________________
વિવેચન : ભાગ-૧
આ ૨૯ પ્રકૃતિનો ઉદય ભાષાપર્યાપ્તિથી પર્યાપ્ત થયા બાદ દેવોને
૮૧
હોય છે.
૮) ૩૦ પ્રકૃતિનો ઉદય :- દેવગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસ-કાર્મણશરીરવૈક્રિયઅંગોપાંગ-૧લુસંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિ-પરાઘાત- ઉચ્છ્વાસઉદ્યોત-અગુરૂલધુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદ૨-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર- શુભઅસ્થિર-અશુભ-સુસ્વર-સુભગ અથવા દુર્ભગ-આય અથવા અનાદેય-યશ
અથવા અયશ
આ ૩૦ પ્રકૃતિનો ઉદય સર્વપર્યાપ્તિથી પર્યાપ્ત ઉદ્યોત સહિત દેવોને હોય છે.
નારકીના જીવોને પાંચ ઉદયસ્થાનક હોય છે.
૨૧, ૨૫, ૨૭, ૨૮, ૨૯
૧) ૨૧ પ્રકૃતિનો ઉદય :- નરકગતિ-પંચેન્દ્રિયજાતિ-તૈજસ-કાર્મણશરીર-૪ -
વર્ણાદિ-નરકાનુપૂર્વી-અગુરૂલઘુ-નિર્માણ-ત્રસ-બાદર-પર્યાપ્ત-સ્થિર-શુભ-અસ્થિર
અશુભ-દુર્ભાગ-અનાદેય-અયશ
આ ૨૧ પ્રકૃતિનો ઉદય વિગ્રહગતિમાં વિદ્યમાન નારકીના જીવોને હોય છે. ૨) ૨૫ પ્રકૃતિનો ઉદય :- નરકગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસ-કાર્મણશરીરવૈક્રિય અંગોપાંગ-હૂંડકસંસ્થાન-૪ વર્ણાદિ-અગુરૂલઘુ-નિર્માણ- ઉપઘાત-ત્રસબાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભાગઅનાદેય અયશ
આ ૨૫ પ્રકૃતિનો ઉદય શરીર પર્યાપ્તથી પર્યાપ્તોન થાય ત્યાં સુધી નારકીના જીવોને ઉદયમાં હોય છે.
૩) ૨૭ પ્રકૃતિનો ઉદય :- નરકગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસ-કાર્પણ શરીર-વૈક્રિયઅંગોપાંગ-હૂંડકસંસ્થાન-૪ વર્ગાદિ-અશુભવિહાયોગતિ-પરાઘાત
અશુભ-દુર્ભાગ-અનાદેય-અયશ
અગુરૂલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર
આ ૨૭ પ્રકૃતિનો ઉદય શરીરપર્યાતિથી પર્યાપ્ત થયેલા નારકીના જીવોને
હોય છે.
૪) ૨૮ પ્રકૃતિનો ઉદય :- નરકગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસ-કાર્મણ શરીર-વૈક્રિયઅંગોપાંગ-હૂંડકસંસ્થાન-૪-વર્ણાદિ-અશુભ વિહાયોગતિ-પરાઘાતઉચ્છ્વાસ-અગુરૂલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ
અસ્થિર-અશુભ-દુર્ભાગ-અનાદેય-અયશ