________________
૯૦
કર્મગ્રંથ-૬
કહેવાય છે એકેન્દ્રિયપણામાં આ સત્તાસ્થાનો પ્રાપ્ત કર્યા બાદ મરણપામી જે ગતિમાં જાય ત્યાં ૧ અંતર્મુહૂર્ત સુધી ૭૮નું સત્તાસ્થાન હોય બાકીના સત્તાસ્થાનો અધિકકાળ સુધી રહી શકે છે.
ક્ષપક ચતુષ્ક સત્તા સ્થાનોનું વર્ણન ૧) ૯૩ પ્રકૃતિમાંથી નરકદ્ધિક-તિર્યંચદ્ધિક-આતપ-ઉદ્યોત-એકેન્દ્રિયયાદિ ૪ જાતિ-સ્થાવર-સૂમ-સાધારણ આ ૧૩ પ્રકૃતિનો ૯મા ગુણસ્થાનકના ૧લા ભાગના અંતે અંત થતા ૮૦ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે.
પિંડપ્રકૃતિ પ્રત્યેક ત્રણ સ્થાવર
પ૭ ૬ ૧૦ ૭ = ૮૦ ૨) ૯૨ પ્રકૃતિમાંથી ઉપર જણાવેલી ૧૩પ્રકૃતિનો અંત થતા ૭૯ પ્રકૃતિઓ નવમાના બીજા ભાગથી હોય છે.
પિંડપ્રકૃતિ પ્રત્યેક ત્રસ, સ્થાવર
પ૭ ૫ ૧૦ ૭ = ૭૯ ૩) ૮૯ પ્રકૃતિમાંથી ઉપર પ્રમાણેની ૧૩ પ્રકૃતિનો અંત થતા ૭૬ પ્રકૃતિની સત્તા હોય છે.
પિંડપ્રકૃતિ પ્રત્યેક ત્રણ સ્થાવર
પ૩ ૬ ૧૦ ૭ = ૭૬ ૪) ૮૮ પ્રકૃતિમાંથી ૧૩ પ્રકૃતિનો અંત થતા ૭પ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે.
પિંડપ્રકૃતિ પ્રત્યેક ત્રસ સ્થાવર
પ૩ ૫ ૧૦ ૭ = ૭૫ ૧) ૯ પ્રકૃતિનું સત્તાસ્થાન :- ૧૪મા ગુણસ્થાનકના અંત સમયે તિર્થંકરના આત્માઓને નામકર્મની ૯ પ્રકૃતિ સત્તામાં હોય છે.
પિંડપ્રકૃતિ પ્રત્યેક ત્રસ - ૨ * ૧
૬ = ૯ ૨) ૮ પ્રકૃતિનું સત્તાસ્થાન:- ૧૪મા ગુણસ્થાનકના અંત સમયે સામાન્ય કેવલી જીવોને ૮ પ્રકૃતિ સત્તામાં હોય છે.
પિંડપ્રકૃતિ ત્રણ
આ રીતે કુલ ૧૩ સત્તાસ્થાનો થયા. તેમાં ૮૦ પ્રકૃતિનું સત્તાસ્થાન સંખ્યાની દ્રષ્ટિથી બેવાર આવેલુ હોવાથી એકવાર બાદ કરીએ ત્યારે ૧૨