિષે ત્રીજા કર્મગ્રન્થમાં જે બંધ પ્રવૃતિઓ કહેલી છે તેની જેમ અત્રે અબંધ પ્રકૃતિઓનો વિચાર કરવો ૬૦ થી ૭૪
દર માર્ગણાને વિષે અબંધ પ્રકૃતિઓનું વર્ણન નરકગતિ - ૧ થી ૩ નરકને વિષે ૧૯ આયુષ્ય નામ - પિંડ પ્રત્યેક સ્થાવર
૨ ૧૭ - ૧૨ ૧ ૪ પિડપ્રકૃતિ-૧૨ નરકગતિ, દેવગતિ, એકેન્દ્રિયાદિ જાતિ, વૈક્રિયઆહારકશરીર, વૈક્રિય-આહારકસંગોપાંગ, નરકાનુપૂર્વી, દેવાનુપૂર્વી પ્રત્યેક- ૧ આતપ
આયુષ્ય- નરક-દેવ સ્થાવર-૪ સ્થાવર
સુક્ષ્મ અપર્યાપ્ત પહેલા ગુણસ્થાનકે ૨૦ પ્રકૃતિઓ બંધાતી નથી આયુ નામ પિંડપ્રકૃતિ પ્રત્યેક
૧૮ ૧૨ પ્રત્યેક-૨ આતપ જિનનામ
સાધારણ
સ્થાવર
Page #306
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૯૭
બાકીની પ્રકૃતિઓ ઉપર પ્રમાણે જાણવી બાકીની ૧૦૦ પ્રકૃતિઓ બંધાય છે.
બીજા ગુણસ્થાનકે ૨૪ પ્રકૃતિઓ બંધાતી નથી મોહનીય આયુષ્ય નામ પિંડ પ્રત્યેક સ્થાવર
૨ ૨ ૨૦ ૧૪ ૨ ૪ મોહનીય - ર મિથ્યાત્વમોહનીય
નપુંસકવેદ નામ - પિંડ - ૧૪:- નરકગતિ-દેવગતિ-એકેજિયાદિ ૪ જાતિ-વૈક્રિયઆહારકતિક છેવટ્ટુ સંઘયણ હુડકસંસ્થાન-નરકાનુપર્વી-દેવાનુપુર્વી
બાકીની ૯૬ પ્રકૃતિઓ બંધાય છે.
ત્રીજા ગુણસ્થાનકે ૫૦ પ્રકૃતિઓ બંધાતી નથી. “ દર્શનાવરણીય-૩ મોહનીય-૭ આયુષ્ય-૪, નામ-૩૫, ગોત્ર-૧ દર્શનાવરણીય-૩ થીણધ્ધીત્રીક મોહનીય-૭ અનંતાનુબંધી ૪ કષાય- મિથ્યાત્વ- સ્ત્રીવેદ-નપુંસકવેદ. આયુષ્ય-૪ નરક-તિર્યંચ-દેવાયુનો અંત-મનુષ્યાયુનો અબંધ નામ - ૩૫-પિંડપ્રકૃતિ-૨પ, પ્રત્યેક-૩, સ્થાવર-૭ પિંડપ્રકૃતિ - ૨૫ - નરકટિક, તિર્યચઢિક, દેવદિક, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, વૈક્રિયહિક આહારકતિક, છેલ્લા પાંચસંઘયણ, છેલ્લાપાંચસંસ્થાન,અશુભવિહાયોગતિ પ્રત્યેક - ૩, આતપ - ઉદ્યોત - જિનનામ સ્થાવર - ૭ સ્થાવરચતુષ્ક દુર્ભગત્રિક ગોત્ર ૧, નીચગોત્ર,
બાકીની ૭૦ પ્રકૃતિઓ બંધાય છે.
ચોથા ગુણસ્થાનકે ૪૮ પ્રકૃતિઓ બંધાતી નથી દર્શનાવરણીય મોહનીય આયુષ્ય નામ ગોત્ર
૩ ૭ ૩ ૩૪ ૧ આયુષ્ય-૩ નરક-તિર્યંચ-દેવ આયુષ્ય નામ - ૩૪ પિંડપ્રકૃતિ - પ્રત્યેક - સ્થાવર
૨૫ - ૨ - ૭ બાકીની ૭ર પ્રકૃતિઓ બંધાય છે. ૪ થી ૬ નરકને વિષે ૨૦ પ્રકૃતિઓ બંધાતી નથી આયુષ્ય, નામ
૨ ૧૮ નામ-૧૮= પિંડ -૧ર, પ્રત્યેક-૨, સ્થાવર-૪
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૯૮
કર્મગ્રંથ-૬
પહેલા ગુણસ્થાનકે ૨૦ પ્રકૃતિઓ બંધાતી નથી પિંડ પ્રત્યેક સ્થાવર આયુષ્ય
૧૨ ૨ ૪ ૨ બાકીની ૧૦૦ પ્રકૃતિઓ બંધાય છે. બીજા ગુણસ્થાનકે ૨૪ પ્રકૃતિઓ બંધાતી નથી પિંડ પ્રત્યેક સ્થાવર મોહનીય-૨ આયુષ્ય - ૨ નામની - ૨૦ ૧ ૪ ૨ ૪ - બાકીની ૯૬ પ્રકૃતિઓ બંધાય છે.
ત્રીજા ગુણસ્થાનકે ૫૦ પ્રકૃતિઓ બંધાતી નથી દર્શનાવરણીય મોહનીય આયુષ્ય નામ ગોત્ર
૩ ૭ ૪ ૩પ : ૧ નામ:- ૩૫ પિંડપ્રકૃતિ પ્રત્યેક સ્થાવર
૨૫ બાકીની ૭૦ પ્રકૃતિઓ બંધાય છે.
ચોથા ગુણસ્થાનકે ૪૯ પ્રકૃતિઓ બંધાતી નથી દર્શનાવરણીય મોહનીય આયુષ્ય નામ ગોત્ર ૩
૭ ૩ ૩પ ૧ નામ:- ૩પ પિંડપ્રકૃતિ પ્રત્યેક સ્થાવર
- ૨૫ બાકીની ૭૧ પ્રકૃતિઓ બંધાય છે.
સાતમી નારકીને વિષે ૨૧ પ્રકૃતિઓ બંધાતી નથી આયુષ્ય નામ
૩ ૧૮ આયુષ્ય- ૩ નરક- મનુષ્ય-દેવઆયુષ્ય નામ - ૧૮ પિંડ - ૧૨ પ્રત્યેક - ૨ સ્થાવર - ૪
પહેલા ગુણસ્થાનકે ૨૪ પ્રકૃતિઓ બંધાતી નથી આયુષ્ય નામ ગોત્ર(ઉચ્ચગોત્ર) નામ પિંડ પ્રત્યેક સ્થાવર ૩ ૨૦ ૧ ૨૦ ૧૪ ૨૪
પિંડ-૧૪ નરકદ્ધિક મનુષ્યદ્ધિક દેવદ્રિક એકેન્દ્રિયાદિ-૪ જાતિ વૈક્રિયદ્રિક આહારકટ્રિક-બાકીની ૯૬ પ્રકૃતિઓ બંધાય છે.
Page #308
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૨૯૯
બીજા ગુણસ્થાનકે ૨૯ પ્રકૃતિઓ બંધાતી નથી મોહનીય-૨, આયુષ્ય-, નામ-૨૦, ગોત્ર-૧, (ઉચ્ચગોત્ર) નામ-૨૦, પિંડ-૧૬, પ્રત્યેક-સ્થાવર-૪
પિંડ-૧૬ નરકદ્રિક, મનુષ્યદ્રિક, દેવદ્રિક, વૈક્રિયદ્રિક, આહારકદ્વિલ્ક, એકેન્દ્રિયાદિ ૪ છેવટું સંઘયણ હુડકસંસ્થાન
બાકીની ૯૧ પ્રકૃતિઓ બંધાય છે.
ત્રીજા અને ચોથા ગુણસ્થાનકે ૫૦ પ્રકૃતિઓ બંધાતી નથી દર્શનાવરણીય - મોહનીય - આયુષ્ય - નામ - ગોત્ર
૩ - ૭ - ૪ - ૩૫ - ૧ નામ - પિંડપ્રકૃતિ પ્રત્યેક - સ્થાવર ૩૫ - ૨૫ - ૩ - ૭
બાકીની ૭૦ પ્રકૃતિઓ બંધાય છે.
તિર્યંચગતિને ઓઘે - ૩. આહારકદ્ધિક-જિનનામ બંધાતુ નથી ૧લા ગુણસ્થાનકે ૩ પ્રકૃતિઓ બંધાતી નથી આહારકદ્ધિક, જિનનામ, રજા ગુણસ્થાનકે ૧૯ પ્રકૃતિઓ બંધાતી નથી મોહનીય
આયુષ્ય ૨ મિથ્યાત્વમોહનીય-નપુંસકવેદ ૧ નરકાયુ - નામ - પિંડ - પ્રત્યેક - સ્થાવર
૧૬ - ૧૦ - ૨ - ૪
પિંડ-૧૦નરકગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, આહારકદ્ધિક, છેવટું સંઘયણ, હુંકડસંસ્થાન
નરકાનુપૂર્વી પ્રત્યેક-૨ - આતપ - જિનનામ સ્થાવર - ૪ સ્થાવર ચતુષ્ક બાકીની ૧૦૧ બંધાય છે.
ત્રીજા ગુણસ્થાનકે પ૧ પ્રકૃતિઓ બંધાતી નથી દર્શનાવરણીય - મોહની - આયુષ્ય - નામ - ગોત્ર
૩ - ૭ --- ૪ - ૩૬ - ૧ મોહનીય-૭-અનંતાનુબંધી ૪ કષાય, મિથ્યાત્વમોહનીય, નપુંસકવેદ,
Page #309
--------------------------------------------------------------------------
________________
૩૦૦
કર્મય
સ્ત્રીવેદ, ગોત્ર - ૧ નીચગોત્ર નામ -૩૬ - પિંડ - પ્રત્યેક - સ્થાવર
- ૨૬ - ૩ - ૭. પિંડપ્રકૃતિ - ર૬ નરકદ્ધિક તિર્યંચદ્ધિક મનુષ્યદ્રિક એકજિયાદિ
૪ જાતિ-ઔદારી કદ્ધિક-આહારદ્ધિક-૬-સંઘયણ-પહેલાસિવાયના પાંચસંસ્થાન અશુભ વિહાયોગતિ
- પ્રત્યેક-૩ • આતપ - ઉદ્યોત - જિનનામ -- સ્થાવર-૭ સ્થાવરચતુષ્ક - દુર્ભગત્રિક. બાકીની દ૯ પ્રકૃતિઓ બંધાય
ચોથા ગુણસ્થાનકે ૫૦ પ્રકૃતિઓ બંધાતી નથી દર્શનાવરણીય - મોહનીય - આયુષ્ય - નામ - ગોત્ર
૩ - ૭ - ૩ - ૩૬ - ૧ આયુષ્ય-૩ પિંડ પ્રત્યેક સ્થાવર
બાકીની ૭૦ પ્રકૃતિઓ બંધાય છે.
પાંચમા ગુણસ્થાનકે ૫૪ પ્રકૃતિઓ બંધાતી નથી દર્શનાવરણીય મોહનીય આયુષ્ય નામ ગોત્ર
૩ ૧૧ ૩ - ૩૬ ૧ મોહનીય - ૧૧ અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાનીય ૮ કષાય-મિથ્યાત્વ
નપુંસકવેદ સ્ત્રીવેદ નામ - ૩૬ પિંડ પ્રત્યેક સ્થાવર ૨૬ ૩
૭. બાકીની ૬૬ પ્રકૃતિઓ બંધાય છે.
મનુષ્યગતિને વિષે ૧ લા ગુણસ્થાનકને વિષે ૩ પ્રકૃતિ બંધાતી નથી આહારકદિક-જિનનામ બાકીની ૧૧૭ બંધાય છે.
રજા ગુણસ્થાનકે ૧૯ પ્રકૃતિઓ બંધાતી નથી મોહનીય - આયુષ્ય નામ પિંડ પ્રત્યેક સ્થાવર
૧ ૧૬. ૧૦.
Page #310
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૩૦૧
બાકીની ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે.
ત્રીજા ગુણસ્થાનકે ૫૧ પ્રકૃતિઓ બંધાતી નથી દર્શના. મોહનીય આયુષ્ય નામ
ગોત્ર
નામ પિંડ : પ્રત્યેક સ્થાવર ૩૬ ૨૬
૩. બાકીની ૨૯ પ્રકૃતિઓ બંધાય છે. ચોથા ગુણસ્થાનકે ૪૯ પ્રકૃતિ બંધાતી નથી દર્શના મોહનીય આયુષ્ય નામ ગોત્ર ૩
૭ ૩ ૩૫ ૧ નામ પિંડ પ્રત્યેક સ્થાવર ૩૫ ર૬ ૨(આતપ-ઉદ્યોત) ૭ પાંચમા ગુણસ્થાનકે પ૩ પ્રકૃતિઓ બંધાતી નથી બાકીની ૬૭ પ્રકૃતિઓ બંધાય છે.
છઠ્ઠા ગુણસ્થાનકે પ૭ પ્રકૃતિઓ બંધાતી નથી, બાકીની ૬૩ પ્રકૃતિઓ બંધાય છે.
સાતમા ગુણસ્થાનકે દર અથવા ૬૩ પ્રકૃતિઓ બંધાતી નથી બાકીની ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. ગુણસ્થાનક પ્રકૃતિઓ બંધાતી નથી પ્રકૃતિઓ બંધાય છે.
૮/૧ ૮રથી ૮/૬ ભાગે
૮/૭ ૯/૧ હાર ૯/૩
૧૦૦ ૧૦૧ ૧૦૨
૧૦૩ ૧૧-૧૨-૧૩
૧૧૯
૬૪
८४
૯૮
૯૯
૯/૪
૧૦
Page #311
--------------------------------------------------------------------------
________________
૩૦૨
કર્મગ્રંથ-૬
૧૪
૧૨૦. દેવગતિને વિષે અબંધ પ્રકૃતિઓનું વર્ણન.
ઓથે ૧૬ પ્રકૃતિઓ બંધાતી નથી આયુષ્ય
નામકર્મ પિંડ સ્થાવર ૨ નરકઆયુષ્ય દેવઆયુષ્ય ૧૪ ૧૧ ૩ પિંડ-૧૧ નરકકિક-દેવદ્રિક વિકલેન્દ્રિયત્રીક વૈક્રિયદ્ધિક આહારકટ્રિક સ્થાવર-૩ સૂક્ષ્મ અપર્યાપ્ત સાધારણ
બાકીની ૧૦૪ પ્રકતિઓ બંધાય છે.
પહેલા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાતી નથી આયુષ્ય - નામ - પિંડ - પ્રત્યેક - સ્થાવર ૨ - ૧૫ - ૧૧ - ૧ - ૩
બાકીની ૧૦૪ પ્રકૃતિઓ બંધાય છે.
બીજા ગુણસ્થાનકે ૨૪ પ્રકૃતિઓ બંધાતી નથી આયુષ્ય - મોહનીય - નામ - પિંડ - પ્રત્યેક - સ્થાવર
૨ - ૨ - ૨૦ - ૧૪ - ૨ - ૪ મોહનીય-૨ - મિથ્યાત્વ મોહનીય - નપુંસકવેદ આયુષ્ય-૨ - નરકઆયુષ્ય - દેવઆયુષ્ય પિંડ-૧૪ - નરકદ્રિક - દેવદ્રિક -એકેન્દ્રિયાદિ ૪ જાતિ - છેવટ્ઠસંઘયણ
હુડકસંસ્થાન-વૈક્રિયદ્ધિક - આહારકદ્ધિક પ્રત્યેક - ૨ આતપ - જિનનામ સ્થાવર -૪ સ્થાવર ચતુષ્ક
બાકીની ૯૬ પ્રકૃતિઓ બંધાય છે. ત્રીજા ગુણસ્થાનકે ૫૦ પ્રકૃતિઓ બંધાતી નથી બાકીની ૭૦ પ્રકૃતિઓ બંધાય છે.
ચોથા ગુણસ્થાનકે ૪૮ પ્રકૃતિઓ બંધાતી નથી દર્શનાવરણીય - મોહનીય - આયુષ્ય - નામ - ગોત્ર
૩ - ૭ - ૩ - ૩૪ - ૧ મોહનીય-૭ અનંતાનુબંધી ૪કષાય-મિથ્યાત્વમોહનીય-સ્ત્રીવેદ- નપુંસકવેદ આયુષ્ય-૩ - નરક - તિર્યંચ - દેવઆયુ
Page #312
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
નામ-૩૪
પ્રત્યેક-ર
સ્થાવર-૭
સ્થાવર
૭
પિંડ:-૨૫-નરકદ્વિક-તિર્યંચદ્વિક-દેવદ્વિક-એકેન્દ્રિયાદિ ૪ જાતિ વૈક્રિયદ્ધિકઆહારકદ્ધિક-પહેલાસિવાયના-૫ સંઘયણ-૫ સંસ્થાન અશુભ વિહાયોગતિ
ઉદ્યોત
દુર્ભગત્રિક
મોહનીય
૨
આતપ
સ્થાવરચતુષ્ક બાકીની ૭૨ પ્રકૃતિઓ બંધાય છે.
એકેન્દ્રિયાદિ ૪ જાતિ - પૃથ્વીકાય - અપકાય - વનસ્પતિકાય સાતમાર્ગણાને વિષે અબંધ પ્રકૃતિઓનું વર્ણન.
ઓઘે તથા પહેલા ગુણસ્થાનકે ૧૧ પ્રકૃતિઓ બંધાતી નથી આયુષ્ય નામકર્મ
૨ નરકઆયુષ્ય દેવઆયુષ્ય. આહારકદ્ધિક જિનનામ
-
-
આયુષ્ય
૩
પિંડ
૨૫
બાકીની ૧૦૯ પ્રકતિઓ બંધાય છે.
