________________
કર્મગ્રંથ-૬
કાર્મણશરીર-વૈક્રિયઅંગોપાંગ-સમચતુરસ્ત્ર સંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિપરાઘાત-ઉદ્ઘાસ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-વ્યસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિરશુભ-અસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદેય-યશ અથવા અયશ
આ ૨૮ પ્રકૃતિનો ઉદય થાસોશ્વાસ પર્યાપ્તિથી પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચોને હોય છે. ૫) ર૯ પ્રકૃતિનો ઉદય - તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસકાર્મણશરીર-વૈક્રિયઅંગોપાંગ-સમચતુરસ્ત્ર સંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિપરાઘાત-ઉચ્છવાસ-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-વ્યસ-બાદર-પર્યાપ્તપ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદય-યશ અથવા અયશ
આ ર૯ પ્રકૃતિનો ઉદય શ્વાસોશ્વાસ પર્યાપ્તિથી પર્યાપ્ત થયા બાદ ઉદ્યોત સહિત વૈક્રિય તિર્યંચોને હોય છે. ૬) ર૯ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસકાર્મણશરીર-વૈક્રિય અંગોપાંગ-સમચતુરસ્ત્ર સંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિ પરાઘાત-ઉદ્ઘાસ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત પ્રત્યેક-સ્થિર શુભ-અસ્થિર-અશુભ-સુસ્વર-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદેય યશ અથવા અયશ
આ ર૯ પ્રકૃતિનો ઉદય ભાષા પર્યાતિથી પર્યાપ્તા વૈક્રિય શરીરી જીવોને હોય છે. ૭) ૩૦ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસકાર્મણશરીર-વૈક્રિયઅંગોપાંગ-સમચતુરસ્ત્ર સંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિ પરાઘાત-ઉચ્છવાસ-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્તપ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુસ્વર-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદેય યશ અથવા અયશ
આ ૩૦ પ્રકૃતિનો ઉદય ભાષાપર્યાતિથી પર્યાપ્તા ઉદ્યોત સહિત વૈક્રિયશરીરી પંચેન્દ્રિય તિર્યંચને હોય છે.
સામાન્ય મનુષ્યને પાંચ ઉદયસ્થાન ૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦ ૧) ૨૧નો ઉદય - મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-તૈજસ-કાશ્મણશરીર-૪ વર્ણાદિ