________________
૨૨ ૨.
કર્મગ્રંથ
ગુણસ્થાને યોગાદિનાં ભાંગા જોગો વગ લેસા
ઈહિં ગુણિઆ હવંતિ કાયવા જે જલ્થ ગુણઠાણે.
હવંતિ તે તત્વ ગુણકારા //પપોn
ગુણસ્થાને ઉદયપદ અદ્રકી બીસં
બતીસં સટ્ટમેવ બાવન્ના ચોઆલં દોસુ વીસા વિએ
મિચ્છમાઈસુ સામન્ન //પી ગુણસ્થાને મોહનીયકર્મનાં સત્તાસ્થાન તિજોગે એગેગે
તિગ મીસે પંચ ચઉસુ તિગ પુલ્વે ઈક્કાર બાયરમિ ઉં
સહુને ચઉ તિરિ ઉવસંતે sel ભાવાર્થ - ગુણસ્થાનકને વિષે યોગ ઉપયોગ અને વેશ્યાદિએ કરીને ઉદયભાંગાની સાથે ગુણાકાર કરતા જે સંખ્યા આવે તે યોગાદિભાંગા કહેવાય છે. પપા
ક્રમસર ગુણસ્થાનકને આશ્રયીને ૬૮, ૩૨, ૩ર, ૬૦, પર, ૪૪, ૪૪ ૨૦ આ રીતે ઉદયપદ હોય છે. આ રીતે ઉપર થાય છે. પ૦
મિથ્યાત્વાદિ ગુણસ્થાનકે ક્રમસર સત્તાસ્થાનો આ પ્રમાણે જાણવા ૩-૧૩, ૫, ૫, ૫, ૫, ૭, ૧૧, ૪, ૩, આ રીતે સત્તાસ્થાનો જાણવા
ગુણસ્થાનકને આશ્રયીને મોહનીયકર્મનું વર્ણન સમાપ્ત
વિશેષાર્થઃ-ગુણસ્થાનકને વિષે યોગગુણીત ઉદયભાંગાદિનું વર્ણન પહેલા ગુણસ્થાનકે આહારકતિક સિવાય ૧૩ યોગ હોય છે.
૪ મનના, ૪ વચનના, ઔદારીકકાયયોગ, વૈકિયકાયયોગ, ઔદારીક મિશ્રકાયયોગ, વૈક્રિયમિશ્નકાયયોગ અને કાર્મણકાયયોગ
આ ગુણસ્થાનકે ઉદય ચોવીશી ૮ હોય છે. તેમાં અનંતાનુબંધીના