________________
વિવેચન : ભાગ-૧
૨૨૩
ઉદયવિનાની ૪ ચોવીશી સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને હોય છે. તેથી પર્યાપ્તાના જીવોને પહેલા ૧૦ યોગ હોય તેથી યોગ ૧૦ x ૪ ચોવીશી -૪૦ યોગઉદય ચોવીશી થઈ
૪ ચોવીશી અનંતાનુબંધી ઉદય સહિતની હોય છે. તે પર્યાપ્તા અપર્યાપ્તા સઘળાય જીવોને હોય છે તેથી યોગ -૧૩ ઘટે છે.
યોગ ઉદયચોવીશી ૧૩ x ૪ = પર યોગઉદય ચોવીશી થઈ
૪૦ + પર = ૯૨ યોગઉદય ચોવીશી થઈ હાશા ઉદયભાંગા
યોગઉદયભાંગા ૯૨ x ૨૪ = રર૦૮ થયા
યોગગુણીત ઉદયપદનું વર્ણન અનંતાનુબંધી ઉદયરહિત ચોવીશી ૪ ના ઉદયસ્થાન ૩ હોય છે. ૭-૮-૯ તેના ઉદયપદ અનુક્રમે ૭ x ૧=૭, ૮x૨ -૧૬ ૯ × ૧ = ૯ = ૩ર થાય છે. સંશી પર્યાપ્તા જીવોને યોગ ૧૦ હોય છે માટે * યોગ
ઉદયપદ ૧૦ x ૩ર = ૩૨૦ યોગઉદયપદ થયા.
અનંતાનુબંધી સહિત ઉદયચોવીશી ૪ હોય છે. તેના ઉદયસ્થાન ૩ હોય ૮, ૯, ૧૦ તેના ઉદયપદ અનુક્રમે ૮૪૧=૮, ૯ x ૨=૧૮, ૧૦ x ૧=૧૦ =૩૬ થાય છે.
યોગ ઉદયપદ
૧૩ x ૩૬ = ૪૬૮ યોગ ઉદયપદ ૩૨૦ + ૬૦ = ૭૮૮ યોગઉદયપદ થાય છે. યોગઉદયપદ યોગપદવૃન્દ વર્ણન
- ૭૮૮ x ૨૪ - ૧૮૯૧૨ યોગપદ વૃન્દ થયા. યોગચોવીશી યોગઉદયભાંગા યોગઉદયપદ યોગપદવૃન્દ ૯૨ ૨૨૦૮
૧૮૯૧૨
માટે
૭૮૮