________________
વિવેચન : ભાગ-૧
૨૨૫
જ
માં
ને ...
ત્રીજા ગુણસ્થાનકે યોગ- ૧૦ હોય છે.
૪ મનના ૪ વચનના, ઔદારીકકાયયોગ, વૈકિયકાયયોગ. ઉદયસ્થાન ઉદયચોવીશી ઉદયભાંગા ઉદયપદ પદવૃન્દ
(૯૬) (૩૨) (૭૬૮)
૨૪ ૭ ૪૧= ૭ ૭૮૨૪=૧૬૮ ૮ ૨
૪૮ ૮ xર =૧૬ ૧૬x૨૪=૩૮૪ ૨૪ ૯૪૧ =૯ ૯૮ર૪=૨૧૬
૩ર
૭૬૮ યોગ ચોવીશી યોગગુણીત - ૧૦ ૪ - ૪૦ ઉદયચોવીશી થાય છે. ૪x૨૪ - ૯૬૦ યોગગુણીત ઉદયભાંગા થયા ૧૦×૩૨ - ૩૨૦ યોગગુણીત ઉદયપદ થયા
૧૦x૭૬૮ - ૭૬૮૦ યોગગુણીતપદવૃન્દ થાય છે. (૪) અવિરતી સમ્યગદ્રષ્ટિ ગુણસ્થાનક
યોગ- ૧૩ હોય છે. ૪ મનના, ૪ વચનના, ઔદારીકકાયયોગ, વૈક્રિયકાયયોગ, કાર્મણકાયયોગ, ઔદારી કમિશ્રયોગ, વૈક્રિયમિશ્રયોગ
નિયમ-૧ દેવતા અને નારકી સમકિત લઈને મનુષ્ય અને તિર્યંચમાં ઉત્પન્ન થાય તો પુરૂષવેદી અને સ્ત્રીવેદી બને છે. પણ નપુંસકવેદી થતા નથી. આ કારણથી નપુંસકવેદમાં ઔદારીકમિશ્ર કાયયોગ હોતો નથી - નિયમ -૨ મનુષ્ય અને તિર્યંચ સમકિત લઈને દેવતામાં ઉત્પન્ન થાય તો નિયમા પુરૂષવેદી જ થાય છે. સ્ત્રીવેદપણે ઉત્પન્ન થતાં નથી. નરકમાં નપુંસકવેદીપણે ઉત્પન્ન થાય છે. આ કારણથી વૈક્રિયમિશ્રકાયયોગમાં સ્ત્રીવેદ ઘટતો નથી.
આ કારણોથી ઔદારીકમિશ્ર, વૈક્રિયમિશ્રયોગમાં ૮- ૮ ભાંગા બાદ કરતાં ૧૬ - ૧૬ ભાંગા હોય છે. ઉદયસ્થાન ઉદયચોવીશી ઉદયભાંગા ઉદયપદ પદવૃન્દ (૪) (૮) (૧૯૨) (૬૦) (૧૪૪૦)
- ૪- ૬r=૬ ૬x૨૪=૧૪૪ ૭ ૩ ૭૨ ૭x૭ ૨૧ ૨૧૨૪=૫૦૪
૭૪૩=૨૧ ૨૧૪૨૪૫૦૪