બીજા ગુણસ્થાનકે ૨૬ પ્રકૃતિઓ બંધાતી નથી
આયુષ્ય
નામ.
પિંડ
પ્રત્યેક
સ્થાવર
૪
૨૦.
૧૪
૨
૪
પિંડઃ-૧૪ - નરકદ્ધિક - તિર્યંચદ્ધિક - એકેન્દ્રિયાદિ ૪ જાતિ - વૈક્રિયદ્વિક
-
પહેલુસંઘયણ પ્રત્યેક
પ્રત્યેક
૨
-
-
-
-
આહારકદ્ધિક - હુંડક સંસ્થાન - છેવટ્ટુ સંઘયણ
પ્રત્યેક
૨ - અતાપ - જિનનામ
સ્થાવર-૪
સ્થાવર ચતુષ્ક
બાકીની ૯૪ પ્રકૃતિઓ બંધાય છે.
તેઉકાય વાયુકાય ને વિષે ૧૫ પ્રકૃતિઓ બંધાથી નથી
નામ
-
-
૯ નરકદ્ધિક દેવદ્વિક વૈક્રિયદ્વિક
૩૦૩
-
-
૧૨
આયુષ્ય - ૩
નરક- દેવ-મનુષ્ય આયુષ્ય
નામ - પિંડ - ૧૧. નરકદ્વિક મુનુષ્યદ્ધિક દેવદ્ધિક વૈક્રિયદ્ધિક આહારકદ્ધિક
જિનનામ
Page #313
--------------------------------------------------------------------------
________________
૩૦૪
કર્મગ્રંથ-૬
ત્રસકાય - પંચેન્દ્રિયજાતિ ૩ યોગ વિષે અબંધ પ્રવૃતિઓનું વર્ણન ગુણસ્થાનક પ્રવૃતિઓ બંધાતીનથી બંધાય
૩ ૧૧૭ ૧૯
૧૦૧
mea wa na
૪૩. ૫૩. ૫૭. ૬૧/૬૨ ૬૨
૫૮૫૯
૫૮
૮/૧ ૮ીરથી૮/૬
૮/૭ ૯/૧
૯૮
લ/ર
૧૦૦
૧૦૧ ૧૦૨
614
૧૦
૧૧-૧૨-૧૩
૧૪
૧૦૩ ૧૧૯
૧૨૦ ૩ વેદ ૪-કષાય ને વિષે બંધાતી નથી બંધાય છે.
૧૧૭ ૧૯
ગુણસ્થાનક
-
હ
૧૦૧
જ
ક
જ
૫૭. ૬૧/૬૨
૫૮૫૯
Page #314
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૩૦૫
- ૮/૧
૬૨
૮રથી૮/૬
૮૭
# # # &
૯/૧
૯૮
I
૯/૩
૪
૧૦૨
४३
વેદ ૩ અહીં સુધી ૯૯
ક્રોધકષાય ૧૦૦
૨૦ માનકષાય - ૧૦૧
૧૯ માથાકષાય ૯/૫
૧૮ : લોભકષાય ૩ જ્ઞાનીને વિષે તથા અવધિદર્શનને વિષે ૪ થા ગુણસ્થાનકે ૫ મા
૫૩ ૬ ફા ૫૭.
૬૩ ૭ મા ૬૧/૬૨
૫૮/પ૯ ૮/૧ ૮/રથી૮/૬ ૮/૭
૯૪
૯૮ ૯/ર ૯/૩
૧૦૦
૫૮
૬૨
४
પ૬
૯૧
૯/૪
૧૦૧
૧૯
૧૦૨
૧૮
૧૦૩
૧૦ ૧૧/૧૨
ઉમે
૧૧૯ મન : પર્યવજ્ઞાનને વિષે - પ૭.
૬૩ ૬૧/૬૨ ૫૮/પ૯ દર
પ૬ _ ૯૪--
૨૬
૮/૧
_ ૫૮
૮/રથી૮/૬
૮/૭
Page #315
--------------------------------------------------------------------------
________________
૩૦૬
કર્મગ્રંથ-૬
૯૮
૯૩
૧૩
3
૮/૧
૬૪
૯૯
૧૦૦ લ/૪
૧૦૧ ૯/પ
૧૦૨ ૧૦
૧૦૩ - ૧૭ ૧૧,૧૨
૧૧૯ કેવળજ્ઞાન માર્ગણા તથા કેવલદર્શન ને વિષે
૧૧૯
૧૨૦ સામાયિક, છેદોપસ્થાપનીય ચારિત્રને વિષે ૫૭.
૬૩ ૬૧/૬ર
૫૮પ૯
૫૮ ૮/રથી૮,
પ૬ ८४ ૯/૧
૯૮
૯૯ ૯/૩
૧૦૦ ૧૦૧
૧૮ પરિહારવિશુધ્ધિ ચારિત્રને વિષે પ૭
૬૩ ૬૧/૬૨ ૫૮૫૯
સૂમસંપરાય ચારિત્રને વિષે ૧૦.
યથાખ્યાત ચારિત્રને વિષે ૧૧-૧૨-૧૩
૧૪
૮/૭
૯/૫
૧૦૨
૧૦૩
૧૧૯
૧૨૦
Page #316
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૩૦૭
૨
દેશવિરતી ચારિત્રને વિષે
પ૩ અવિરતિ ચારિત્રને વિષે
૧૧૭ ૧૯
૧૦૧ ૭૪
છે
જે
જ
છે
હ
४६
જ
(G
ચક્ષુદર્શન-અચક્ષુદર્શનને વિષે
૧૧૭ ૧૦૧
૭૪ ૪૩ પ૩ પ૭
૬૩ ૬૧/૬ર
૫૮/પ૯ ૬૨
૫૮ પ૬
૨
૮/૧ ૮/રથી૮/૬
૮/૭ ૯/૧
૯૪
૯૮
૧૯
૯/૪ ૯/૫
૧૮
૧૦.
૧૧-૧૨
૧૦૦ ૧૦૧ ૧૦૨ ૧૦૩
૧૭ ૧૧૯ કૃષ્ણ-નીલ કાપોત લેશ્યાને વિષે
૧૧૭ ૧૯ ૪૬
૧૦૧
૭૪.
Page #317
--------------------------------------------------------------------------
________________
કર્યો
=
ડ
જ
દ
હ
બ
જ
૬૩ તેજ વૈશ્યાને વિષે ૧૨
૧૦૮
૧૦૧ ૪૬
७४
૭૭ પહ ૫૭.
૬૩ ૬૧/૨
૫૮/પ૯ પધ લેશ્યાને વિષે
* ૧૦૫ ૧૯
૧૦૧
દ
૦
૧
-
૧૫.
બ
૭૪
જ
४३
૮
૫૭ ૫૭
૬૭
૦
. ૬૩ ૧/૨
૫૮/પ૯ શુકલ લેયાને વિષે ૧૯
૧૦૧
૨૩
બ
૭૪
જ
દ
m
૫૩.
પ. ૨૧/દર
6
૫૮૫૯
૫૮
૮/૧ ૮/રથી૮/૬
પડે
Page #318
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૮/૭
૯/૧
૨
૯/૩
૯/૪
પ
૧૦
૧૧-૧૨-૧૩
ભવ્યમાર્ગણા ગુણસ્થાનક
P = = .
૮/૧
૮ારથી૮/૬
૮/૭
૯/૧
ભર
૯/૩
૯૪
ем
૧૦
૧૧-૧૨-૧૩
૯૪
૯૮
૯૯
૧૦૦
૧૦૧
૧૦૨
૧૦૩
૧૧૯
અભવ્ય માર્ગણાને વિષે
૩
સંજ્ઞીમાર્ગણાને વિષે બંધાતીનથી
૩
૧૯
૪૬
૪૩
૫૩
૫૭
૧૧/૧૨
કર
૬૪
૯૪
૯૮
૯૯
૧૦૦
૧૦૧
૧૦૨
૧૦૩
૧૧૯
૨૬
૨૨
૨૧
૨૦
૧૯
૧૮
૧૭
૧૧૭
બંધાય છે.
૧૧૭
૧૦૧
૭૪
૭૭
૩૭
૬૩
૫૮/૫૯
૫૮
પક
૨૬
૨૨
૨૧
૨૦
૧૯
૧૮
૧૭
૩૦૯
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૧૦
કર્મચંદ
૧૨૦ મિથ્યાત્વ સમક્તિ માર્ગણા
૧૧૭ સાસ્વાદન માર્ગણા ૧૯
- ૧૦૧ મિશ્ર સમક્તિ માર્ગણા
૭૪ ઉપશમ સમક્તિ માર્ગણા
L૪૫
૫૪
૨
૮/૧ ૮/રથી૮/૬
૬૪ ૯૪
૮૭
૯/૧
૯૮
૯૩
૯/૪
૯૫ ૧૦
૯૯ ૧૦૦ ૧૦૧ ૧૦ર ૧૦૩
૧૧૯ ક્ષયોપક્ષમ સમક્તિ માર્ગણા
૭૭
૫૩
૬૩ ૬૧/દર
૫૮૫૯ ક્ષાયિક સમક્તિ માર્ગણા
૪૩
૪
Page #320
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૩૧૧
૫૩
૫૭. ૬૧/૬૨ ૬૨
૬૭. ૬૩ ૫૮/પ૯ ૫૮
૬૪
૮/૧ ટોરથી૮/૬
૮/૭ ૯/૧
૯૮
૯/ર ૯/૩
૯/૪
૯/૫
૧૦
૧૦૦ ૧૦૧ ૧૦૨ ૧૦૩ ૧૧૯ ૧૨૦ અસંજ્ઞી માર્ગણા
૧૧-૧૨-૧૩
૦ જ
' ૦
૧૧૭
૦
૧૯ આહારી માર્ગણા
૧૦૧
૦
૧૧૭ ૧૦૧
૦
છ
७४
४ ૪૩
જ
૨
૧
૫૩ પ૭ ૬૧/૬૨
૬૭ ૬૩ ૫૮/પ૯ ૫૮
૦
૬૨
૮/૧ ૮/રથી૮/૬
૮/૭ ૯/૧
૬૪
-૯૪
૯૮.
Page #321
--------------------------------------------------------------------------
________________
હા૨
કર્મચંદ
૯/૩.
૧૦૦
૪
૧૦૧
૧૦૨ ૧૦૩
૭
૧૦. ૧૧-૧૨-૧૩ ૧૧૯
અણાહારી માર્ગણાને વિષે અબંધ પ્રવૃતિઓનું વર્ણન ગુણસ્થાનક બંધાતી નથી
૧૩ આયુષ્ય ' નામ
નરકટિક દેવદિક વૈક્રિયહિક આહારકતિક જિનનામ
બાકીની ૧૦૭ પ્રકૃતિઓ બંધાય છે. રજા ગુણસ્થાનકે ૨૬ પ્રકૃતિઓ બંધાતી નથી આયુષ્ય - મોહનીય - નામ
૪ - ૨ - ૨૦ મોહનીયર મિથ્યાત્વમોહનીય નપુંસકવેદ
નામ-ર૦- પિંડપ્રકૃતિ- ૧૪- પ્રત્યેકર-સ્થાવર-૪
પિંડ-૧૪-નરકટ્રિક-દેવદ્રિક-વૈકિયદ્ધિક આહારકટ્રિક એકજિયાદિ- ૪ જતિ- છઠું સંઘયણ-હુડકસંસ્થાના
પ્રત્યેક -૨ જિનનામ - આતપ સ્થાવર-૪ સ્થાવરચતુષ્ઠ બાકીની ૯૪ પ્રકૃતિઓ બંધાય છે. - ૪થા ગુણસ્થાનકે ૪૫ પ્રકૃતિઓ બંધાતી નથી દર્શનાવરણીય-૩ - મોહનીય-૭ - આયુષ્ય-૪ - ગોત્ર-૧ - નામ: ૩૦
પિંડ-૨૧ નરકહિક-તિર્યચદ્ધિક-એકેનિયાદિ ૪ જાતિ આહારકતિકછેલ્લા પાંચ સંઘયણ- છેલ્લા પાંચ સંસ્થાન- અશુભ વિહાયોગતિ પ્રત્યેક - ૨ - આતપ - ઉદ્યોત,
સ્થાવર-૭ - સ્થાવર ચતુષ્ક - દુર્ભગટ્રીક ગોત્ર - ૧ - નીચ ગોત્ર
Page #322
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૩૧૩
બાકીની ૭૫ પ્રકૃતિઓ બંધાય છે. ૧૩માં ગુણસ્થાનકે ૧૧૯ બંધાતી નથી ૧ બંધાય છે. ૧૪માં ગુણસ્થાનકે ૧૨૦ પ્રકૃતિઓ બંધાતી નથી
અબંધક પ્રકૃતિઓનું વર્ણન સમાપ્ત
ઉપશમ શ્રેણીનું સ્વરૂપ પઢમ કસાય ચઉદ્ધ
- દંસણતિગ સત્તાવિ ઉવસંતા અવિરય સમ્મત્તાઓ,
જાવ નિચઠ્ઠિ નાયવા l૭પ સરઢ નવ ય પનરસ,
સોલસ અઢારસેવ ગુણવીસા ગાહિ દુ ચઉવીસા
પણવીસા બાયરે જાણ ૭ll સત્તાવીસ સુહમે
અઠ્ઠાવીસ ચ મોહાયડીઓ ઉવસંત વીરાએ
ઉવસંત હૃતિ નાયબ્રા //૭૭ ભાવાર્થ - અનંતાનુબંધી ૪ કષાય, દર્શનમોહનીય-૩ એ ૭ પ્રકૃતિઓ ૪થા ગુણસ્થાનકથી ૮મા ગુણસ્થાનક સુધી સર્વથા ઉપશમ હોય છે. . ૭પ છે | નવમા ગુણસ્થાનકે ૭ - ૮ - ૯-૧૫ - ૧૬ - ૧૮ - ૧૯ - ૨૧ - ૨૨ - ૨૪ - ૨૫ - ૨૭ પ્રકતિઓ સર્વથા ઉપશમ થયેલ હોય છે. તે ૭૬ છે
દશમા ગુણસ્થાનકે મોહનીય કર્મની ૨૭ પ્રકૃતિઓ ઉપશમ થયેલી હોય છે. અને ૧૧ મા ગુણસ્થાનકે મોહનીય કર્મ સંપૂર્ણ ઉપશાંત થયેલુ જાણવું ૭૭ વિશેષાર્થ:- ઉપશમ શ્રેણીનું સ્વરૂપ "
અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ, કાર્મગ્રન્થીક મતના અભિપ્રાયે યથા-પ્રકૃતિકરણ અપૂર્વકરણ અને અનિવૃત્તીકરણ કરી અંતરકરણમાં પ્રવેશ કરે છે. અથવા ઉપશમ સમકિત પ્રાપ્ત કરે છે. તે વખતે અનંતાનુબંધી ૪ કષાય-મિથ્યાત્વ મોહનીય આ પાંચ પ્રકૃતિઓ સર્વથા ઉપશમરૂપે હોય છે.
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૧૪
-
કર્મગ્રંથ-૬
I
-
આ ઉપશમ સમક્તિથી જીવ ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી શકતો નથી આ ઉપશમ સમક્તિ ૪ થી ૭ ગુણસ્થાનકમાં હોઈ શકે છે આનો કાલપૂર્ણ થતા સમ્યકત્વ મોહનીયના પૂંજનો જીવને ઉદય થાય ત્યારે ક્ષયપામસમક્તિ પ્રાપ્ત થાય છે. આ સમક્તિના કાળમાં અનંતાનુબંધી ૪ કષાય અને ૩ દર્શનમોહનીય એમ ૭ પ્રકૃતિઓ ક્ષયોપક્ષમ ભાવે હોય છે. આ ક્ષયપક્ષમ સમક્તિી જીવ ૪ થી ૭ ગુણસ્થાનકમાં ઉપશમ શ્રેણીનું ઉપશમ સમક્તિ પ્રાપ્ત કરવા માટે અનંતાનુબંધી ૪ પ્રકૃતિનો સર્વથા ઉપશમ કરવા પ્રયત્ન કરે છે. ત્યાર બાદ મિથ્યાત્વ મોહનીય પછી મિશ્રમોહનીય અને પછી સમ્યકત્વ મોહનીયને ઉપશમાવવાનો પ્રયત્ન કરે છે જ્યારે આ સાતે પ્રકૃતિનો સર્વથા ઉપશમ થાય એટલે કે વિપાકોદય કે પ્રદેશોદયનો અભાવ થાય ત્યાર પછી ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓ ઉપશમાવવા માટેનો પ્રયત્ન કરે છે.
અનંતાનુબંધી ૪ કષાયની ઉપશમનાનું વર્ણન - ૪ થી ૭ ગુણસ્થાનકમાં વિદ્યમાન, કોઈપણ યોગે વર્તતો, શુભલેશ્યા (તેજો- પા અને શુકુલ) સાકાર ઉપયોગી, એટલે કે જ્ઞાનના ઉપયોગમાં રહેલો અંતઃ કોટાકોટી સાગરોપમની સ્થિતી વાળો, વિશુધ્ધચિત્તવાન, સર્વશુભ પ્રકૃતીને બાંધનારો, અશુભ પ્રકૃતીઓનો ૪ ઠાણીયા રસને બદલે ૨ ઠાણીયો રસ કરનારો, શુભ પ્રકૃતીઓનો ૨ ઠાણીયા રસને બદલે ૪ ઠાણીયો રસ કરનારો, પૂર્વના સ્થિતિબંધ કરતાં નવા સ્થિતિબંધોને પલ્યોપમના સંખ્યાતમે ભાગે હીન કરનારો,
આવા અધ્યવસાયઆદિ વાળો જીવ ૧ અંતઃ મુહૂર્ત સુધી એ કાલનો ભોગવટો ' કરી આગળ વધતો ૩ કરણ કરવા માટે ઉદ્યમવંત બને છે.
