________________
૨૯૮
કર્મગ્રંથ-૬
પહેલા ગુણસ્થાનકે ૨૦ પ્રકૃતિઓ બંધાતી નથી પિંડ પ્રત્યેક સ્થાવર આયુષ્ય
૧૨ ૨ ૪ ૨ બાકીની ૧૦૦ પ્રકૃતિઓ બંધાય છે. બીજા ગુણસ્થાનકે ૨૪ પ્રકૃતિઓ બંધાતી નથી પિંડ પ્રત્યેક સ્થાવર મોહનીય-૨ આયુષ્ય - ૨ નામની - ૨૦ ૧ ૪ ૨ ૪ - બાકીની ૯૬ પ્રકૃતિઓ બંધાય છે.
ત્રીજા ગુણસ્થાનકે ૫૦ પ્રકૃતિઓ બંધાતી નથી દર્શનાવરણીય મોહનીય આયુષ્ય નામ ગોત્ર
૩ ૭ ૪ ૩પ : ૧ નામ:- ૩૫ પિંડપ્રકૃતિ પ્રત્યેક સ્થાવર
૨૫ બાકીની ૭૦ પ્રકૃતિઓ બંધાય છે.
ચોથા ગુણસ્થાનકે ૪૯ પ્રકૃતિઓ બંધાતી નથી દર્શનાવરણીય મોહનીય આયુષ્ય નામ ગોત્ર ૩
૭ ૩ ૩પ ૧ નામ:- ૩પ પિંડપ્રકૃતિ પ્રત્યેક સ્થાવર
- ૨૫ બાકીની ૭૧ પ્રકૃતિઓ બંધાય છે.
સાતમી નારકીને વિષે ૨૧ પ્રકૃતિઓ બંધાતી નથી આયુષ્ય નામ
૩ ૧૮ આયુષ્ય- ૩ નરક- મનુષ્ય-દેવઆયુષ્ય નામ - ૧૮ પિંડ - ૧૨ પ્રત્યેક - ૨ સ્થાવર - ૪
પહેલા ગુણસ્થાનકે ૨૪ પ્રકૃતિઓ બંધાતી નથી આયુષ્ય નામ ગોત્ર(ઉચ્ચગોત્ર) નામ પિંડ પ્રત્યેક સ્થાવર ૩ ૨૦ ૧ ૨૦ ૧૪ ૨૪
પિંડ-૧૪ નરકદ્ધિક મનુષ્યદ્ધિક દેવદ્રિક એકેન્દ્રિયાદિ-૪ જાતિ વૈક્રિયદ્રિક આહારકટ્રિક-બાકીની ૯૬ પ્રકૃતિઓ બંધાય છે.