________________
વિવેચન : ભાગ-૧
૨૯૭
બાકીની પ્રકૃતિઓ ઉપર પ્રમાણે જાણવી બાકીની ૧૦૦ પ્રકૃતિઓ બંધાય છે.
બીજા ગુણસ્થાનકે ૨૪ પ્રકૃતિઓ બંધાતી નથી મોહનીય આયુષ્ય નામ પિંડ પ્રત્યેક સ્થાવર
૨ ૨ ૨૦ ૧૪ ૨ ૪ મોહનીય - ર મિથ્યાત્વમોહનીય
નપુંસકવેદ નામ - પિંડ - ૧૪:- નરકગતિ-દેવગતિ-એકેજિયાદિ ૪ જાતિ-વૈક્રિયઆહારકતિક છેવટ્ટુ સંઘયણ હુડકસંસ્થાન-નરકાનુપર્વી-દેવાનુપુર્વી
બાકીની ૯૬ પ્રકૃતિઓ બંધાય છે.
ત્રીજા ગુણસ્થાનકે ૫૦ પ્રકૃતિઓ બંધાતી નથી. “ દર્શનાવરણીય-૩ મોહનીય-૭ આયુષ્ય-૪, નામ-૩૫, ગોત્ર-૧ દર્શનાવરણીય-૩ થીણધ્ધીત્રીક મોહનીય-૭ અનંતાનુબંધી ૪ કષાય- મિથ્યાત્વ- સ્ત્રીવેદ-નપુંસકવેદ. આયુષ્ય-૪ નરક-તિર્યંચ-દેવાયુનો અંત-મનુષ્યાયુનો અબંધ નામ - ૩૫-પિંડપ્રકૃતિ-૨પ, પ્રત્યેક-૩, સ્થાવર-૭ પિંડપ્રકૃતિ - ૨૫ - નરકટિક, તિર્યચઢિક, દેવદિક, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, વૈક્રિયહિક આહારકતિક, છેલ્લા પાંચસંઘયણ, છેલ્લાપાંચસંસ્થાન,અશુભવિહાયોગતિ પ્રત્યેક - ૩, આતપ - ઉદ્યોત - જિનનામ સ્થાવર - ૭ સ્થાવરચતુષ્ક દુર્ભગત્રિક ગોત્ર ૧, નીચગોત્ર,
બાકીની ૭૦ પ્રકૃતિઓ બંધાય છે.
ચોથા ગુણસ્થાનકે ૪૮ પ્રકૃતિઓ બંધાતી નથી દર્શનાવરણીય મોહનીય આયુષ્ય નામ ગોત્ર
૩ ૭ ૩ ૩૪ ૧ આયુષ્ય-૩ નરક-તિર્યંચ-દેવ આયુષ્ય નામ - ૩૪ પિંડપ્રકૃતિ - પ્રત્યેક - સ્થાવર
૨૫ - ૨ - ૭ બાકીની ૭ર પ્રકૃતિઓ બંધાય છે. ૪ થી ૬ નરકને વિષે ૨૦ પ્રકૃતિઓ બંધાતી નથી આયુષ્ય, નામ
૨ ૧૮ નામ-૧૮= પિંડ -૧ર, પ્રત્યેક-૨, સ્થાવર-૪