૧) યથાપ્રવૃતકરણ ૨) અપૂર્વકરણ ૩) અનિવૃત્તીકરણ ૪) ઉપશાંત અધ્ધા
. . જયારે જીવ યથાપ્રવૃતકરણનામના અધ્યવસાયમાં પ્રવેશ કરે ત્યારે ક્રમસર અનંતગુણવિશુધ્ધિ, વધતી વિશુદ્ધીએ પ્રવેશ કરે છે. ત્યાં પૂર્વે બંધાતી શુભ પ્રકૃતીઓનો બંધ કરે, પણ સ્થિતિઘાતાદિક કરતો નથી, કારણ કે ત્યાં પ્રાયોગ્ય વિશુદ્ધિનો અભાવ હોય છે. અત્રે અનેક જીવની અપેક્ષાએ પ્રતિ સમયે અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ જેટલા અધ્યવસાય સ્થાનકો હોય છે. જસ્થાન પતિત હોય છે તેનું સ્વરૂપ આ પ્રમાણે
Page #324
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૩૧૫ - જો હીનઅધ્યવસાય હોય તો ૧) અનંતભાગહીનર) અસંખ્યાત ભાગહીન ૩) સંખ્યાતભાગહીન ૪) સંખ્યાતગુણહીન પ) અસંખ્યાતગુણહીન ૬) અનંતગુણહીન હોય છે. "
જો અધિક હોય તો ૧) અનંતભાગઅધિક ૨) અસંખ્યાતભાગ અધિક ૩) સંખ્યામભાગ અધિક ૪) સંખ્યાતગુણ અધિક૫) અસંખ્યાતગુણ અધિક ૬) અનંતગુણઅધિક હોય છે. આને છઠ્ઠાણવડીયા કહેવાય છે. આ પહેલા સમયકરતા બીજા સમયે અધ્યવસાય સ્થાનકો વિશેષાધિક હોય, બીજા સમયકરતા ત્રીજા સમયે વિશેષાધિક, તેના કરતા ચોથાસમયે વિશેષાધિક એમ ઉત્તરોત્તર વિશેષાધિક યથાપ્રવૃતકરણના છેલ્લા સમય સુધી જાણવું આ કારણથી યથાપ્રવૃતકરણની સ્થાપનાકરતા વિષમચતુરસ્ત્ર ક્ષેત્રને રૂંધે છે. ને ત્યાં પ્રથમ સમયે જઘન્યવિશુધ્ધિ સૌથી થોડી હોય છે. તેના કરતા બીજે સમયે જઘન્યવિશુધ્ધિ અનંતગુણી અધિક હોય છે. તેના કરતા ત્રીજા સમયે જઘન્યવિશુધ્ધિ અનંત ગુણી હોય છે. આ રીતે યથાપ્રવૃતકરણના સંખ્યામા ભાગમાં જેટલા સમયો આવે ત્યાં સુધી જઘન્ય વિશુધ્ધિ કહેવી. આ સંખ્યામા ભાગના સમય પસાર થયા બાદ પહેલા સમયની ઉત્કૃષ્ટ વિશુધ્ધિ અનંતગુણી હોય છે. ત્યારબાદ સંખ્યાતમાભાગ પછીના સમયની જઘન્યવિશુધ્ધિ અનંતગુણી હોય છે. ત્યારબાદ બીજા સમયની ઉત્કૃષ્ટ વિશુધ્ધિ અનંતગુણી હોય છે. ત્યારબાદ સંખ્યાતમા ભાગ પછીના બીજા સમયની જઘન્યવિશુધ્ધિ અનંતગુણી ત્યારબાદ ત્રીજા સમયની ઉત્કૃષ્ટ વિશુધ્ધિ યથાપ્રવૃતકરણના ચરમસમયની જઘન્યવિશુધ્ધિ અનંતગુણવિશુધ્ધ હોય ત્યાં સુધી કહેવા.
ત્યારબાદ ઉપરના એટલે કે છેલ્લે એક એક સમયની જઘન્ય વિશુધ્ધિ ક્રમસર અનંતગુણી જણાવી છે. તે દરેક સમયની ઉત્કૃષ્ટવિશુધ્ધિ ક્રમસર અનંતગુણી. યથાપ્રવૃતકરણના છેલ્લા સમય સુધી કહેવી. આ રીતે અધ્યવસાયસ્થાનની વિશુદ્ધિ કરતો કરતો જીવ ચ્છેલ્લા સમયે પહોંચે છે. ત્યારે યથાપ્રવૃતકરણ સમાપ્ત થાય છે.
અપૂર્વ કરણ અપૂર્વકરણ એક અંતર્મુહૂર્તનું હોય છે તેના અર્ધ્વસાયસ્થાનો અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણે હોય છે. તે પ્રતિસમયે વિશુધ્ધિની અપેક્ષાએ છઠ્ઠાણવડીયા હોય છે. અપૂર્વકરણના પહેલા સમયે જઘન્યવિશુધ્ધિ સૌથી થોડી પણ
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૧૬
કર્મગ્રંથ-૬
યથાપ્રવૃતકરણના છેલ્લા સમયની ઉત્કૃષ્ટ વિશુધ્ધિથી અનંતગુણી અધિકવિશુધ્ધિ જાણવી. તેના કરતાં પહેલા સમયની ઉત્કૃષ્ટવિશુધ્ધિ અનંતગુણી હોય છે. તેના કરતા બીજા સમયની જઘન્યવિશુધ્ધિ અનંતગુણી હોય છે. તેના કરતા બીજા સમયની ઉત્કૃષ્ટ વિશુધ્ધિ અનંતગુણી હોય છે. તેના કરતા ત્રીજા સમયની જઘન્ય વિશુધ્ધિ અનંતગુણી હોય છે. તેના કરતા ત્રીજા સમયની ઉત્કૃષ્ટ વિશુધ્ધિ અનંતગુણી હોય છે. આ રીતે પ્રતિસમય જઘન્ય અને ઉત્કૃષ્ટ અનંતગુણ અનંતગુણવિશુધ્ધિ અપૂર્વકરણના છેલ્લા સમય સુધી જાણવી
આ અપૂર્વકરણના પ્રથમ સમયથી જ ૧) સ્થિતિઘાત ૨) રસઘાત ૩) ગુણશ્રેણી ૪) ગુણસંક્રમ ૫) અપૂર્વસ્થિતિબંધ આ પાંચે પદાર્થો એક સાથે શરૂ થાય છે.
સ્થિતિઘાત - જે સ્થિતિ સત્તામાં રહેલી છે. તે સ્થિતિબંધકર્મના શરૂઆતના ભાગ થકી ઉત્કૃષ્ટ પણે સેંકડો સાગરોપમ પ્રમાણ અને જઘન્યથી પલ્પોયમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિખંડને ખડે છે. (અર્થાત ઉકેલે છે.) જે સ્થિતિ ઉકેલાતી નથી તે સ્થિતિમાં ઉકેલાતી સ્થિતિનું દલીયું નાંખે. ફરીથી અંતર્મુહુર્ત કાલે બીજુ સ્થિતિખંડ ઉકેલે તેનું દલીક નહીં ઉકેલાતી સ્થિતિમાં નાંખે, પછી ત્રીજી સ્થિતિખંડ પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણનું ઉકેલે અને તેનું દિલીકપણ નહીં ઉકેલાતી સ્થિતિમાં નાંખે. આ રીતે હજાર સ્થિતિખંડને ઉકેલી ઉકેલીને અપૂર્વકરણના પહેલા સમયે જે સ્થિતિ હતી તેના કરતા છેલ્લા સમયે સખ્યાતગુણહીન સ્થિતિ થાય છે અને સ્થિતિઘાત કહેવાય છે.
રસઘાત :- અશુભપ્રકૃતીઓનો જે રસ રહેલો છે તેનો અનંતમો ભાગ રાખીને, બાકીના રસના ભાગોને એક અંતર્મુહુર્તમાં નાશ કરે છે. ત્યારબાદ જે અનંતભાગ બાકી છે. તેનો અનંતમોભાગ બાકી રાખી એક અંતર્મુહુર્તમાં બીજા રસનો નાશ કરે છે. હવે જે અનંતમો ભાગ બાકી રહ્યો છે તેના અનંતમા ભાગ
જેટલો રસ બાકી રાખી બાકીનો રસ એક અંતર્મુહુર્તમાં નાશ કરે છે. આ રીતે - ૧ સ્થિતીખંડને વિષે હજાર રસના ખંડો થાય છે. આ રીતે હજાર સ્થિતીખંડોને વિષે દરેકમાં હજાર હજાર રસખંડો થતા અપૂર્વકરણ પૂર્ણ થાય છે.
ગુણશ્રેણી - અંતર્મુહુર્ત પ્રમાણ સ્થિતીની ઉપર જે સ્થિતીઓ રહેલ તેમાંથી દલીકો લઈ લઈને ઉદયાવલીકાની ઉપરની સ્થિતીને વિષે પ્રતિસમયે
Page #326
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
- ૩૧૭
અસંખ્યાતગુણ અસંખ્યાતગુણ ક્રમપૂર્વક નાંખે છે તે આ પ્રમાણે
પહેલા સમયે થોડું, બીજા સમયે અસંખ્યાતગુણ, ત્રીજા સમયે અસંખ્યાતગુણ એમ યાવતુ છેલ્લા સમય સુધી કહેવું. આ અંતર્મુહુર્ત - અપૂર્વકરણ અને અનિવૃતીકરણના કાળ થકી થોડુક અધિક જાણવુ આ પ્રમાણે પહેલા સમયે ગ્રહણ કરેલા દલીકનો નિક્ષેપવિધિ જાણવો, આ રીતે બીજા આદિ સમયને વિષે પણ દલીક નિક્ષેપવિધિ કહેવો. પહેલા સમયે ગુણશ્રેણી રચવા માટે જે દલીકગ્રહણ કરે તે સૌથી થોડા હોય. અને બીજા સમયે અસંખ્યાત ગુણ અધિક જાણવા. ત્રીજા સમયે અસંખ્યાત ગુણ અધિક જાણવા. એમ યાવતુ, ગુણશ્રેણીકરણના ચરમસમય સુધી જાણવું
અપૂર્વકરણના સમયો અને અનિવૃત્તીકરણના સમયો અનુક્રમે ગુણશ્રેણીના દલિકનો નિક્ષેપ અસર-પરસ શેષ શેષને વિષે હોય, તેનાથી ઉપર ન વધે અર્થાત તે દલિકો ઉપર ન જાય અને ગુણશ્રેણી કહેવાય છે.
ગુણસંક્રમ:- અપૂર્વકરણના પહેલા સમયે અનંતાનુબંધી આદિ અશુભ પ્રકૃતિઓના દલિકો પર પ્રકૃતિને વિષે (એટલે કે બીજી પ્રકૃતિઓને વિષે) જે સંક્રમ થાય તે સૌથી થોડુ હોય, બીજે સમયે પરપ્રકૃતિને વિષે જે દલીક સંક્રમ થાય તે પહેલા સમયકરતા અસંખ્યાતગુણ અધિક હોય, ત્રીજા સમયે જે દલિક સંક્રમ પામે છે તે બીજા સમય કરતા અસંખ્યાતગુણ અધિક હોય, આ રીતે અસંખ્ય ગુણ અધિક અધિક અપૂર્વકરણના છેલ્લા સમય સુધી જાણવું તેને ગુણસંક્રમ કહેવાય
અપૂર્વસ્થિતિબંધ:- અપૂર્વકરણના પહેલા સમયે નવો સ્થિતિબંધ શરૂ કરે તે યથાપ્રવતકરણના છેલ્લા સમયે જે સ્થિતિબંધ હતો તેના કરતા અસંખ્યગુણહીન આ સ્થિતિબંધ હોય છે આ રીતે દરેક સમયે નવા નવા આવા અપૂર્વ સ્થિતિબંધ કરે છે તેને અપૂર્વસ્થિતિ બંધ કહેવાય છે. - આ પાંચેય પદાર્થો અપૂર્વકરણના પહેલા સમયથી એક સાથે શરૂ થાય અને અપૂર્વકરણના છેલ્લા સમયે એકસાથે પૂર્ણ કરે છે. એ પૂર્ણ થતા અપૂર્વકરણ સમાપ્ત થાય છે.
અનિવૃત્તીકરણ આ કરણને વિષે પ્રવેશ કરેલા જીવો જે જે સમયે રહેલા હોય તે સમયથી
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૧૮
કર્મગ્રંથન
દરેક જીવોને વિશુધ્ધિ એકસરખી હોય છે. એટલે કે ભૂત-ભાવિ અને વર્તમાન ત્રણેકાળમાં અનિવૃત્તીકરણના જે સમયે જે જીવો રહેલા હોય તે દરેકની વિશુધ્ધિ એક સરખી જાણવી. આ વિશુધ્ધિ અનિવૃત્તીકરણના છેલ્લા સમય સુધી જાણવી. પણ પહેલા સમયની વિશુધ્ધિની અપેક્ષાએ બીજા સમયની વિશુધ્ધિ અનંતગુણ અધિક હોય છે. તેના કરતા ત્રીજા સમયની અનંતગુણ હોય છે. આ રીતે વિશુદ્ધિ છેલ્લા સમય સુધી જાણવી.
આ અનિવૃત્તીકરણમાં પણ પહેલા સમયથી સ્થિતિઘાત-રસઘાત વિગેરે પાંચે પદાર્થો સમકાળે હોય છે. અનિવૃત્તીકરણના ઘણા સંખ્યાતાભાગ ગયે છતે અને એકભાગ બાકી રહે છતે, અનંતાનુબંધીના એક આવલિકા જેટલા દલીકમૂકીને અંતર્મુહૂર્ત પ્રમાણ અંતરકરણ કરે છે. અપૂર્વસ્થિતિબંધ કાળ પ્રમાણ અંતરકરણ અંતર્મુહૂર્તનું કરે.
અંતરકરણનું દલીક નાશ કરવા માટે બધ્યમાન પર પ્રકૃતિને વિષે તે વખતે પ્રથમસ્થિતીનું દલીક આવલિકામાત્ર હોય તે વેદ્યમાન. ભોગવાતી પર પ્રકૃતિને વિષે સ્તી બુક સંક્રમવડે સંક્રમાવે તે અંતરકરણ કીધે થકે બીજે સમયે અનંતાનુબંધીનું ઉપરની સ્થિતીનું દલીક ઉપશમાવવા માંડે તે આ રીતે. પહેલે સમયે થોડું ઉપશમાવે. બીજે સમયે અસંખ્યાતગુણ ઉપશમાવે. ત્રીજે સમયે અસંખ્યાતગુણ ઉપશમાવે એમ યાવતુ એક અંતર્મુહૂર્ત સુધી ઉપશમાવે. આટલા કાળની અંદર અનંતાનુબંધી કષાય ઉપશમિત થાય. ઉપશમિત એટલે સંક્રમ - ઉદય-ઉદીરણાનિધ્ધત અને નિકાચનાને અયોગ્ય થાય, એટલે કે ઉપશમ થયેલું દલીક સંક્રમપામે નહિ. ઉદયમાં આવે નહિ, ઉદીરણા થાય નહિ, નિસ્બત અને નિકાચના પણ બનતી નથી.
કેટલાક આચાર્યોને મતે અનંતાનુબંધીની ઉપશમના ઉપશમશ્રેણીમાં હોતી નથી, પણ વિસંયોજના (ક્ષપણાજ) હોય છે. તે વિસંયોજના આ રીતે જાણવી. ચારેગતિના સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તાજીવો, ૪થી ૭ ગુણસ્થાનમાં રહેલા ક્ષયોપશમ સમક્તિી જીવો અનંતાનુબંધી ૪ કષાયની ક્ષપણા કરવાનો પ્રયત્ન કરે છે. તેમાં પહેલાની જેમ એટલે કે ઉપશમનાની જેમ યથાપ્રવૃતકરણ-અપૂર્વકરણ અનિવૃત્તીકરણ, કરે પણ અંતરકરણ કરતા નથી, પણ ઉદૃવલના સંક્રમે કરીને છેલ્લા એક આવલિકા જેટલા દલિકો મુકીને બાકી બધા દલીકોનો નાશ કરે છે. આવલિકા માત્ર જે દલિક છે તે સ્ટિબુક સંક્રમ કરીને વેદાતી પ્રકૃતિઓને વિષે
Page #328
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૩૧૯
સંક્રમાવે છે. તે અંતર્મુહૂર્ત પછી અનિવૃત્તીકરણના અંતે બાકીના કર્મોનો સ્થિતિઘાત રસઘાત અને ગુણશ્રેણી હોતી નથી આ અનંતાનુબંધીની ક્ષપણા અથવા વિસંયોજના કહેવાય છે.
