________________
૨૩૮
કર્મગ્રંથ-૬
એગ ચઉ એગ ચ૯
અટ્ટ ચઉ દુ છક્કમુદયંસા //પ૯ll ભાવાર્થ:- ૬,૯, અને ૬, બંધ, ઉદય અને સત્તાસ્થાનક ગણાય છે. એજ રીતે ૩,૭ અને ૨, ૨-૩-અને ૨, ૩૮ અને ૪, ૨-૬ અને ૪, ૨-૫-અને૪, ૪૨ અને ૪, ૫-૧ અને ૪, ૧-૧ અને ૮, ૧-૧ અને ૮, અનુક્રમે ૧થી-૧૦ ગુણસ્થાનકમાં બંધ-ઉદય અને સત્તાસ્થાનક જાણવા. ઉપશાંતમોહ અને ક્ષીણમોહને વિષે ૧, ૪, અને ૮ તેરમે ગુણસ્થાનકે ૧-૪ અને ૪, ૧૪મા ગુણસ્થાનકે ૦૨ અને ૬, બંધ ઉદય અને સત્તાસ્થાનક હોય છે. ૫૮-૫૯ - મિથ્યાત્વે બંધભાંગા
ચઉ પણવીસા સોલસ, .
નવ ચત્તાલા સયાય બાઉઈ બત્તીસુત્તર છાયાલ,
સયા મિચ્છસ્સ બંધવિહી દoll ભાવાર્થ:- પહેલા ગુણકસ્થાને ૨૩-રપ-૨૬-૨૮-૨૯-૩૦ છ બંધસ્થાનક હોય છે. તેના અનુક્રમે ૪-૨૫-૧૬-૯-૯૨૪૦-૪૬૩ર બંધભાંગા હોય છે.
સાસ્વાદનગુણસ્થાનકે બંધભાંગા અકસયા ચઉઠ્ઠી
બતીસ સયાઈ સાસણે ભેઆ અઠ્ઠાવીસા ઈસું સવાણકહિગ છaઉઈ Ile to ભાવાર્થ - બીજા ગુણસ્થાનકે ૩ બંધસ્થાનક હોય છે. ૨૮-૨૯-૩૦ તેના અનુક્રમે ૮- ૬૪૦૦, ૩૨૦૦, બંધમાંગા હોય છે. બાકીના ગુણસ્થાનકોમાં બંધમાંગા ઓછા હોવાથી સ્વયમેવ વિચારી લેવા ૬૧
| મિથ્યાત્વ ગુણસ્થાને ઉદયભાંગા ઇગતિગાર બત્તીસ
છસય ઈગતીસિગાર નવનઉઈ, સતગિરિ ગુતીસ ચઉદ,
' ઈગાર ચઉસફિ મિચ્છુદયા //દરો - ભાવાર્થ - ૧લા ગુણસ્થાનકે ૨૦-૨૪-રપ-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