________________
કર્મગ્રંથ-૬
૧૦) દેવગતિ પ્રાયોગ્ય ૩૦ પ્રકૃતિના બંધને વિષે ર ઉદયસ્થાન હોય છે.
૨૯, ૩૦, ૧૧) દેવગતિ પ્રાયોગ્ય ૩૧ પ્રકૃતિના બંધને વિષે ર ઉદયસ્થાન હોય છે.
૨૯, ૩૦, ૧૨) ૧ના બંધે ૧ ઉદયસ્થાન હોય છે. ૩૦ પ્રકૃતિનું ૧૩) અબંધે ૧૦ ઉદયસ્થાન હોય છે.
૨૦, ૨૧, ૨૬ ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૯, ૮
બંધસ્થાનને વિષે ઉદયસ્થાન તથા સત્તાસ્થાનનું વર્ણન ૨૩ના બંધ ૨૧,૨૪,૨૫,૨૬ ના ઉદયે પાંચ પાંચ સત્તાસ્થાન હોય છે.
૨, ૮૮, ૮૬,૮૦,૭૮ ૨૩ના બધં ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ના ઉદયે ચાર સત્તાસ્થાન હોય છે.
૨, ૮૮, ૮૬, ૮૦ રપના બંધ ૨૧, ૨૪, ૨૫, ૨૬ ના ઉદયે પાંચ સત્તાસ્થાન હોય છે.
૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ રપના બંધ ર૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ના ઉદયે ૪ સત્તાસ્થાન હોય છે. ૯૨, ૮૮, ૮૬, ૮૦ ર૬ના બંધ ૨૧, ૨૪, ૨૫, ના ઉદયે પાંચ સત્તાસ્થાન હોય છે.
૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ ૨૬ના બંધ ૨૬, ૨૭, ૨૯, ૩૦, ૩૧, ના ઉદયે ૪ સત્તાસ્થાન હોય છે.
૯૨, ૮૮, ૮૬, ૮૦ ૪) ૨૮ના બંધ ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯ના ઉદયે બે સત્તાસ્થાન હોય છે.
૯૨, ૮૮ ૨૮ના બંધે ૩૦ના ઉદયે ૪ સત્તાસ્થાન હોય છે.
૨, ૮૯, ૮૮, ૮૬ ૨૮ના બંધે ૩૧ના ઉદયે ૩ સત્તાસ્થાન હોય છે.
૨, ૮૮, ૮૬ ૨૯ના બંધ ૨૧, ૨૫, ૨૬ના ઉદયે ૭ સત્તાસ્થાન હોય છે. ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૮ ૨૯ના બંધે ર૪ના ઉદયે ૫ સત્તાસ્થાન હોય છે. ૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