દર્શનત્રીકની ઉપશમનાનું વર્ણન
મિથ્યાત્વમોહનીયની ઉપશમના પહેલા ગુણસ્થાનકે તથા ચોથા ગુણસ્થાનકે ક્ષયોપશમ સમકિતી જીવો કરે છે તથા મિશ્રમોહનીય અને સમ્યકત્વમોહનીયની ઉપશમના ૪ થી ૭ ગુણસ્થાનકમાં રહેલા ક્ષયોશમ સમકિતીજીવો જ કરે છે. મિથ્યાદ્રષ્ટિજીવો મિથ્યાત્વની ઉપશમના ઉપશમસમક્તિ પામતા કરે છે તે સંજ્ઞીપંચેન્દ્રિય સર્વ પર્યાપ્તીએ પર્યાપ્તો અનંતગુણવિશુધ્ધીએ વધતો અભવ્ય જીવોની અપેક્ષાએ અનંતગુણ વિશુધ્ધી યુક્ત મતિઅજ્ઞાન-શ્રુતજ્ઞાન-વિર્ભાગજ્ઞાન ત્રણે અજ્ઞાનમાંથી કોઈપણ ૧ સાકાર ઉપયોગે વર્તતો જઘન્ય પરિણામે, તેજોલેશ્યાવંત મધ્યમપરિણામે, પઘલેશ્યાવંત ઉત્કૃષ્ટ પરિણામે, શુકુલલેશ્યાવંતઅંતઃકોટાકોટી સાગરોપમની સ્થિતીવાળો ઉપશમસમક્તિ પામવા માટે યથાપ્રવૃત્તકરણ કરે છે. એ યથાપ્રવૃત્તકરણ અનંતાનુબંધીની ઉપશમનાની જેમ જાણવું, ત્યારબાદ અપૂર્વકરણ કરે છે. આ અપૂર્વકરણને વિષે સ્થિતિઘાતરસઘાત-ગુણશ્રેણી અને અપૂર્વસ્થિતિબંધ એ ૪ પદાર્થો હોય છે. પણ ગુણસંક્રમ હોતો નથી આ અપૂર્વકરણના કાળમાં ગાઢ રાગાદિ પરિણામની જે પરિણતી રહેલી છે. તેનો ભેદ થાય છે. એટલે કે ગ્રન્થભેદ થાય છે. રાગાદિ પરિણામ જે ૪ ઠાણીયા રસવાળા હતા તેથી ગ્રન્થભેદ થતા બે ઠાણીયા રસવાળા બને છે. આ રીતે અપૂર્વકરણનો કાળ પૂર્ણ થાય છે. ત્યાર બાદ અનિવૃત્તીકરણમાં પ્રવેશ કરે છે. એ અનિવૃત્તીકરણ કાળમાં ઘણા સંખ્યાતા ભાગ ગયે છતે ૧ સંખ્યાતમોભાગ બાકી રહે છતે સત્તામાં રહેલા મિથ્યાત્વના દલિકનું અંતઃકરણ કરે છે. આ અંતઃકરણ એટલે સત્તામાં રહેલી મિથ્યાત્વની જે સ્થિતી છે તેના ત્રણ વિભાગ કરે છે. પહેલો વિભાગ ૧ અંતર્મુહૂર્તની સ્થિતિનો જે અનિવૃત્તીકરણ કહેવાય છે. બીજો ૧ અંતર્મુહૂર્તની સ્થિતિનો જે વચલી બીજી સ્થિતી કહેવાય છે. અને ત્રીજી સ્થિતી અંતઃ કોટાકોટી સાગરોપમની સત્તાવાળી હોય છે.
આ અનિવૃત્તીકરણના સંખ્યાતાભાગ ગયે છતે બીજી સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના દલાકની સ્થિતિ ઘટાડી ઘટાડી પહેલી સ્થિતિમાં લાવીને ભોગવે છે. જે દલિકની સ્થિતિ ઘટે તેવી નથી તે દલિકોને ઉધવર્તનાકરણ દ્વારા સ્થિતિ
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૨૦.
કર્મકાંથ-૬
વધારીને ત્રીજી સ્થિતિમાં નાંખે છે. આ રીતે સમયે સમયે વચલી સ્થિતીના દલીકોને ખાલી કરવાનું કાર્ય અનિવૃત્તીકરણનો ૧ આવલિકા જેટલોકાળ બાકી રહે ત્યાં સુધી ચાલે છે. અનિવૃત્તીકરણના કાળનો ૨ આવલિકા જેટલોકાળ બાકી રહે ત્યારે ત્રીજી સ્થિતિમાં નંખાતા દલિકો બંધ થાય છે. તેને આગાલવિચ્છેદ કહેવાય છે. અને ૧ આવલિકા જેટલો કાળ બાકી રહે ત્યારે પહેલી સ્થિતીમાં આવતાં દલીકો બંધ થાય છે. તેને ઉદીરણા વિચ્છેદ કહેવાય છે.
જયારે આગાલ અને ઉદીરણાવિચ્છેદ થાય છે ત્યારે બીજી એટલે વચલી સ્થિતિમાં મિથ્યાત્વનું એકપણ દલીક સત્તાગત હોતુ નથી મિથ્યાત્વના દલીકની સત્તાવિનાનું જે અંતર્મુહૂર્ત તેને અંતરકરણ કહેવાય છે. ' અનિવૃત્તીકરણની છેલ્લી આવલીકા મિથ્યાત્વના ઉદયવાળી સંપૂર્ણ ભોગવાઈ જાય ત્યારે જીવ અંતરકરણમાં પ્રવેશ કરે છે આ અંતરકરણમાં પ્રવેશ થાય ત્યારે મિથ્યાત્વના દલીકની ઉપશમના થયેલી હોય છે તેને જીવ ઉપશમ સમક્તિ પામ્યો કહેવાય છે.
આ ઉપશમ સમતિ પામતા કોઈક જીવની સાતેકર્મની સ્થિતિ સત્તા ૪ થા ગુણસ્થાનક કરતાં સંખ્યાત પલ્યોપમ જેટલી ઓછી થયેલી હોય છે ઉપશમ સમક્તિ પામતાની સાથે દેશવિરતીના પરિણામને પણ પામે છે.
કોઈજીવની ઉપશમસમક્તિ પામવાવાળા જીવો કરતાં સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતી સત્તા સાતેકર્મની ઓછી થયેલી હોય તો ઉપશમ સમક્તિ પામવાની સાથે સર્વવિરતીના પરિણામને પણ પામે છે. ' એજ રીતે ઉપશમ સમતિની સાથે અપ્રમત સર્વવિરતીને પણ પામે છે. આ રીતે અનાદી મિથ્યાત્વી જીવને મિથ્યાત્વની ઉપશમના કરી આ ઉપશમ સમક્તિમાંથી સમ્યકત્વ મોહનીયનો ઉદય થતાં ૪ થી ૭ ગુણસ્થાનકે રહેલા જીવને ક્ષયોપશમ સમક્તિની પ્રાપ્તિ થાય છે. ત્યાં વિશુધ્ધ પરિણામવાળો થયો થકો અનંતાનુબંધીની ઉપશમનાની જેમ યથાપ્રવૃતકરણ-અપૂર્વકરણ અને અનિવૃત્તીકરણને કરે છે. ત્યારબાદ અનિવૃત્તિકરણનો સંખ્યામાં ભાગ ગયા પછી મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયના દલિકની ૧ અંતર્મુહૂર્ત જેટલી સ્થિતિનું અંતરકરણ કરે છે. અને તે દલીકોને સમ્યકત્વ મોહનીયના ભોગવાતા દલીકમાં નાંખે છે. આ રીતે જયારે પ્રયત્ન વિશેષ કરે છે તે વખતે આવલિકામાત્ર જેટલા દલીક સાથે સાથે ઉપશમપણ કરે છે. જયારે મિથ્યાત્વ મોહનીય અને
Page #330
--------------------------------------------------------------------------
________________
૩૨૧
વિવેચન : ભાગ-૧
મિશ્રમોહનીયના દલીકો ઉપશમને પામે ત્યારે ભોગવાતા સમ્યકત્વ મોહનીયના દલીકોને ભોગવીને ક્ષય કરે છે તે ક્ષયથાય ત્યારે દર્શનમોહનીયની ત્રણે પ્રકૃતિની ઉપશમના થાય છે.
આ દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિની ઉપશમના થઈ કહેવાય છે. ચારિત્રમોહનીયની પ્રકૃતિઓની ઉપશમનાનું વર્ણન
આ ઉપશમ સમક્તિી જીવ વિશુધ્ધ અધ્યવસાય વાળો થયો થકો ચારિત્ર મોહનીયને ઉપશમાવવા માટે ફરીથી પાછા યથાપ્રવૃત્ત આદિ ત્રણ કરણ કરે છે. તેમાં અપ્રમત ગુણસ્થાનકે યથાપ્રવૃત્તકરણ જાણવું અપૂર્વકરણ ગુણસ્થાનકે અપૂર્વકરણ જાણવું, નવમા અનિવૃત્તીકરણ ગુણસ્થાનકે અનિવૃત્તીકરણ જાણવું, અપૂર્વકરણે સ્થિતિઘાતાદિ પહેલાની જેમ જાણવા, પણ તેમાં વિશેષ એ છે કે નહીં બંધાતી સર્વ અશુભ પ્રકૃતિનો ગુણસંક્રમ પણ હોય છે.
અપૂર્વકરણ ગુણથાનકનો સંખ્યાતમોભાગ ભોગવાઈ જાય ત્યારે નિદ્રા દ્વિક પ્રકૃતિનો બંધ વિચ્છેદ થાય છે. પછી સંખ્યાતાભાગ એટલે કે હજારો સ્થિતિખંડપૂર્ણ થાય ત્યારે નામર્કમની દેવગતિઆદિ બંધાતી ૩૦ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થાય છે. ત્યાર પછી સ્થિતિખંડ પૃથ એટલે કે સંખ્યાતાભાગ ગયે છતે અપૂર્વકરણના છેલ્લા સમયે મોહનીયકર્મની હાસ્ય-રતિ ભય-શોક એ ૪ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થાય છે. તેની સાથે હાસ્યાદિ ૬ નો ઉદય વિચ્છેદ થાય છે. તેની સાથે સર્વકર્મના દેશઉપશમના નિષ્પતિ તથા નિકાચનાકરણ વિચ્છેદ પામે છે. આટલું જીવ કરે ત્યારે અપૂર્વકરણ ગુણસ્થાન પૂર્ણ થાય છે. ત્યારપછી જીવ અનિવૃત્તીકરણમાં પ્રવેશ કરે છે. અહિંયા સ્થિતિઘાતઆદિ પાંચે પદાર્થો અપૂર્વકરણની જેમ જાણવા.....અનિવૃત્તીકરણના સંખ્યાતાભાગ પૂર્ણ થાય ત્યારે ચારિત્ર મોહનીયની ૨૧ પ્રકૃતિઓનું અંતરકરણ કરે છે. ત્યાં વિદ્યમાન એટલે વેદાતો સંજવલન ૪ કષાય માંહેનો ૧ કષાય અને ૩ વેદ માંહેથી કોઈપણ ૧ વેદની સ્થિતિ તે પ્રથમ સ્થિતિ પોતાના ઉદયકાલ પ્રમાણ જાણવી. બાકીના ૧૧ કષાય અને ૮ નોકષાયની પ્રથમ સ્થિતી ૧ આવલિકા પ્રમાણ હોય છે. અત્રે સ્ત્રીવેદ અને નપુંસકવેદનો ઉદયકાળ સંખ્યાત ગુણો હોય છે. તેના કરતા સંજવલનક્રોધનો વિશેષાધિક, તેના કરતાં સંજવલનમાનનો વિશેષાધિક, તેના કરતાં સંજવલન માયાનો વિશેષાધિક, તેના કરતાં સંજવલન લોભનો વિશેષાધિક હોય છે.
Page #331
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬
સંજવલન ક્રોધના ઉદયે ઉપશમશ્રેણી શરૂ કરે તેને અપ્રત્યાખ્યાનીય ક્રોધ અને પ્રત્યાખ્યાનીય ક્રોધ નો ઉપશમ ન થાય ત્યાં સુધી સંજવલન ક્રોધનો ઉદય હોય છે. સંજવલનમાન ના ઉદયે ઉપશમ શ્રેણી શરૂ કરે તે જીવોને અપ્રત્યાખ્યાનીય તથા પ્રત્યાખ્યાનીય માનનો ઉપશમ ન થાય ત્યાં સુધી સંજવલનમાંનનો ઉદય હોય છે. સંજવલન માયાના ઉદયે ઉપશમશ્રેણી શરૂ કરે એ જીવોને જ્યાં સુધી અપ્રત્યાખ્યાનીય તથા પ્રત્યાખ્યાનીય માયાનો ઉપશમ ન થાય ત્યાં સુધી સંજવલન માયાનો ઉદય હોય છે. સંજવલનલોભના ઉદયે ઉપશમશ્રેણી શરૂ કરે એ જીવોને જયાં સુધી અપ્રત્યાખ્યાનીય તથા પ્રત્યાખ્યાનીય લોભનો ઉપશમ ન થાય ત્યાં સુધી સંજવલન બાદર લોભના ઉદય હોય છે. આ રીતે અંતરકરણના ઉપરના ભાગોની અપેક્ષાએ સમ=સરખા અને નીચેના ભાગોની અપેક્ષાએ વિષમ હોય છે. અહીં જેટલાકાળે સ્થિતિખંડનો ઘાત કરે અથવા અન્ય સ્થિતિ બંધ કરે એટલા કાળે અંતરકરણ પણ કરે આ ત્રણે એકસાથે આરંભે અને સાથે જ પૂર્ણ કરે અંતરકરણ સંબંધી દલિકનો પ્રક્ષેપ વિધિ આ પ્રમાણે
૩૨૨
૧) જે કર્મનો બંધ અને ઉદય એક સાથે વર્તતા હોય એકર્મના અંતરકરણ સંબંધી દલીક પહેલી અને બીજી બન્ને સ્થિતિમાં નાંખે છે. જેમ કે પુરૂવેદના ઉદયે ઉપશમશ્રેણી પ્રાપ્ત કરનાર જીવને પુરૂષવેદનો બંધ અને ઉદય બન્ને હોવાથી તેના અંતરકરણ સંબંધી દલીકો પહેલી અને બીજી બે સ્તિતિમાં નાંખે છે. ૨) જે કર્મનો એકલો ઉદય જ હોય પણ બંધ ન હોય તેના અંતરકરણ સંબંધી દલીકો પહેલી સ્થિતીમાં જ નાંખે છે જેમ કે સ્ત્રીવેદ ઉદયે ઉપશમ શ્રેણી શરૂ કરનારને સ્ત્રીવેદનો ઉદય હોય છે પણ બંધ હોતો નથી તે કારણથી તેના અંતરકરણ સંબંધી દલીકો પહેલી સ્થિતિમાં નાંખે છે.
૩) જે કર્મનો ઉદય નથી પણ ફક્ત બંધ છે તેના અંતરકરણ સંબંધી દલીકો બીજી સ્થિતિમાંજ નાંખે છે જેમ કે સંજવલન ક્રોધના ઉદયે ઉપશમશ્રેણી પ્રાપ્ત કરનાર જીવને બાકીના ૩ કષાયનો ઉદયવિના બંધ હોવાથી તેના અંતરકરણના દલીકોને બીજી સ્થિતિમાં નાંખે છે.
૪) જે કર્મનો બંધ અને ઉદય નથી તેના અંતરકરણના દલીકો પર (બીજી) પ્રકૃતિમાં નાંખે છે. જેમ કે બીજા અપ્રત્યાખ્યાનીયકષાય અને ત્રીજા પ્રખ્યાખ્યાનીય કષાયના અંતરકરણના દલીકો. આ કષાયોનો બંધ અને ઉદય ન હોવાથી આના દલીકો પર પ્રકૃતિરૂપ સંજવલન કષાયમાં નાંખે છે. આ અનિવૃત્તીકરણના કાળમાં
Page #332
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
ઘણુ ઘણુ કહેવાનું હોય છે તેનું વર્ણન કર્મપ્રકૃતિમાં આવતું હોવાથી ત્યાંથી જાણી લેવું
૩૨૩
જ્યારે જીવ અંતરકરણ કરે છે તે અંતરકરણ કર્યા પછી સૌ પ્રથમ નપુંસકવેદને ઉપશમાવે છે. તે આ પ્રમાણે. પહેલા સમયે થોડું, બીજા સમયે અસંખ્યગુણ દલીક ઉપશમાવે, ત્રીજા સમયે તેનાથી અસંખ્યગુણ દલીક ઉપશમાવે, એમ છેલ્લા સમય સુધી અસંખ્યગુણ અસંખ્યગુણ દલીક ઉપશમાવે છે. અને સમયે સમયે ઉપશમ થતાં દલીક અપેક્ષાએ અસંખ્યાતગુણ દલીક દ્વિચરમ સમય સુધી બીજી પ્રકૃતિમાં નાંખે છે અને છેલ્લે સમયે પરપ્રકૃતિમાં સંક્રમણ થતાં દલીકની અપેક્ષાએ ઉપશમ પામતુ દલીક સંખ્યાતગુણ અધિક હોય છે.
તાત્પર્યાર્થ દ્વિચરમ સમય સુધી જે દલીક ઉપશમ પામે છે. તેના કરતાં અસંખ્યાતગુણ અધિક દલીકો પરપ્રકૃતિમાં પડે છે.
