________________
વિવેચન : ભાગ-૧
૧
નવમા ગુણસ્થાનકના ચોથાભાગે નવમા ગુણસ્થાનકના પાચમાભાગે ૧
૧
૧
૨૫
દશમા ગુણસ્થાનકથી ૧૪મા ગુણસ્થાનક સુધી મોહનીયકર્મનું બંધસ્થાન
તેમજ બંધભાંગા હોતા નથી.
ગુણસ્થાને મોહનીયકર્મનાં ઉદયસ્થાન સતાઈ દસ ઉ મિસ્તે સાસાયણ મીસએ નવુક્કોસા
છાઈ નવ ઉ અવિરએ, દેસે પંચાઈ અઢેવ ॥૪॥ વિરએ ખઓવસમિએ ચઉરાઈ સત્ત છચ્ચ પુર્વામિ
અનિઅટ્ટિબાયરે પુણ ઈક્કો વ ધ્રુવે વ ઉદયંસા પો એગં સુહુમ સરાગો વેએઈ અવેઅગા ભવે સેસા
પહેલા ગુણસ્થાનકે રજા અને ત્રીજા ગુણસ્થાનકે ચોથા ગુણસ્થાનકે
૫ મા ગુણસ્થાનકે ૬-૭ ગુણસ્થાનકે
૨
૧
૮ ગુણસ્થાનકે
૯ ગુણસ્થાનકે
૧૦ ગુણસ્થાનકે
પ્રકૃતિનુ બંધસ્થાન પ્રકૃતિનુ બંધસ્થાન
ભંગાણંચ પમાણે, પુત્યુદિટ્ટણ નાયવ્યું ૫૧॥ ભાવાર્થ :- મિથ્યાત્વ ગુણસ્થાનકે ૭ થી ૧૦ પર્યંત, ૨-૩ જા ગુણસ્થાનકે ૭ થી ૯ પર્યંત, ૪થા ગુણસ્થાનકે ૬ થી ૯, ૫મા ગુણકાસ્થાનકે ૫ થી ૮, ૬ઠ્ઠા અને ૭મા ગુણસ્થાનકે ૭ થી ૮, ૮મા ગુણસ્થાનકે ૪ થી ૬, ૯મા ગુણસ્થાનકે ૧ અને ૨ ઉદયસ્થાનો મોહનીય કર્મના હોય છે. ૧૦મા ગુણસ્થાનકે ૧ પ્રકૃતિનો ઉદય હોય છે. ૧૧ થી ૧૪ ગુણસ્થાનકને વિષે મોહનીયકર્મની એકપણ પ્રકૃતિ ઉદયમાં ન હોવાથી અવેદક હોય છે. ભાંગાઓની સંખ્યા પૂર્વે કહયા પ્રમાણેની જાણવી, ૪૯ - ૫૦ - ૫૧
ન
વિશેષાર્થ :- ૧૪ ગુણસ્થાનકોને
૪
૩
૪
૪
૪
૩
૨૧૭
વિષે મોહનીયકર્મના ઉદયસ્થાનકોનું વર્ણન
૭-૮-૯-૧૦
૭-૮-૯
૬-૭-૮-૯
૫-૬-૭-૮
(૪ - ૫ - ૬ - ૭)
(૪ - ૫ -૬)
ઉદયસ્થાનક હોય છે
ઉદયસ્થાનક હોય છે
ઉદયસ્થાનક હોય છે
ઉદયસ્થાનક હોય છે
.
ઉદયસ્થાનક હોય છે ઉદયસ્થાનક હોય છે
ર
(૨ - ૧)
ઉદયસ્થાનક હોય છે ૧- ઉદયસ્થાનક હોય છે
(૧ પ્રકૃતિનું)
૧૧થી ૧૪ને વિષે મોહનીયકર્મના ઉદયનો અભાવ હોય છે તેથી અવેદક