________________
૩૨૮
કર્મગ્રંથ-૬
ક્ષપકશ્રેણી સ્વરૂપ
૫&કરુ
ઈત્તો મિચ્છર મીસ સમ્મત્તે અવિરય સમે દેસે,
પત્તિ અપમિત્ત બીતિ ૭૮. અનિઅલ્ટિ બાયરે થીણ
ગિધ્ધિતિગ નિરય તિરિએ નામાઓ સંખિજજ ઈમે સેસે
તપ્યાઉગ્યાઓ ખીતિ IN૭૯ો ઈત્તો હણઈ કસાય
ઢગપિ પચ્છા નપુંસગં ઈથી તો નો કસાય છ%
૪ઈ સંજલણ કોહમિ ૮oll પરિસં કોઈ કોઈ
માણે માગુંચ ઉકઈ માયાએ માયં ચ ઈ લો
લોઈ સુહુમપિ તો હણાઈ ૮૧ ભાવર્થ - પહેલા અનંતાનુબંધી ૪ કષાય પછી મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યકત્વમોહનીય એ ૭ પ્રકૃતિનો ક્ષય ૪ થી ૭ ગુણસ્થાનમાં થાય છે. ll૭૮.
નવમા ગુણસ્થાનકમાં સંખ્યારમો ભાગ બાકી રહે ત્યારે થીણધ્ધીત્રીક, નરકદ્ધિક આદિ ૧૩ પ્રકૃતિઓ ક્ષય પામે છે. કલા
ત્યારબાદ ૮ કષાયનો ક્ષય કરે છે. પછી નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્યાદિ - ૬, આ પ્રકૃતિઓને, સંજવલન ક્રોધને વિષે સંક્રમાવે છે. પુરૂષદને સંજ્વલન ક્રોધમાં-ક્રોધને માનમાં-માનને માયામાં-માયાને સંજવલન લોભમાં સંક્રમાવે છે. અને સંજવલન લોભને હણે છે. al૮૧ ખીસકસાય દુચરિએ
નિર્દૂ થયેલં ચ હeઈ છઉમલ્યો. આવરણ મંતરાએ