છેલ્લે સમયે પર પ્રકૃતિમાં જેટલા દલિકોનું સંક્રમણ થાય છે તેના કરતાં સંખ્યાતગુણ અધિક દલીકો ઉપશમ પામે છે. આ રીતે નપુંસકવેદનો ઉપશમ થાય છે. ત્યાર પછી નપુંસકવેદની જેમ ૧ અંતર્મુહૂર્ત કાળે સ્ત્રીવેદનો ઉપશમ કરે છે. ત્યાર પછી ૧ અંતર્મુહૂર્ત કાળે હાસ્યાદિ- ૬ પ્રકૃતિને ઉપશમાવે છે. આ રીતે દર્શનસપ્તક, નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્યાદિ -૬ એમ ૧૫ પ્રકૃતિનો ઉપશમ થયેલો હોય છે. એ જ વખતે પુરૂષવેદનો બંધ-ઉદય અને ઉદીરણા વિચ્છેદ તથા તેની પ્રથમ સ્થિતિનો વિચ્છેદ થાય છે. પુરૂષવેદની પહેલી સ્થિતિની ૨ આવલિકા બાકી રહે ત્યારે આગાલ વિચ્છેદ થાય છે. તે જ સમયે શરૂ કરીને હાસ્યાદિ- ૬ કષાયનું દલીક પુરૂષવેદમાં નાંખે નહિ પરંતુ સંજવલન ક્રોધાદિને વિષે નાંખે છે. હાસ્યાદિ ૬ ઉપશમાવ્યા પછી ૧ સમય ન્યૂન ૨ આવલિકાકાળે પુરૂષવેદ સંપૂર્ણ ઉપશમાવે તે બીજે સમયે અસંખ્યાતગુણ, તેનાથી ત્રીજે સમયે અસંખ્યગુણ, એમ ૨ આવલીકાના છેલ્લા સમય સુધી અસંખ્યગુણ અસંખ્યગુણ દલીક ઉપશમાવે છે. તથા ૨ સમયન્યુન ૨ આવલિકાના કાળ પર્યંત યથાપ્રવૃત સંક્રમવડે બીજી પ્રકૃતિને વિષે દલીકોનો સંક્રમ કરે છે તે પહેલા સમયે ઘણુ સંક્રમાવે, બીજે સમયે વિશેષહીન ત્રીજે સમયે વિશેષહીન એમ ૨ - આવલિકાના છેલ્લા સમય સુધી વિશેષહીન વિશેષહીન - સંક્રમ થતું જાણવું. આ ક્રમથી પુરૂષવેદનો ઉપશમ થાય ત્યારે ૧૬ પ્રકૃતિથી ઉપશાંત થયેલો જાણવો.
-
ત્યારબાદ જે સમયે હાસ્યાદિ ૬ પ્રકૃતિ ઉપશાંત થાય તે સમયે પુરૂષવેદની
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૨૪
કર્મગ્રંથ
પહેલી સ્થિતિ ક્ષીણ થયેલી હોય છે. ત્યારપછી અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીયા અને સંજવલન ૩ પ્રકારના ક્રોધને ઉપશમાવવા માટેની શરૂઆત કરે. જ્યારે સંજવલનોધની પ્રથમ સ્થિતિ સમયગૂન ત્રણ આવલિકા બાકી રહે ત્યારે અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય ક્રોધનું દલીક સંજવલન ક્રોધમાં ન નાંખતા સંજવલન માન આદિકષાયમાં નાંખે છે. ૨ આવલીકા બાકી રહે ત્યારે આગાલ વિચ્છેદ થાય છે. ૧ આવલિકા બાકી રહે ત્યારે સંજવલન ક્રોધના બંધ-ઉદયઉદીરણાનો વિચ્છેદ થાય છે. તે વખતે અપ્રત્યાખ્યાનય તથા પ્રત્યાખ્યાનીય ક્રોધનો ઉપશમ થાય છે. એ વખતે ૧૬+ ૨ ૧૮ પ્રકૃતિનો ઉપશમ થયો. જયારે આ બે નો ઉપશમ થાય છે ત્યારે સંજવલન ક્રોધની પ્રથમ સ્થિતીની ૧ આવલીકા અને સમયપૂન બે આવલિકા કાળે બાંધેલ ઉપરની સ્થિતિનું દલીકવર્જી બાકીનું સઘળું ઉપશમ થયેલું હોય છે.
તે પછી પ્રથમ સ્થિતિગત ૧ આવલીકાને સિબુક સંક્રમ વડે સંજવલન માનને વિષે નાંખે છે. સમયપૂન બે આવલીકાનું બાંધેલ દલીક પુરૂષવેદ ઉપશમાવવાના વખતે કહેલ પ્રકારે ઉપશમાવે છે. તથા પર પ્રકૃતિને વિષે સંક્રમાવે છે. આ રીતે સમય ન્યૂન બે આવલિકા કાળે સંજવલન ક્રોધ ઉપશાંત થાય છે. તે વખતે ૧૯ પ્રકૃતિઓનો ઉપશાંત થયો જાણવો
જે સમયે સંજવલન ક્રોધમાં બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય તે પછી સંજવલન માનની બીજી સ્થિતિ સંબંધી દલીકને આકર્ષીને પ્રથમ સ્થિતિ કરે છે અને વેદે છે ત્યાં પહેલા સમયે થોડું બીજા સમયે અસંખ્યગુણ, ત્રીજા સમયે અસંખ્યગુણ, એમ સમયે સમયે અસંખ્ય ગુણ દલીક પ્રથમસ્થિતિના છેલ્લા સમય સુધી નાંખે.
પહેલી સ્થિતિના પહેલા સમયથી જ અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય માનને ઉપશમાવવા માંડે. સંજવલનમાનની પ્રથમ સ્થિતિ સમયજૂન ૩ આવલિકા બાકી રહે ત્યારે, અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય માનનું દલીક સંજવલન માનમાં નાંખે નહિ પણ સંજવલન માયા વિ. માં નાંખે
ર આવલિકા બાકી રહે ત્યારે આગાલ વિચ્છેદ થાય છે. ૧ આવલિકા બાકી રહે ત્યારે સંજવલન માનનો બંધ -ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય છે. અને તે વખતે અપ્રત્યાખ્યાનીય માન, પ્રત્યાખ્યાનીય માનનો ઉપશમ થાય છે. તે વખતે સંજવલનમાનની પ્રથમ સ્થિતિની ૧ આવલિકાને સમયચૂર આવેલીકાનું
Page #334
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૩૨૫
બાંધેલ ઉપરની સ્થિતિનું દલીક વજીને બાકીનું સધળું ઉપશાંત થાય છે. ત્યાર પછી પ્રથમ સ્થિતિગત ૧ આવલીકાને તિબુક સંક્રમવડે સંજવલન માયામાં નાંખે છે અને સમયજૂન ૨ આવલીકાનું બાંધેલું દલીકપુરૂષવેદની જેમ ઉપશમાવે. અને સંક્રમાવે છે. ત્યારપછી સમયજૂન ૨ આવલિકાકાળે સંજવલનમાન ઉપશાંત થાય છે.
જયારે સંજવલનમાનના બંધ - ઉદય - અને ઉદીરણા વિચ્છેદ થાય ત્યારે સંજવલન માયામાંની બીજીસ્થિતિમાંથી દલીકને ખેંચીને પ્રથમ સ્થિતિવાળુ કરી વેદે છે. તે સમયથી અપ્રખ્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય અને સંજવલન માયા આ ત્રણે પ્રકૃતિ ઉપશમાવવાની શરૂઆત કરે છે.
સંજવલનમાયાની પ્રથમ સ્થિતી સમયપૂન ૩ આવલિકા બાકી રહે છતે અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાની માયાનું દલીક સંજવલન માયામાં નાંખતા નથી પણ સંજવલલોભમાં નાંખે છે. ૨ આવલિકા બાકી રહે ત્યારે આગાલવિચ્છેદ થાય છે. આવલિકાબાકી રહે ત્યારે સંજવલનમાયાના બંધ-ઉદય ઉદીરણા વિચ્છેદ થાય છે. તેજ વખતે અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાની માયા ઉપશાંત થાય છે. તે વખતે સંજવલન માયાની પ્રથમસ્થિતિગત ૧ આવલિકા અને સમયન્યૂન ૨ આવલીકાએ બાંધેલા બીજી સ્થિતિગત દલીક છોડીને બાકીનું સર્વ ઉપશાંત થાય છે. તે પ્રથમ સ્થિતિગત ૧ આવલિકાને સ્તબુક સંક્રમવડે સંજવલન લોભમાં સંક્રમાવે છે. અને સમયન્યૂન ૨ આવલિકાએ બાંધેલ દલીકને પુરૂષવેદની જેમ ઉપશમાવે છે અને સંક્રમાવે છે ત્યારબાદ સમયજૂન ૨ આવલિકા કાલે સંજવલનમાયા ઉપશાંત થાય છે.
જે સમયે સંજવલનમાયા - નો બંધ- ઉદય- ઉદીરણાનો વિચ્છેદ થાય તે પછીના સમયથી સંજવલન લોભની બીજી સ્થિતિમાંથી દલીક આકર્ષીને લોભવેદક અધ્ધા એટલે લોભવદવાના કાળમાં રાસ ભાગ પ્રમાણ પ્રથમ સ્થિતિ પૂર્વોકત પ્રકારે કરે અને તેનું રૂંધન કરે અને વેદ -
તે પ્રથમ સ્થિતિઘાત (૧/૩) એનું નામ અશ્વકરણઅધ્ધાકહેલ છે. બીજા ત્રીભાગનું નામ કિટ્ટીકરણ અધ્ધા કહેવાય છે. અશ્વકરણ અધ્ધાનું વર્ણન -
અશ્વકરણ અધ્ધાનામે પ્રથમ ત્રણ ભાગે વર્તતો જીવ પૂર્વપૂર્વ વર્ધક થકી દલિક લઈને અપૂર્વ સ્પર્ધકો કરે છે. તે સ્પર્ધકનું વર્ણન આ પ્રમાણે
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૨૬
કર્મગ્રંથો
.
.
.
.
. .
.
.
.
ના -1
. એ.
અહીં અનંતાનંત પરમાણુથી બનેલા સ્કંધોને જીવ કર્મપણે ગ્રહણ કરે છે. તેનાં ૧-૧ સ્કંધમાં જે સર્વથી જઘન્યરસ કેવળીની બુધ્ધિ વડે છેદતો સર્વજીવ થકી અનંતગુણ રસના અણુઓને આપે તેવા જઘન્યરસવાળા કેટલાક પરમાણુઓનો સમુદાય તેને વર્ગણા કહેવાય છે. તેવા જઘન્યરસ કરતાં ૧રસાણ અધિક પરમાણુનો સમુદાય તે બીજી વર્ગણા કહેવાય છે. તેના કરતા ૧ રસાણ અધિક પરમાણુનો સમુદાયને ત્રીજી વર્ગણાકહેવાય છે. અને ઉત્તરોત્તર ૧-૧ રસાણુઅધિક પરમાણુઓના સમુદાયરૂપ જે વર્ગણાઓ થાય તે સિધ્ધના અનંતમે ભાગે અને અભવ્યથી અનંતગુણ વર્ગણાઓનો સમુદાય થાય ત્યારે ૧ સ્પેધક બને છે.
ઉત્તરોત્તર વૃધ્ધિવડે જાણે સ્પર્ધા કરતી હોય તેવી પરમાણુની વર્ગણા તે સ્પર્ધક કહેવાય છે.
પ્રથમ સ્પર્ધકની છેલ્લી વર્ગણાના રસાણુઓ કરતાં આગળ ઉત્તરોત્તર ૧૧ રસાણુઓ વાળા પરમાણુઓ હોતા નથી પરંતુ સર્વજીવ કરતાં અનંતગુણ રસાણુઓ વાળા પરમાણુઓ હોય છે. તેવા રસવાળા પરમાણુઓનો સમુદાય તે બીજા સ્પર્ધકની પહેલી વર્ગણા કહેવાય છે. તે પછી પૂર્વોકત રીતે ૧-૧પરમાણુઓની અધિક રસાણુઓની પરમાણુ કરતાં બીજું સ્પર્ધક જાણવુ એવા અનંતા સ્પર્ધકો હોય છે એવા અનંતા સ્પર્ધકો જીવે કરેલા છે તેથી તે પૂર્વસ્પર્ધકો કહેવાય છે.
આ પૂર્વ સ્પર્ધકો મધ્યેથી સમયે સમયે દલીક ગ્રહણ કરી અને અત્યંત રસહીન કરીને અપૂર્વ સ્પર્ધકો કરે છે. આને અશ્વકરણ અધ્યાકાળ કહેવાય છે. કિટ્ટીકરણ અધ્ધાનું વર્ણન :
અશ્વકરણ અધ્ધાનોકાળ પૂર્ણથયે છતે જીવ કિટ્ટીકરણ અધ્ધામાં પ્રવેશ કરે છે.
આ કિટ્ટીકરણ અધ્ધાના કાળમાં પૂર્વ સ્પર્ધક અને અપૂર્વસ્પર્ધક થકી દલીક ગ્રહણ કરીને સમયે સમયે અનંતકિટ્ટી એટલે પૂર્વ સ્પર્ધક અને અપૂર્વ સ્પર્ધક થકી વર્ગણાઓ ગ્રહણ કરીને તેને અનંતગુણ રસહીનતા પમાડીને મોટા મોટા અંતરે સ્થાપના કરવી તે કીટ્ટીકરણ અધ્ધા કહેવાય છે. અસત્ કલ્પનાથી અનંતાનંત રસાણુઓને ૧૦૧ અથવા ૧૦૨ ની સંખ્યા સ્થાપવી તેમાંથી ૫-૧૫ આદિ પરમાણુઓ રાખવા તે કિટ્ટીકરણ અધ્ધાકાળ કહેવાય છે. •
Page #336
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૩૨૭
કિટ્ટીકરણ અધ્ધાના છેલ્લે સમયે અપ્રત્યાખ્યાનીય તથા પ્રત્યાખ્યાનીય લોભ સમકાળે ઉપશાંત થાય છે. તે સમયે સંજવલન લોભનો બંધ વિચ્છેદ થાય છે. તેજ વખતે બાદર સંજવલન લોભના ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય છે. તેજ વખતે નવમા અનિવૃત્તીકરણ ગુણસ્થાનકના કાળનો પણ વિચ્છેદ થાય છે. આ રીતે ૨૭-પ્રકૃતિનો ઉપશમ થયેલો હોય છે.
ત્યારબાદ ૧૦મા ગુણસ્થાનકમાં જીવ પ્રવેશ કરે છે. ૧૦મા ગુણસ્થાનકનો કાળ ૧ અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે. તેમાં પ્રવેશ કરેલો જીવ ઉપલી સ્થિતીના દલીકોની કેટલીક કિટ્ટીઓ ખેંચી ખેંચીને તેની પ્રથમ સ્થિતિ સૂક્ષ્મ સંપરાયના કાળ જેટલી કરી કરીને વેદે છે. બાકીનું સૂક્ષ્મકિટ્ટીકૃત દલીયુ સમયજૂન -૨ આવલીકાનું બાંધેલ દલિકને ઉપશમાવે છે. તે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના છેલ્લા સમયે સંજવલનલોભ સર્વથા ઉપશમ પામે તેજ વખતે જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, અંતરાય-૫, ઉચ્ચગોત્ર અને યશનામકર્મ
- આ ૧૬ પ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. ત્યારબાદ જીવ ૧૧મા ઉપશાંતમોહ વીતરાગ ગુણસ્થાનકને પામે છે. ત્યાં મોહનીયની ૨૮ પ્રકૃતિઓની ઉપશમના હોય છે. તેનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૧ અંતર્મુહૂર્ત હોય છે. તે પછી જીવ અવશ્ય ભવક્ષયે અથવા કાળ કરી વૈધાનીક દેવલોકમાં ઉત્પન્ન થાય છે. અને અધ્ધાક્ષયે પડે છે. ભવક્ષયે પડનારો જીવ કાળ કરી વૈધાનીક દેવલોકમાં ઉત્પન્ન થાય છે. અને અધ્ધાક્ષયે પડનાર જીવ જે ક્રમે પ્રકૃતિઓને ઉપશમાવી છે તેને ક્રમસર ઉદયમાં લાવતો લાવતો કોઈજીવ દહાગુણસ્થાને, કોઈ પમાગુણસ્થાને, કોઈક જીવ ૪ થા ગુણસ્થાનકે અટકે, કોઈક જીવ સાસ્વાદન ગુણસ્થાનકે-પહેલા ગુણસ્થાનકે જાય છે.
ઉત્કૃષ્ટથી ૧ ભવમાં જીવ ૨ વાર ઉપશમશ્રેણી પ્રાપ્ત કરે છે. અથવા ૧ વાર ઉપશમશ્રેણી, રજીવાર ક્ષપકશ્રેણી પણ પ્રાપ્ત કરે છે. આ વાત કર્મગ્રન્થને માનનારા આચાર્યોને મતે જાણવી. ----
સિંધ્ધાંતને માનનારા આચાર્યોને મતે ૧ ભવમાં બે માંથી કોઈપણ ૧ જ શ્રેણી પ્રાપ્ત થાય છે. આખા ભવચક્રમાં ૪ વાર ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી શકે છે.
ઉપશમશ્રેણી વર્ણન સમાપ્ત
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૨૮
કર્મગ્રંથ-૬
ક્ષપકશ્રેણી સ્વરૂપ
૫&કરુ
ઈત્તો મિચ્છર મીસ સમ્મત્તે અવિરય સમે દેસે,
પત્તિ અપમિત્ત બીતિ ૭૮. અનિઅલ્ટિ બાયરે થીણ
ગિધ્ધિતિગ નિરય તિરિએ નામાઓ સંખિજજ ઈમે સેસે
તપ્યાઉગ્યાઓ ખીતિ IN૭૯ો ઈત્તો હણઈ કસાય
ઢગપિ પચ્છા નપુંસગં ઈથી તો નો કસાય છ%
૪ઈ સંજલણ કોહમિ ૮oll પરિસં કોઈ કોઈ
માણે માગુંચ ઉકઈ માયાએ માયં ચ ઈ લો
લોઈ સુહુમપિ તો હણાઈ ૮૧ ભાવર્થ - પહેલા અનંતાનુબંધી ૪ કષાય પછી મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યકત્વમોહનીય એ ૭ પ્રકૃતિનો ક્ષય ૪ થી ૭ ગુણસ્થાનમાં થાય છે. ll૭૮.
