________________
८८
૨૯ના ઉદયના ૧૭૮૫ ભાંગા વિકલેન્દ્રિના-૧૨, પંચેન્દ્રિયતિર્યંચના=૧૧૫૨, વૈક્રિયતિર્યંચના-૧૬, મનુષ્યના-૫૭૬,
કર્મગ્રંથ-દ
તિર્યંચના-૧૬, મનુષ્યના-૫૭૬, વૈક્રીયમનુષ્યના૯, આહારકના-૨, દેવતાના-૧૬, નારકીનો-૧,=
૧૨૦૨
૯ના ઉદયનો - ૧ ભાંગો ૮ના ઉદયનો - ૧ ભાંગો
૩૦ના ઉદયના ૨૯૧૭ ભાંગા વિકલેન્ડ્રિતિર્યંચ-૧૮, પંચેન્દ્રિયતિર્યંચના=૧૭૨૮, વૈક્રિયતિર્યંચના-૮, મનુષ્યના=૧૧૫૨, વૈક્રિયમનુષ્યનો-૧, આહા૨કમનુષ્યનો-૧, તિર્થંકરનો-૧, દેવતાના-૮=૨૯૧૭,
૩૧ના ઉદયના ૧૧૬૫ ભાંગા વિકલેન્દ્રિયના-૧૨, પંચે.તિર્યંચના-૧૧પર તિર્થંકરનો-૧, = ૧૧૬૫ તીર્થંકર કેવલીનો સમાન્ય કેવલીનો
વૈક્રિયમનુષ્યના-૯, આહારક મનુષ્યના-૨, દેવતાના-૧૬, નારકીનો-૧, તીર્થંકરનો ૧=૧૭૮૫,
૧૧૬૫+૧+૧ =૭૭૯૧
૧+૪૨+૧૧+૩૩+૬૦૦+૩૩+૧૨૦૨+૧૭૮૫+૨૯૧૭+
નામકર્મના સત્તાસ્થાન
તિદુ નઉઈ ગુણ નઉઈ,
અડસી છલસી અસીઈ ગુણસીઈ
અય છપન્નત્તરિ
નવ અક્રય નામ સંતાણિ ॥૩૧॥ ભાવાર્થ :- ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮,૭૬,૭૫,૯,૮,૭૯ નામકર્મના ૧૨ સત્તાસ્થાનો હોય છે ॥૩૧॥
વિશેષાર્થ ઃ- નામકર્મના ૧૨ સત્તાસ્થાનોનું વર્ણન
:
૧) ૯૩ પ્રકૃતિનું સત્તાસ્થાન :- જે જીવોએ જીનનામ નિકાચિત કર્યા બાદ સાતમા ગુણસ્થાનકથી ૮મા ગુણઠાણાના છઠ્ઠાભાગની અંદર આહારક ચતુષ્કનો બંધ કરેલ હોય એ જીવોને ૯૩ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે.
પિંડપ્રકૃતિ
પ્રત્યેક
સ્થાવર
૫
८
૧૦
ત્રસ
૧૦
= ૯૩