________________
વિવેચન : ભાગ-૧
અથવા અયશ
આ ૩૦ પ્રકૃતિનો ઉદય ચઉરિન્દ્રિય ભાષાપર્યાતિથી પર્યાપ્ત જીવો હોય છે. ૮) ૩૧ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-ચઉરિન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ઠસંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભવિહયોગતિ-પરાઘાત-ઉચ્છવાસ-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદરપર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-સુસ્વર અથવા દુઃસ્વરઅનાદય-યશ અથવા અયશ
આ ૩૧ પ્રકૃતિનો ઉદય ભાષા પયાપ્તિથી પર્યાપ્ત થયા બાદ ઉદ્યોત સહિત હોય છે. | સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચોને છ ઉદયસ્થાનક હોય છે
૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ૧) ૨૧ પ્રકતિનો ઉદય :- તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-તૈજસ-કાશ્મણશરીર-૪ વર્ણાદિ-તિર્યંચાનુપૂર્વી-અગુરુલઘુ-નિર્માણ-ત્રસ-બાદર-પર્યાપ્ત અથવા અપર્યાપ્તસ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદય-યશ અથવા અયશ
આ ૨૧,પ્રકૃતિનો ઉદય વિગ્રહગતિમાં વર્તતા પંચેન્દ્રિય તિર્યંચ જીવોને હોય છે. ૨) ૨૬ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-છ સંઘયણમાંથી કોઈપણ એક સંઘયણ-૬ સંસ્થાનમાંથી કોઈપણ ૧ સંસ્થાન-૪ વર્ણાદિ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત અથવા અપર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદેય-યશ અથવા અયશ-ઔદારીક અંગોપાંગ
આ ૨૬ પ્રકૃતિનો ઉદય આહાર પર્યાતિથી શરૂ કરી શરીર પર્યાપ્તિથી પર્યામા જીવ જ્યાં સુધી થાય નહિ ત્યાં સુધી પંચેન્દ્રિય તિર્યંચોને ઉદયમાં હોય છે. ૩) ૨૮ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ કાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છ સંઘયણમાંથી ૧ સંઘયણ-છ સંસ્થાનમાંથી ૧ સંસ્થાન-૪ વર્ણાદિ-બેવિહાયોગતિમાંથી ૧ વિહાયોગતિ-પરાઘાત-અગુરુલઘુનિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદેય યશ અથવા અયશ