નવમા ગુણસ્થાનકમાં સંખ્યારમો ભાગ બાકી રહે ત્યારે થીણધ્ધીત્રીક, નરકદ્ધિક આદિ ૧૩ પ્રકૃતિઓ ક્ષય પામે છે. કલા
ત્યારબાદ ૮ કષાયનો ક્ષય કરે છે. પછી નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્યાદિ - ૬, આ પ્રકૃતિઓને, સંજવલન ક્રોધને વિષે સંક્રમાવે છે. પુરૂષદને સંજ્વલન ક્રોધમાં-ક્રોધને માનમાં-માનને માયામાં-માયાને સંજવલન લોભમાં સંક્રમાવે છે. અને સંજવલન લોભને હણે છે. al૮૧ ખીસકસાય દુચરિએ
નિર્દૂ થયેલં ચ હeઈ છઉમલ્યો. આવરણ મંતરાએ
Page #338
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૩૨૯
ઉમલ્યો ચરમ સમર્યામિ /૮૨ll દેવગઈ સહ ગયાઓ,
દુચરમ સમય ભવિઅંમિ ખીઅંતિ સચિવાગે અરનામા
નીઆ ગોપિ તત્થવ ૮all અરયર વેણીએ
મયુઆઉઆ મુચ્ચ ગોઆ નવનામે વેએઈ અજોગિજીણો
ઉક્કોસ જહa મિક્કારા //૮૪ો. મણુએ ગઈ જાઈ તસ બાયચ.
પજજત સુભગ માઈજર્જ જસકિત્તી તિર્થીયર
નામસ્સ હવંતિ નવ એઆ //૮૫l
મતાંતર ગાથા તથ્યાણ પુવિ સહિ
તેરસ ભવસિધ્ધિઅસ્સ ચરમંમિ સત સગ મુક્કોસ
જહજય બારસહવંતિ //૮૬ll મણુએ ગઈ સહ ગયા
ભવખિત્ત વિવાગ જિઅ વિવાળાઓ અણિઅન્નય સચ્ચે
ચરમ સમયમિ ખીઅંતિ ll અહસુઈઅસયલ જગ સિહર
રૂઅ નિરૂવમ સહાય સિધ્ધિસુઈ અનિહણ મવાબાર્ડ
- તિરયણ સારું અણુવંતિ ૮૮ ભાવાર્થ:- ૧૨માં ગુણસ્થાનકના ઉપાંત્ય સયમે નિદ્રાદ્રિકનો ક્ષય કરે અને ૧૨મા ગુણસ્થાનકના અંત સમયે જ્ઞાનાવરણીય-પ
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૩૦
કર્મગ્રંથ-૬
દર્શનાવરણીય-૪, અંતરાય-૫, ૧૪ પ્રકૃતિઓનો ક્ષય થાય છે. ૧૪મા ગુણસ્થાનકના ચિરમ સમયે દેવગતિ સાથે બંધ છે જેનો એવી ૧૦ પ્રકૃતિ ક્ષય પામે છે. તથા વિપાકરહિત નામકર્મની ૪૫ પ્રકૃતિ-નીચગોત્ર અને વેદનીયની ૧ પ્રકૃતિ ક્ષય પામે છે. ll૮૩ "
બાકી રહેલ ૧ વેદનીય-મનુષ્ય આયુષ્ય-ઉચ્ચગોત્ર અને નામકર્મની ૯ પ્રકૃતિ અયોગી તીર્થકર, અયોગી ગુણસ્થાનકના છેલ્લા સમયે ક્ષય કરે છે. અને સામાન્ય કેવલી નામર્કમની ૮ પ્રકૃતિનો ક્ષય કરે છે. ૮૪
મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-ત્રસબાદર-પર્યાપ્ત-સુભગ-આદેય - યશ અને જિનના નામની ૯ પ્રકૃતિઓ હોય છે. II૮૫
મતાંતરે મનુષ્યઆનુપૂર્વી સહિત આયોગી ગુણસ્થાનકના છેલ્લા સમયે ૧૩ પ્રકૃતિઓ સત્તામાં હોય છે તે ઉત્કૃષ્ટથી જાણવું જઘન્યથી જિનનામ વિના ૧૨ પ્રકૃતિઓ જાણવી ૮૬ll
મનુષ્યગતિ સાથે ઉદય છે જેનો, એવી ભવવિપાકી, ક્ષેત્રવિપાકી, અને જીવવિપાકી ૧ વેદનીય-ઉચ્ચગોત્ર-ભવ્યસિધ્ધિક જીવને છેલ્લે સમયે ક્ષય પામે છે. દશા
કર્મક્ષય થયા પછી એકાંત શુધ્ધ- સંપૂર્ણ સાંસારીક સુખના શિખરતુલ્ય રોગરહિત ઉપમારહિત-નાશરહિત-બાધારહિત-સ્વાભાવીક, તથા ત્રણરત્નના સારભૂત એવા મોક્ષના સુખને સિધ્ધિગતિમાં ગયેલાજીવો અનુભવે છે. વિશેષાર્થ - ક્ષપક શ્રેણીનું સ્વરૂપ
ક્ષપક શ્રેણીના બે ભેદ છે. (૧) સંપૂર્ણ ક્ષપક શ્રેણી કે જે દર્શન મોહનીયકે ચારિત્ર મોહનીય પ્રકૃતિઓનો ક્ષય કરીને ક્ષાયિક ચારિત્ર પ્રાપ્ત કરી કેવલજ્ઞાન પામી સિધ્ધિગતિમાં જવું તે () ખંડ ક્ષપકશ્રેણી - અનતાનુબંધી ૪ કષાય તથા દર્શન મોહનીય ૩ પ્રકૃતિઓ આ ૭ પ્રકૃતિઓનો ક્ષયકરી અટકી જવુંતે.
આ ૭ પ્રકૃતિઓનો ક્ષય કરી ૨ કારણોથી જીવ અટકે છે. ૧) ક્ષાયિક સમકિત પામતાં પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે આયુષ્યનો બંધ કરેલ હોય તેને પૂર્વબધ્ધ આયુષ્ક કહેવાય છે. ૨) આયુષ્ય અબંધક હજી સુધી એકે આયુષ્યનો બંધ કર્યો નથી અને ક્ષયોપક્ષમ સમક્તિના કાળમાં જિનનામની નિકાચના કરેલી હોય અને પછી ક્ષાયિક સમકિત પામે એ જિનનામની નિકાચના બીજુ કારણ ગણાય છે.
Page #340
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
"
૩૩૧ "
ક્ષપકશ્રેણીના આરંભ માટે મનુષ્યગતિમાં જિનનાકાળમાં - કેવળીના કાળમાં ૮ વર્ષ ઉપરની ઉમર, પહેલુ સંઘયણ, અવશ્ય જોઈએ. ૪ થી ૭ ગુણસ્થાનકમાં રહેલો જીવ ક્ષયોપક્ષમ સમકિતી સૌથી પહેલા અનંતાનુબંધી ૪ કષાયનો ક્ષય કરે છે તેનું સ્વરૂપ અનંતાનુબંધી ની ઉપશમના વખતે અનંતાનુબંધીની વિસંયોજના કહેલી છે. તે પ્રમાણે જાણવું
| દર્શનત્રીકની પણાનું વર્ણન - મિથ્યાત્વ મોહનીય પ્રકૃતિને ખપાવવા માટે યથાપ્રવૃતકણ-અપૂર્વકરણ અનિવૃત્તીકરણ એ કરણો પૂર્વે કહયા તે પ્રમાણે કરે, તેમાં વિશેષતા એ છે અપૂર્વકરણના પહેલા સમયે અનુદીત મિથ્યાત્વ અને અનુદીત મિશ્રમોહનીયના દલીકને ઉદીત સમ્યકત્વ મોહનીયને વિષે ગુણ સંક્રમવડે નાંખે છે, અને તે બંન્નેનો તે વખતે ઉઠ્ઠલના સંક્રમ પણ કરે છે. તે આ પ્રમાણે-પહેલો સ્થિતિખંડ મોટો ઉવેલે. બીજે સમયે બીજો સ્થિરખંડ વિશેષહીન ઉવેલે. ત્રીજે વિશેષહિન એમ અપૂર્વકરણના છેલ્લા સમય સુધી વિશેષહિન રૂપે ઉવેલના કરે છે. આ પ્રયત્ન વિશેષથી અપૂર્વકરણના પહેલા સમયે જે સ્થિતિ સત્તાવાળો જીવ હતો તે તેના ચરમ સમયે સંખ્યાતગુણહીન સ્થિતિની સત્તાવાળો થાય છે. ત્યાર પછી જીવ અનિવૃત્તીકરણમાં પ્રવેશ કરે છે. ત્યાંપણ સ્થિતિઘાત આદિ સર્વે અપૂર્વકરણની જેમ જ કરે છે. અનિવૃત્તીકરણના પહેલા સમયે ત્રણ દર્શન મોહનીયની દેશ ઉપશમના નિધ્ધતિ અને નિકાચના વિચ્છેદ પામે છે. આ - અનિવૃત્તીકરણના પ્રથમ સમયથી શરૂ કરીને દર્શનમોહનીયત્રીકની સ્થિતિ સત્તાનો સ્થિતિઘાતદિવડે ઘાત કરતો કરતો હજારો સ્થિતિખંડ ગયે છે તે અર્થાત્ પૂર્ણ થયે છતે અસંજ્ઞી પંચેન્દ્રિયજીવના જેટલી સ્થિતિ સત્તાવાળો થાય. તે પછી હજારો પૃથકત્વ સ્થિતિખંડ ગયે છતે ચઉરિન્દ્રિય સમાન સ્થિતિવાળો થાય તે પછી હજારો પૃથકત્વ સ્થિતિખંડગયે છતે તેઈન્દ્રિય સમાન સ્થિતિવાળો થાય, ત્યાર પછી હજારો પૃથકત્વ સ્થિતિખંડ ગયે છતે બેઈન્દ્રિય સમાન સ્થિતિવાળો થાય, ત્યારપછી હજારો પૃથકત્વ સ્થિતિખંડ ગયે છતે એકેન્દ્રિય સમાન સ્થિતિસત્તાવાળો થાય. તે પછી હજારો પૃથકત્વ સ્થિતિખંડ ગયે છતે પલ્યોપમના અસંખ્યાત ભાગ પ્રમાણ સ્થિતિવાળો થાય. ત્યારપછી ૩ દર્શનમોહનીય પ્રત્યેકનો એક એક સંખ્યાત ભાગ બાકી રાખી, બાકીની સર્વસ્થિતિનો ઘાત કરે, તે પછી બાકી રાખેલ સંખ્યાતમાભાગનો ૧ સંખ્યાતમો ભાગ બાકી રાખી, બાકીની
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૩૨
કર્મગ્રંથ
સર્વસ્થિતિનો ઘાત કરે. આ પ્રમાણે હજારો સ્થિતિઘાત કર્યા પછી મિથ્યાત્વના અસંખ્યાતા ભાગને અને સમ્યકત્વ તથા મિશ્રમોહનીયના સંખ્યાતા ભાગનો ઘાત કરે. ત્યારબાદ ઘણા સ્થિતિખંડો કર્યા પછી જ્યારે મિથ્યાત્વ મોહનીયના દલીકો ૧ આવલિકા જેટલા રહે ત્યારે સમક્તિ મોહનીય અને મિશ્ર મોહનીયના દલીનો પલ્યોપમના અસંખ્યામા ભાગ જેટલા રહે છે. સ્થિતિઘાત કરાતા મિથ્યાત્વના દલીકોને સમ્યકત્વ મોહનીય અને મિશ્ર મોહનીયમાં નાંખે છે. મિશ્ર મોહનીયના દલકો સમ્યકત્વ મોહનીયમાં નાંખે છે. સમ્યકત્વ મોહનીયના દલીકો પોતાની વચલી સ્થિતિમાં નાંખે છે.
આવલિકા માત્ર રહેલા મિથ્યાત્વના દલીકોને સિબુક સંક્રમ વડે સમયકત્વ મોહનીયમાં નાંખીને મિથ્યાત્વની સત્તા રહિત થાય છે. ત્યારપછી સમયકત્વ મોહનીય અને મિશ્ર મોહનીયના અસંખ્યાતા ભાગ રૂપ સ્થિતિખંડોનો નાશ કરે. અને ૧ બાકી રાખે. ૧ ના પણ અસંખ્યાતા ભાગ કરીને નાશ કરે તેમાંથી ૧ બાકી રાખે. આ રીતે ઘણા સ્થિતિખંડો કરતા કરતા મિશ્ર મોહનીયના દલીકો ૧ આવલીકા જેટલા બાકી રહે તે વખતે સમ્યકત્વ મોહનીયની સ્થિતિ સત્તા ૮ વર્ષ પ્રમાણ કરે છે. •
- મિશ્ર મોહનીયના આવલિકા પ્રમાણ દલીકોને સ્ટિબુક સંક્રમવડે સમ્યકત્વ મોહનીયમાં નાંખતા મિશ્ર મોહનીયની સત્તા રહિત થાય આવા જીવને નિશ્ચય નયના મતે દર્શનમોહનીય ક્ષેપક કહેવાય છે.
તે પછી આગળ સમ્યકત્વના અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિ ખંડનો નાશ કરે છે. તેના દલીકને ઉદય સમયથી માંડીને સંક્રમાવે છે. તે સંક્રમ આ પ્રમાણે જાણાવો ઉદય સમયે, બીજે સમયે, ત્રીજે સમયે.
થોડું-અસંખ્યગુણ-અસંખ્યગુણ એમ ગુણશ્રેણીના અંત સમય સુધી અસંખ્યગુણ અસંખ્યગુણ અધિક સંક્રમાવે છે. ત્યાર પછી વિશેષહીન વિશેષહીન રૂપ સ્થિતિના દલીકને ચરમ સમય સુધી સંક્રમાવે છે. આ પ્રમાણે અંતર્મુહૂર્ત પ્રમાણ અનેક સ્થિતિઘાતો દ્વિચરમ સમય સુધી સ્થિતિખંડ પર્યત ઉવેલે છે અને ક્ષય કરે છે. આ વખતે વિચરમ સ્થિતિખંડ કરતાં ચરમસ્થિતિખંડ અસંખ્યગુણ હોય છે. આ છેલ્લો સ્થિતખંડ ઉકેરાયેછતે આ ક્ષપકકૃત કરણ કહેવાય છે. સંપૂર્ણ દલીક ભોગવીને નાશ થાય ત્યારે સમ્યકત્વ મોહનીયની સત્તારહિત બને છે. આ વખતે જીવ ક્ષાયિક સમક્તિની પ્રાપ્તિ કરે છે.
Page #342
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૩૩૩
આ કૃતકરણ અધ્ધામાં વર્તતો કોઈપણ જીવ પૂર્વે આયુષ્ય બાંધેલુ હોય તો કાળ કરીને ચારેગતિમાંથી કોઈપણ ગતિમાં જઈ શકે છે. પૂર્વે અસંખ્યાત વર્ષનું મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય બાંધ્યું હોય તો ક્ષાયિક સમક્તિ પામવાની શરૂઆત કરે, અને કાળ કરીને ત્યાં ઉત્પન્ન થઈ શકે છે. આ પ્રમાણે ૭ પ્રકૃતિના ક્ષયનો પ્રસ્થાપક (આરંભ કરનાર) મનુષ્ય હોય છે. નિષ્ઠાપક એટલે (પૂર્ણ કરનાર) ચારે ગતિના જીવો હોય છે. આ ક્ષાયિક સમક્તિી જીવના ૩ અથવા ૪ ભવ થાય છે. મતાંતરે પાંચ ભવ પણ થઈ શકે છે.
આ રીતે ત્રણ દર્શનમોહનીયની ક્ષપણા સમાપ્ત થઈ
આ દર્શન સપ્તકની ક્ષપણા ૪ થી ગુણસ્થાનકમાં રહેલા જીવો કરે છે. સિધ્ધાંતના મતે ૮માં ગુણસ્થાનકે જ સાતની ક્ષપણા થાય છે.
: ચારિત્ર મોહનીયની ૨૧ પ્રકૃતિઓના ક્ષયનું વર્ણન -
ચરમ શરીરી જીવ અબધ્ધ આયુષ્ક વિશુધ્ધ અધ્યવસાયવાળો બની ૮મા ગુણ સ્થાનકને પ્રાપ્ત કરે છે. ત્યાર બાદ અનિવૃત્તીકરણ બાદર ગુણસ્થાનકને પ્રાપ્ત કરે. આ ગુણસ્થાનકની શરૂઆતથી જ સતામાં રહેલામાં પ્રત્યાખ્યાનીય અને અપ્રત્યાખ્યાનીય ૮ કષાયના દલીકને ક્ષય કરે છે. આ રીતે ક્ષય કરતા ૯ માગુણસ્થાનકની સંખ્યાતમોભાગ બાકી રહે ત્યારે ૮ કષાયની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી થાય તે વખતે થણથ્વીત્રીક, નરકદ્ધિક તિર્યચદ્ધિક એકેન્દ્રિયાદિ ૪ જાતિ-આતપ - ઉદ્યોત-સ્થાવર-સૂક્ષ્મ અને સાધારણ આ ૧૬ પ્રકૃતિઓનો ક્ષય કરે છે. ત્યાર બાદ સંખ્યાતમા ભાગે અપ્રત્યાખ્યાનાદિ ૮ કષાયનો ક્ષય કરે છે. અન્ય આચાર્યોને મતે પહેલા ૮ કષાયનો ક્ષય થાય અને પછી થીણધ્ધિ આદિ ૧૬ પ્રકૃતિઓનો ક્ષય કરે છે.
