________________
કર્મગ્રંથ-૬
બંધોદય સંત પડિ ઠાણાણિ, ભણિઆણિ મહણિજજે,
* ઈતો નામં પરંતુચ્છ //ર/ - ભાવાર્થ - રરના બંધસ્થાને ૩ સત્તાસ્થાન, ૨૧ના બંધે ૧ સત્તાસ્થાન, ૧૭, ૬, ૧૩, અને ૯ના બંધે પાંચ પાંચ સત્તા સ્થાનો નિશ્ચયે હોય છે. ર૩
પાંચ અને ૪ના બંધે ૬,૬, સત્તાસ્થાન હોય છે. બાકીના બંધસ્થાનને વિષે ૫,૫, સત્તાસ્થાનો હોય છે. બંધના અભાવમાં ૪, સત્તાસ્થાન હોય છે. અને બંધ તથા ઉદયના અભાવમાં ૩ સત્તાસ્થાન હોય છે. ર૪
મોહનીય કર્મને વિષે ૧૦બંધસ્થાનો, ૯ ઉદયસ્થાનો તથા ૧૫ સત્તાસ્થાનો કહ્યા હવે આગળ નામકર્મ કહીશું આરપી
વિશેષાર્થ:- મોહનીય કર્મના સંવેધ ભાંગાઓનું વર્ણન ૧) રરના બંધે સામાન્યથી ૩ સત્તાસ્થાનો હોય છે. ૨૮,૨૭, ૨૬,
રરના બંધે બધભાંગા ર, ઉદયસ્થાન ૭ પ્રકૃતિનું, ઉદયભાંગા =૨૪ બંધોદયભાંગા ર૪ર૪=૪૮ સત્તાસ્થાન ૧, ૨૮નું ઉદયસત્તા ભાંગા ૨૪૪૧=૨૪ બંધોદય સત્તાભાંગા રxર૪૪૧=૪૮ રરના બંધ બંધભાંગા=ર, ઉદયસ્થાન ૮નું ૭+ભય=૮ ઉદયભાંગા = ૨૪, બંધોદય ભાંગા ર૪ર૪=૪૮ સત્તાસ્થાન ૧, ૨૮નું ઉદયસત્તાભાંગા ૨૪૪૧=૨૪
આ બંધોદય સત્તાભાંગા ર૮ર૪૪૧=૪૮ ૩) રરના બંધે બંધભાંગા=ર, ઉદયસ્થાન ૮નું ૭+જુગુપ્સા=૮
ઉદયભાંગા =૨૪ બંધોદયભાંગા ર૪ર૪=૪૮ સત્તાસ્થાન =૧ ૨૮નું, ઉદયસત્તાભાંગા ૨૪૪૧=૨૪
, બંધોદય સત્તાભાંગા ર૪ર૪૪૧=૪૮. ૪) રરના બંધે બંધ ભાંગા ૨ ઉદયસ્થાન ૯નું ૭+ભય+જુગુપ્સા=૯
ઉદયભાંગા=૨૪ બંધોયદભાંગા ર૪ર૪=૪૮ સત્તાસ્થાન ૧, ૨૮નું ઉદય સત્તાભાંગા ૨૪૪૧=૨૪
બંધોદય સત્તાભાંગા ર૮ર૪૪૧=૪૮ ૫) રરના બંધ બંધભાંગા =૬ ઉદયસ્થાન ૮નું ૭+અનંતાનુબંધી=૮