- ત્યાર પછી ૧ અંતર્મુહૂર્તની અંદર નવ નોકષાય અને ૪ સંજવલન કષાયને ખપાવવાની શરૂઆત કરવા માટે અંતરકરણ કરે છે. તે કરી નપુંસકવેદની ઉપરની સ્થિતિનું દલીયું ઉદવલન વિધિએ કરીને ક્ષય કરવા માંડે. ૧ અંતર્મુહૂર્ત સુધી વેદીને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી સ્થિતિવાળું થાય ત્યાંથી માંડીને બંધાતી પ્રકૃતિને વિષે ગુણસંક્રમે કરીને નાંખે છે. એમ નાંખતા નાંખતાં ૧ અંતર્મુહૂર્ત નપુંસકવેદની સત્તાનો ક્ષય કરે છે. નપુંસકવેદ ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરેલી હોય તો છેલ્લુદલિયું ભોગવીને ક્ષય કરે છે. અન્યથા (નહિતર) તે દલિક ૧ આવલીકામાત્ર હોય તેને વેધમાન પ્રકૃતિને વિષે તિબુક સક્રમે કરીને સંક્રમાવે છે. આ રીતે
Page #343
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬
નપુંસકવેદ ક્ષય થાય છે. એવી જ રીતે ત્યારપછી ૧ અંતર્મુહૂર્તે સ્ત્રીવેદનો ક્ષય કરે છે. ત્યાર પછી હાસ્યાદિ-૬ પ્રકૃતિનો સમકાળે ક્ષયકરવા માંડે, ત્યારથી માંડી તેની ઉપરની સ્થિતિનું દલીયું પુરૂષર્વેદને વિષે સંક્રમાવે નહિ પરંતુ સંજવલનક્રોધને વિષે સંક્રમાવે છે. એમ અંતર્મુહૂર્તે છ નોકષાયનું ઉપરનું દલિયું નિશેષ પણે ક્ષીણ થાય, તે સમયે જ પુરૂષવેદના બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય, અને સમય ન્યૂન ૨ આવલીકાનું બાંધેલુ વર્જીને બાકીના પુરૂષવેદના દલીયાનો પણ ક્ષય થાય છે. આ વાત પુરૂષવેદે ક્ષપકશ્રેણી શરૂ કરી હોય તે જીવોને આશ્રયીને જાણવી.
નપુંસકવેદે ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરેલી હોય ત્યારે પહેલા સ્ત્રીવેદ અને નપુંસકવેદનો સમકાળે ક્ષય કરે તે ક્ષયને સમયે જ પરૂષવેદ બંધ-ઉદય અને ઉદીરાણાનો વિચ્છેદ થાય છે. ત્યાર પછી અવેદક થયો ધકો પુરૂષવેદ અને હાસ્યાદિ - ૬ નો એક સાથે ક્ષય કરે છે.
૩૩૪
જયારે સ્ત્રીવેદે ક્ષપક શ્રેણીનો પ્રારંભ કરે ત્યારે પહેલા નપુંસકવેદનો ક્ષય કરે પછી સ્ત્રીવેદનો ક્ષય કરે તે ક્ષયને સમયેજ પુરૂષવેદને બંધ - ઉદય અને ઉદીરણાનો વિચ્છેદ થાય છે. ત્યાર પછી પુરૂષવેદ અને હાસ્યાદિ- ૬નો એકસાથે ક્ષય કરે છે.
પુરૂષવેદને આશ્રયી ક્ષપકશ્રેણીનું વર્ણન :
ક્રોધનું વેદન કરતાં પુરૂષવેદીને ક્રોધઅધ્ધાના ૩ ભાગ થાય છે. તે આ પ્રમાણે (૧) અશ્વકરણ અધ્ધા (૨) કિટ્ટીકરણ અધ્યા (૩) કિટ્ટીવેદન અધ્યા અશ્વકરણ અધ્યા ઃ- આ કરણકાળમાં વર્તતોજીવ પ્રતિસમયે અનંતા અપૂર્વસ્પર્ધક સંજવલન ચતુષ્ક ના અંતરકરણ થકી ઉપરની સ્થિતિને વિષે કરે છે અને પુરૂષવેદ પણ સમય ન્યૂન ૨ આવલિકા રૂપકાળે ક્રોધને વિષે ગુણસંક્રમ વડે સંક્રમાવતો થકો ચરમસમયે સર્વે સંક્રમેકરીને સંક્રમાવે છે. આરીતે પુરૂષવેદ ક્ષય પામે છે ત્યાર પછી કિટ્ટીકરણ અધ્યામાં પ્રવેશ કરે છે.
કિટ્ટીકરણ અધ્યામાં પ્રવેશેલો જીવ સંજવલન ચતુષ્કની ઉપરની સ્થિતિના દલિયાની કિટ્ટી કરે છે તે કિટ્ટીઓ અનંતી હોય છે. પણ અસત કલ્પનાએ ૧- ૧ કષાયની ત્રણ ત્રણ કિટ્ટીઓ જાણવી એમ ૪ કષાયની ૧૨ કિટ્ટીઓ થાય છે. ક્રોધ કષાયે ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરનારને ૧૨ કિટ્ટીઓ જાણવી માન કષાયે ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરનાર જીવને ઉલનિધિએ કરીને ક્રોધ કષાયના ક્ષયે બાકીના ત્રણ કષાયની ૯ કિટ્ટીઓ જાણવી.
Page #344
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૩૩૫
માયા કષાયથી ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરનાર જીવને પૂર્વની જેમ ઉવલના વિધિએ કરીને ક્રોધ અને માનનો ક્ષય થાય ત્યારબાદ ૨ કષાયની ૬ કિટ્ટી પહેલા ની જેમ જાણવી. લોભ કષાયે ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરનાર જીવને પૂર્વોકત ઉદ્ગલના વિધિથી ક્રોધાદિક ૩ કષાય નો ક્ષય કર્યા પછી લોભની ૩ કિટ્ટીઓ હોય છે. ત્યાર પછી કિટ્ટીવેદન અધ્ધાને વિષે પેઠો થયો ક્રોધે પ્રતિપન્નથકો ક્રોધનું પ્રથમ કિટ્ટીનું બીજી સ્થિતિનું દલીયું ખેંચીને પહેલી સ્થિતિનું કરે અને વેદન કરે. આ ત્યાં સુધી જાણવું કે જયાં સુધી સમયાધિક આવલીકા માત્ર બાકી રહે ત્યારપછી બીજી સ્થિતિમાં રહેલું બીજી કિટ્ટીનું દલીયુ આકર્ષીને પહેલી સ્થિતિનું કરે અને વેદે આ પણ ત્યાં સુધી જાણવું કે સમયાધિક આવલિકા માત્ર શેષ રહે ત્યાં સુધી. ત્યાર પછી અનંતર સમયે ત્રીજી સ્થિતીનું બીજી સ્થિતીમાં રહેલું દલીયુ આકર્ષીને પ્રથમ સ્થિતિ કરે અને સમયાધિક આવલીકા બાકી રહે ત્યાં સુધી વેદ. આ ત્રણે કિટ્ટીવેદન અધ્ધાને વિષે ઉપરની સ્થિતિનું દલીક ગુણસંક્રમે કરીને પણ સમયે સમયે અસંખ્ય ગુણવૃધ્ધિએ સંજવલનમાનમાં નાંખે છે. ત્રીજી કિટ્ટીવેદન અધ્ધાના ચરમ સમયે સંજવલન ક્રોધના બંધ -ઉદય - ઉદીરણા કાળનો સમકાળે વિચ્છેદ થાય છે. તેની સત્તાપણ સમયપૂન બે આવલિકાએ બાંધેલ દલીક વર્જીને બાકીની બધી સંજવલન માનને વિષે સંક્રમાવે છે. તે પછી અનંતર સમયે માનની પ્રથમકિટ્ટીનું દ્વિતીય સ્થિતિગત દલીક આકર્ષીને પ્રથમ સ્થિતિનું કરે અને એક અંતર્મુહૂર્ત પર્યત વેદ, ક્રોધના પણ બંધાદિ વિચ્છેદ થયે છતે તે સંબંધી દલીક સમય ન્યૂન ૨ આવલિકા માત્ર કાળે ગુણસંક્રમે સંક્રમવતો ચરમસમયે સર્વ સંક્રમે સંક્રમાવે છે. અહીં ક્રોધનો ક્ષય થાય માનનુ પણ પ્રથમ કિટ્ટીનું પ્રથમ સ્થિતિગત કરેલ દલિક વેદાતુ સમયાધિક આવલિકાનું બાકી રહે તે પછી અનંતર સમયે માનની બીજી કિટ્ટીનું બીજસ્થિતિમાં રહેલું દલીક આકર્ષીને પ્રથમ સ્થિતિનું કરે અને સમયાધિક આવલીકા માત્ર શેષ રહે ત્યાં સુધી વેદન કરે. તે પછી અનંતર સમયે માનની ત્રીજી કિટ્ટીનું દ્વિતીય સ્થિતગર્ત દલીક આકર્ષીને પ્રથમ સ્થિતિનું કરે. અને સમયાધિક આવલિકા માત્ર શેષ રહે ત્યાં સુધી વેદન કરે. અને તેજ સમયે માનના બંધ-ઉદય- ઉદીરણાનો એક સાથે વિચ્છેદ થાય છે. અને તેની સત્તાપણ સમય ન્યૂન બે આવલિકાએ બાંધેલ દલીક પુરતી જ રહે છે. બાકીનું દલીક સંજ્વલન માયામાં સંક્રમાવે છે તે પછી સંજવલન માયાની પ્રથમકિટ્ટીનું દ્વિતિય સ્થિતિગત દલીક આકર્ષીને પ્રથમ સ્થિતિગત કરે અને ૧ અંતર્મુહૂર્ત
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૩૬
કર્મગ્રંથ-૬
પર્યત વેદે. અને માનનો પણ બંધાદિ વિચ્છેદ થયે તે સંબંધી દલીક સમય ન્યૂન ૨ આવલિકા કાળે ગુણસંક્રમવડે માયામાં નાંખે. માયાનું પણ પ્રથમકિટ્ટીનું બીજી સ્થિતિનું પ્રથમ સ્થિતિગત કરેલ દલિક વેદતુ સમયાધિક આવલિકા માત્ર બાકી રહે તે પછી અનંતર સમયે માયાની બીજી કિટ્ટીનું બીજી સ્થિતિમાં રહેલુ દલીક આકર્ષીને પ્રથમ સ્થિતિનું કરે. સમયાધિક આવલિકા માત્ર બાકી રહે ત્યાં સુધી વેદ, તે પછી અનંતર સમયે ત્રીજી સ્થિતિનું બીજી સ્થિતિગત દલીક આકર્ષીને પ્રથમ સ્થિતિવાળું કરે. સમયાધિક આવલિકા માત્ર બાકી રહે ત્યાં સુધી વેદનકરે તેજ સમયે માયાના બંધ - ઉદય- ઉદીરણાનો સમકાળે વિચ્છેદ થાય છે. તેની સત્તાપણ સમયપૂર આવલિકાએ બાંધેલ દલીક માત્ર જ બાકી રહે છે. બાકીનું ગુણસંક્રમવડે લોભમાં નાંખી દે છે. તે પછી અનંતરસમયે લોભની પ્રથમ કિટ્ટીનું દ્વિતીય સ્થિતિગત દલીક આકર્ષીને પ્રથમ સ્થિતિ કરે અને ૧ અંતર્મુહૂર્ત પર્યત વેદે. સંજવલન માયાના પણ બંધાદિ વિચ્છેદ થયે છતે તે સંબંધી સર્વ દલીકને સમયજૂન ૨ આવલિકા માત્ર કાળે ગુણસંક્રમવડે સંજવલન લોભમાં સંક્રમાવે છે. ત્યારે લોભનું પ્રથમ કિટ્ટીનું પ્રથમ સ્થિતિગત કરેલ દલીક વેદતુ સમયાધિક આવલીકામાત્ર બાકી રહે છે. તે પછી અનંતર સમયે લોભની બીજી કિટ્ટીનું બીજી સ્થિતિગત દલીક આકર્ષીને પ્રથમ સ્થિતિગત કરે અને વેદે છે અને તેને વેદતો ત્રીજી કિટ્ટીનું દલીક ગ્રહણ કરીને સમયાધિક આવલિકા માત્ર બાકી રહે ત્યાં સુધી સૂમકિટ્ટીઓ કરે છે તે જ સમયે સંજવલન લોભનો બંધ વિચ્છેદ થાય, તથા બાદ લોભના ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય. અને અનિવૃત્તી બાદર સંપરાય ગુણસ્થાનકનો પણ વિચ્છેદ થાય છે. છે તે પછી અનંતર સમયે બીજી સ્થિતિનું સુમકિટ્ટીકૃત દલીક આકર્ષીને પ્રથમ સ્થિતી કરે અને વેદે ત્યારે તે જીવ સૂક્ષ્મ સંપરાય કહેવાય છે. પૂર્વોકત ત્રીજી કિટ્ટીની બાકી રહેલી સંપૂર્ણ આવલિકા વેદાતી પર પ્રકૃતિને વિષે સ્ટિબુક સંક્રમવડે સંક્રમાવે છે. અને પહેલી - બીજી કિટ્ટીગત આવલિકા અનુક્રમે બીજી ત્રીજી કિટ્ટીની અંતરગતુ સંક્રમાવીને વેદે છે. લોભની સૂમકિટ્ટીઓને વેદનારો સૂમસંપરાય ગુણસ્થાનક વર્તી જીવ સૂમકિટ્ટીનું દલીક અને સમયજૂન ૨ આવલિકા એ બાંધેલ દલીક સમયે સમયે સ્થિતિઘાતા દિવડે સૂક્ષ્મ સંપરાય કાળના સંખ્યાતા ભાગજાય અને ૧ ભાગ રહે ત્યાં સુધી ખપાવે છે. તે પછી તે બાકી રહેલ સંખ્યાતા ભાગમાં સંજવલન લોભ સર્વ અપવર્તના વડે ઘટાડીને
Page #346
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૩૩૭
સ્થિતિઘાતાદિનો નાશ કરે. સૂક્ષ્મ સંપરાય અધ્ધા હજી પણ અંતર્મુહૂર્ત પ્રમાણ બાકી હોય ત્યાં મોહનીય કર્મ સિવાય બાકીના કર્મના સ્થિતિઘાતાદિ હોય છે. લોભની સ્થિતિને ઉદય- ઉદીરણા વડે વેદતો સમયાધિક આવલિકા માત્ર બાકી રહે ત્યાં સુધી જાય અને તેને અનંતર સમયે ઉદીરણા વિચ્છેદ થાય. તેથી બાકીના દલીતો ઉદયવડે જ છેલ્લા સમય સુધી વેદાય છે. તે ચરમ સમયે જ્ઞાનાવરણીય૫, દર્શનાવરણીય-૪, અંતરાય-૫, યશનામકર્મ અને ઉચ્ચગોત્ર = ૧ ૬ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થાય છે. અને મોહનીયકર્મના ઉદય અને સત્તાનો વિચ્છેદ થાય છે. એની સાથે જ ૧૦મા સૂક્ષ્મ સંપરાય નો પણ વિચ્છેદ થાય છે. વિચ્છેદ થતાં જીવ ક્ષાયિક ચારિત્રની પ્રાપ્તિ કરે છે અને ૧૨ મા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. ત્યાં પણ જ્ઞાનાવરણીય આદિ - ૬ કર્મનો સ્થિતિઘાત આદિને સંખ્યાતા ભાગ સુધી કરે છે. ૧ સંખ્યાતમોભાગ બાકી રહે ત્યારે જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, અંતરાય-૫, નિદ્રાદ્ધિક= આ ૧૬ પ્રકૃતિની સ્થિતિ સર્વ અપવર્તનાએ નાશ કરીને ક્ષીણમોહ કષાયના કાળ સરખી કરે છે. નિદ્રાદ્વિકની સ્થિતિ ૧ સમય ન્યૂન કરે. ક્ષીણમોહ કષાયનો કાળ હજી ૧ અંતર્મુહૂર્તનો છે. ત્યાં જ્ઞાનાવરણીય આદિ ૧૬ પ્રકૃતિના સ્થિતિઘાત આદિ વિરામ પામે છે. બાકીની પ્રકૃતિના સ્થિતઘાત આદિ ચાલુ હોય છે. ૧૬ પ્રકૃતિઓ ઉદય - ઉદીરણાએ કરીને સમયાધિક આવલિકા માત્ર બાકી રહે ત્યાં સુધી વેદે છે. તે પછી ઉદીરણાનો નાશ થાય છે.
છેલ્લી આવલિકામાત્ર ઉદયરૂપે જ હોય છે. છેલ્લો સમય બાકી રહે તે પહેલા નિદ્રાદ્ધિક સત્તામાંથી ક્ષય પામે છે. અને છેલ્લા સમયે જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, અંતરાય-૫ = ૧૪ પ્રકૃતિનો સત્તામાંથી ક્ષય થાય છે. અનંતર સમયે જીવ કેવલજ્ઞાન પામે છે. તથા સયોગી કેવલી ગુણસ્થાનકે જીવ આવ્યો કહેવાય છે. સયોગી કેવલી ગુણસ્થાનકનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૯ વર્ષ ન્યૂન પૂર્વક્રોડવર્ષ ૬ માસથી અધિક આયુષ્યવાળા કેવલી ભગવંતો કેવલી સમુદ્યાત અવશ્ય કરે, બાકીના કેવલી ભગવંતો કેવલી સમુદ્દાત કરે અથવા ન પણ કરે. જે કેવલીને વેદનીય આદિ આયુષ્ય કર્મની વણા અધિક - ઓછી હોય તે સમ કરવાને માટે સમુઘાત કરે છે. એ સમુદ્યાત ૮ સમયનો હોય છે.
-કેવલી સમુદ્યાતનું વર્ણન :પહેલા સમયે આત્મપ્રદેશોનો અધઃ- અને ઉર્ધ્વ લોકાન્ત સુધી દંડ કરે
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૩૮
કર્મગ્રંથ-૬
છે. બીજા સમયે પૂર્વાપર સ્વયંભૂરમણ સમુદ્રના બન્ને છેડા સુધી લોકાન્ત લગે. કપાટ કરે છે. ત્રીજા સમયે લોકાન્ત સુધી આત્મપ્રદેશોનો વિસ્તાર કરીને મળ્યાનરૂપ કરે છે. ચોથે સમયે બાકીના આંતરા પૂર્ણ કરીને સમગ્ર લોક વ્યાપી થાય છે. પાંચમા સમયે આંતરાનુ સંકરણ કરે છે. છ સમયે મંથાનનું સંહરણ કરે છે. સાતમા સમયે પાટનું સંકરણ કરે છે. ૮મા સમયે દંડનું સંહરણ કરીને શરીરસ્થ થાય છે.
પહેલા અને આઠમા સમયે ઔદારીક કાયયોગ હોય છે. બીજે છટ્ટ અને સાતમા સમયે ઔદારીક મિશ્રકાયયોગ હોય છે.
ત્રીજા ચોથા અને પાંચમા સમયે કાર્મણ કાયયોગ હોય છે. એક સમય અણાહારી કહેવાય છે.
સયોગી કેવલી ગુણસ્થાનકના છેલ્લા અંતર્મુહૂર્ત યોગ નિરોધ કરવા માટેની શરૂઆત કરે છે. તેમાં પ્રથમ બાદર કાયયોગે કરીને બાદરમનયોગને રૂંધે છે. બાદરમનયોગ વડે બાદરવચન યોગનું રૂંધન કરે છે. ત્યારપછી સૂક્ષ્મકાયયોગ વડે બાદ કાયયોગનું રૂંધન કરે, સૂક્ષ્મકાયયોગથી સૂક્ષ્મમનયોગjધે ને સૂમકાયયોગથી સૂક્ષ્મવચનયોગનું રૂંધન કરે છે. તે પછી સૂત્મકાયયોગનું રૂંધન કરતો છતો શુકલ ધ્યાનનો ત્રીજો પાયો સૂમક્રિયા અપ્રતિપાતીનામનો ધ્યાવે તેના સામર્થ્યથી વદન - ઉદર આદિ પોલાણભાગોને આત્મપ્રદેશો વડે કરીને પૂરે એટલે કે તેનો ત્રીજો ભાગ સંકુચિત કરીને બાકીના ભાગમાં આત્મપ્રદેશોથી ઘન થાય. આ ધ્યાનમાં રહ્યો થકો સ્થિતિઘાતાદિ વડે કરીને આયુષ્યવિના ૩ કર્મ સયોગ કેવલી ગુણસ્થાનકના છેલ્લા સમયથી હૃાસ કરે. ચરમ સમયે સર્વ કર્મ અયોગી અવસ્થાની સ્થિતિસમાન થાય. પણ જે કર્મનો અયોગી અવસ્થાએ ઉદય નથી તેની સ્થિતિ ૧ સમયગૂન હોય.
સયોગી કેવલીના છેલ્લાસમયે વેદનીયની ૧, શાતા અથવા અશાતા નામકર્મની ર૯ પિંડપ્રકૃતિ-૧૭, પ્રત્યેક-૫, ત્રણ-૪, સ્થાવર-૩,
પિંડપ્રકૃતિ-૧૭ ઔદારીક-તૈજસ-કાશ્મણશરીર, ઔદારીકઅંગોપાગ, પહેલું સંઘયણ, છ સંસ્થાન ૪ વર્ણાદિ ર વિહાયોગતિ પ્રત્યેક પરઘાત ઉચ્છવાસ અગુરુલઘુ નિર્માણ-ઉપઘાત ત્રસ ૪ પ્રત્યેક
સ્થિર શુભ સુ સ્વર સ્થાવર-૩
અસ્થિર અશુભ દુઃસ્વર
Page #348
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૩૩૯
આ ૩૦ પ્રકૃતિનો ઉદય વિચ્છેદ થાય છે. તથા વેદનીયની ૧ પ્રકૃતિ સિવાય ૨૯ પ્રકૃતિની ઉદીરણા વિચ્છેદ થાય છે. તદઅંતર સમયે જીવ અયોગી કેવલી ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. આ ગુણસ્થાનકનો કાળ પહૃસ્વાક્ષર જેટલો ૧ અંતર્મુહૂર્તનો હોય છે. આ ગુણસ્થાનકમાં શુકલધ્યાનનો ૪ થો પાયો વ્યુપરતક્રિય નામનો હોય છે. આ ગુણસ્થાનકે સ્થિતિઘાતાદિકથી રહિત ઉદયમાં રહેલી કર્મપ્રકૃતિઓની સ્થિતિને ભોગવીને ક્ષય કરે છે, અને અનુદયવંત કર્મ પ્રકૃતિઓને વેદ્યમાન પ્રકૃતિમાંહે તિબુક સંક્રમે કરીને સંક્રમાવતો વેદ્યમાન પ્રકૃતિરૂપપણે વેદતો થકો અયોગી અવસ્થાના દ્વિચરમ સમય સુધી પહોંચે છે.
દેવગતિ સાથે જ એકાંતે બંધ છે. જેનો એવી ૧૦ પ્રકૃતિઓ દેવદ્રિકવૈક્રિયચતુષ્ક અને આહારકચતુષ્કનો ઢિચરમસમયે ક્ષય થાય છે. તથા અનુદયમાં રહેલી ૬૧ પ્રકૃતિઓનો પણ ક્ષય થાય છે. તે આ પ્રમાણે ૬૧ + ૨ = ૬૩પ્રકૃતિનો ક્ષય થાય તે આ પ્રમાણે વેદનીય - ૧ શાતા અથવા અશાતાવેદનીય ગોત્ર - ૧ નીચગોત્ર નામ - ૬૧ પિંડપ્રકૃતિ-૪૫, પ્રત્યેક-૫, ત્રસ-૪, સ્થાવર-૭
પિંડપ્રકૃતિ-૪૫, ઔદારીક, તૈજસ, કાર્મણશરીર-ઔદારીકઅંગોપાંગઔદારીક, તૈજસ, કાર્મણબંધન, ઔદારીક, તૈજસ, કાર્મણ સંઘાતન ૬ સંઘયણ ૬ સંસ્થાન, વર્ણાદિ - ૨૦ મનુષ્યાનુપૂર્વી, ૨ વિહાયોગતિ પ્રત્યેક - ૫ પરાઘાત ઉચ્છવાસ અગુરુલઘુ નિર્માણ-ઉપઘાત ત્રસ - ૪ પ્રત્યેક સ્થિર શુભ સુસ્વર સ્થાવર - ૭ અપર્યાપ્ત અસ્થિરષષ્ટક
આ પ્રકૃતિઓ આયોગી કેવલી ગુણસ્થાનકના દ્વિચરમસમયે સત્તામાંથી ક્ષય થાય છે અયોગી કેવલી ગુણસ્થાનકના છેલ્લા સમયે ઉત્કૃષ્ટથી ૧૨ પ્રકૃતિઓનું વેદન હોય છે. વેદનીય -૧ શાતા અથવા અશાતા આયુષ્ય - ૧ મનુષ્ય આયુષ્ય ગોત્ર - ૧
ઉચ્ચગોત્ર નામ - ૯ પિંડપ્રકૃતિ-ર – મનુષ્યગતિ પંચેન્દ્રિય જાતિ પ્રત્યેક - ૧ જિનનામ
Page #349
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથ-૬
ત્રસ - ૬ ત્રસ - બાદર - પર્યાપ્ત- સુભગ- આદેય - યશ તથા જઘન્યથી સામાન્ય કેવલી જીવો જિનનામ કર્મ સિવાય ૧૧ પ્રકૃતિઓનું વંદન કરે છે. મતાંતરે મનુષ્યાનુપૂર્વી સહિત ઉત્કૃષ્ટથી ૧૩ પ્રકૃતિઓ સત્તામાં હોય અને જઘન્યથી ૧૨ પ્રકૃતિઓ સત્તામાં હોય છે.
૩૪૦
મનુષ્યગતિની સાથે ઉધ્ય છે જેનો એવી ભવિપાકી-ક્ષેત્રવિપાકી તથા જીવવિપાકી પ્રકૃતિઓને ભવ્ય સિધ્ધિક જીવ અયોગી કેવલી ગુણસ્થાનકના છેલ્લા સમયે ક્ષય પામે છે ત્યાર બાદ સકલકર્મના ક્ષયથી એકાંતશુધ્ધ રાગદ્વેષથી રહિત હોવાથી સંપૂર્ણ સાંસારીક સુખના શિખરભૂત, સર્વોત્તમ રોગરહિત, તેના જેવું સુખ સંસારમાં કોઈ જગ્યાએ ન હોવાથી ઉપમારહિત-સ્વાભાવિક-પીડારહિત ત્રણરત્નના સારભૂત મોક્ષસુખને અનુભવે છે. ઉપસંહાર
દુરહિગમ નિઉણ પરમત્યુ
અત્થા અણુસરિ અવ્વા
જો જત્થ અપડિપુન્નો,
તેં ખમિઉણ બહુસુઆ
રુઇરબહુભંગ દિકિવાયાઓ
બંધોદય સંત કમ્માણ ૮િ૯ો
અત્યો અય્યાગમેણ બધ્ધોતિ
પૂરેઉભું પરિકરંતુ loll
ચંદ મહત્તર મયાણુ સારીએ
એગૂણા હોઈ નઉઈઓ ।।૯૧૫
ભાવાર્થ :- દુ:ખે જાણીશકાય એવા સૂક્ષ્મબુધ્ધિએ ગમ્ય યથાસ્થિત અર્થવાળા આનંદકારી બહુભાંગા છે જેને વિષે એવા દ્રષ્ટિવાદ સુત્ર થકી બંધઉદય અને સત્તાનાં વિશેષ અર્થો જાણવા.... II૮૯ll
ગાહગ્યું સયરીએ
ટીગાઈ નિઅમિઆણં
અલ્પદ્ભુત એવા મેં જયાં જે અપૂર્ણ અર્થ રચ્યો હોય તે ક્ષમા કરીને બહુ શ્રુતો તે - તે અર્થો મેળવીને સારી રીતે પ્રતિપાદન કરે ૯૦
ચંદ્ર મહત્તરાચાર્યને મતે સીતેર ગાથાઓ વડે કરીને આ ગ્રન્થ રચના
Page #350
--------------------------------------------------------------------------
________________
વિવેચન : ભાગ-૧
૩૪૧
કરાયેલી છે. ટીકાકારે રચેલી નવી ગાથાઓ ઉમેરતાં ૮૯ ગાથાનો આ ગ્રન્થ થાય છે. આવા
સમાપ્ત વિશેષાર્થ:- વિશેષ જાણવાની ઈચ્છાવાળા જીવને આચાર્ય ભગવંત કહી રહેલા છે કે દુઃખે કરીને જાણી શકાય તેવા ગંભીર અર્થવાળા સૂક્ષ્મ બુધ્ધીથી જાણી શકાય તેવા ઉત્કૃષ્ટ યથાસ્થિત અર્થ છે જેમાં. સૂકમ-સૂકમતર અર્થ જાણવામાં કુશળ પંડિતજનોને આલ્હાદકારી, ઘણાભાંગા છે એવું જે દ્રષ્ટિવાદ નામનું ૧૨મું અંગ તેમાંથી અત્રે જે અર્થ કહેલા ન હોય તે વિસ્તારથી દ્રષ્ટિવાદમાંથી જાણી લેવા I૮૯માં
અલ્પશાસ્ત્ર જાણ એવા મેં જે આ ગ્રન્થ રચ્યો છે. તેમાં મારા અપરિપૂર્ણ કહેવારૂપ અપરાધને ખમીને બહુશ્રુતોએ તે અર્થ પરિપૂર્ણ કરીને શિષ્ય-પ્રશિષ્ય શ્રાવકઆદિ ગણને વિષે કહેવો ૯૦ના
આ સપ્તતિકાગ્રન્થની ચંદ્રમહત્તરાચાર્યે ૭૦ જ ગાથાઓ રચેલી હતી તે માટે આ ગ્રન્થનું નામ સપ્તતિકા પડેલુ છે ટીકાકાર મહર્ષિએ આ ગ્રન્થ ભણવામાં કઠીન જાણીને ગ્રંથકર્તાની આજ્ઞા મુજબ જયાં જોઈએ ત્યાં ભાષ્યની ગાથાઓ ઉમેરીને ગ્રંથ સુલભ બનાવ્યો છે. માટે તેની ૮૯ ગાથા થાય છે. તથા ૨ પ્રક્ષેપ ગાથાઓ હોવાથી ૯૧ ગાથા થાય છે.
આ રીતે સપ્તતિકા નામક ષષ્ઠ કર્મગ્રન્થ સમાપ્ત
Page #351
--------------------------------------------------------------------------
________________
*
*
*
*
* * * *
સી સી
કરાવી
*
' . . . .
- પ્રકાશનો
રૂા. પૈસા | ૨૦-૦૦
૪-૦૦ ૨૬-૦૦ 1 ૬-૦૦
કમ પુસ્તક ૧. જીવવિચાર (બીજી આવૃત્તિ) પ્રશ્નોત્તરી ૨. દંડક *
પ્રશ્નોત્તરી ૩. નવતત્વ (બીજી આવૃત્તિ) પ્રશ્નોત્તરી ૪. કર્મગ્રંથ-૧ *
પ્રશ્નોત્તરી પ. કર્મગ્રંથ-૨ * .
પ્રશ્નોત્તરી દિ. કર્મગ્રંથ-૩ (બીજી આવૃત્તિ) પ્રશ્નોત્તરી ૭ કર્મગ્રંથ સત્તાપ્રકરણ *
પ્રશ્નોત્તરી ૮: ઉદય સ્વામિત્વ *
પ્રશ્નોત્તરી | ૮. કર્મગ્રંથ-૪ ભાગ-૧ *
પ્રશ્નોત્તરી ૧૦. કર્મગ્રંથ-૪ ભાગ-૨
પ્રશ્નોત્તરી ૧૧. કર્મગ્રંથ-પ ભાગ-૧
પ્રશ્નોત્તરી ૧૨. કર્મગ્રંથ-૫ ભાગ-૨
પ્રશ્નોત્તરી ૧૩. લઘુ સંગ્રહણી *
પ્રશ્નોત્તરી ૧૪. જીવવિચાર-દંડક-લઘુ સંગ્રહણી(બીજી આવૃત્તિ) પ્રશ્નોત્તરી ૧૫. કર્મગ્રંથ-૫ ભાગ-૩
પ્રશ્નોત્તરી ૩ ૧૬. કર્મગ્રંથ-૫ ભાગ-૪
પ્રશ્નોત્તરી ૧૭. કર્મગ્રંથ-૧ તથા ૨
પ્રશ્નોત્તરી ૧૮. કર્મગ્રંથ-૬ ભાગ-૧
પ્રશ્નોત્તરી ૧૯. કર્મગ્રંથ-૬ ભાગ-૨
પ્રશ્નોત્તરી ૨૦. કર્મગ્રંથ-૬ ભાગ-૩
પ્રશ્નોત્તરી ૨૧. કર્મગ્રંથ-૬ ભાગ-૪)
પ્રશ્નોત્તરી રર. કર્મગ્રંથ-૬ ભાગ-૫
પ્રશ્નોત્તરી
૨૩-૦૦ ૧૦-૦૦ ૧પ-૦૦ ૧પ-૦૦ ૧પ-૦૦. ૧પ-૦૦ ૧૫-૦૦
૬-૦૦
૪૦-૦૦ .
૨૫-૦૨
૧૮-00 ૨૫-૦૦ ૨૧-૦૦ ૪૦-OO ૩૧-૦૦
૩પ-૦૦ : ૩૮-00
|
Page #352
--------------------------------------------------------------------------
________________
ક્રમ પુસ્તક
રૂ. પૈસા
૨૩. કર્મગ્રંથ-૬ - ભાગ-૬
પ્રશ્નોત્તરી ૨૪. કર્મગ્રંથ-૬ ભાગ-૭+૮ પ્રશ્નોત્તરી ૧. જીવવિચાર (બીજી આવૃત્તિ) વિવેચન ૨. નવતત્વ (બીજી આવૃત્તિ). વિવેચન ૩. કર્મગ્રંથ-૧
વિવેચન ચૌદ ગુણસ્થાનક
વિવેચન ૫. શ્રી જ્ઞાનાચાર ૬. શ્રી જંબૂસ્વામી ચરિત્ર ૭. દુર્બાન સ્વરૂપ દર્શન (બીજી આવૃત્તિ) ૮. શ્રી જિનપૂજા ૯. શ્રી શત્રુંજ્ય માહાભ્ય-સર્ગ-૧ ૧૦. આંતરશત્રુઓ ( ૧૧. ધર્મને ભજો આશાતના તજો ૧૨. અનુભવવાણી સૂરિરામની ભાગ-૧ ૧૩. અનુભવવાણી સૂરિરામની ભાગ-૨ ૧૪. કલિકાળના કોહિનૂર (જૈનેતરની દષ્ટિએ) - ૧૫. કર્મગ્રંથ-૬ : વિવેચન - ભાગ-૧
૩પ-૦૦ ૨૪-૦૦, ૧૬-૦૦ ૨૦-૦૦ : ૧૫-૦૦ ૧૬-૦૦ ૧૬-૦૦ ૨૧-૦૦ ૨૬-૦૦ ૪-૦૦
૭-૦૦
૧૪-૦૦
૭-00 ૩૮-૦૦ ૩૮-૦૦ ૧૪-૦૦ ૪૮-૦૦
]
* આ નિશાનીવાળા પુસ્તકો અલભ્ય છે.
.
-
Page #353
--------------------------------------------------------------------------
Page #354
--------------------------------------------------------------------------
________________ પદાર્થ દર્શન સ્ટ આશ્રમ રોડ, અમદાવાદ