________________
१४
કર્મગ્રંથ-૬
યશ અથવા અયશ
આ ૩૦-૩કૃતિનો ઉદય ભાષા પર્યાતિથી પર્યાપ્ત થયા બાદ પર્યાપ્ત મનુષ્યને હોય છે.
વૈક્રિય શરીરી મનુષ્યોને પાંચ ઉદય સ્થાનક હોય છે.
ર૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦ ૧) ર૫ પ્રકૃતિનું ઉદયસ્થાન :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસકાર્મણશરીર-વૈક્રિયઅંગોપાંગ-સમચતુરસ્ત્ર સંસ્થાન-૪ વર્ણાદિ-અગુરુલઘુ-નિર્માણઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદેય યશ અથવા અયશ
આ ર૫ પ્રકૃતિનો ઉદય વૈક્રિયશરીર કરતાં શરીરપર્યાપ્તિથી પર્યાપ્તો ન થાય ત્યાં સુધી હોય છે. ૨) ૨૭ પ્રકૃતિનો ઉધ્ય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસકાર્મણશરીર-વૈક્રિયઅંગોપાંગ-સમચતુરસ્ત્ર સંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિપરાઘાત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભઅસ્થિર-શુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદેય-યશ અથવા અયશ
આ ર૭ પ્રકૃતિનો ઉદય શરીરપર્યાતિથી પર્યાપ્તા થયા બાદ વૈક્રિય મનુષ્યોને હોય છે. ' ૩) ૨૮ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસકાર્મણશરીર-વૈક્રિયઅંગોપાંગ-સમચતુરસ્ત્ર સંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિ પરાઘાત-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત પ્રત્યેક-સ્થિરશુભ-અસ્થિર-અશુભ-સુભગ-આદેય-યશ
આ ૨૮ પ્રકૃતિનો ઉદય સંયત વૈક્રિયશરીરી મનુષ્યોને શરીર પર્યાતિ પૂર્ણ થયા બાદ ઉદયમાં હોય છે. ૪) ૨૮ પ્રકૃતિનો ઉદય - મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસકાર્મણશરીર-વૈક્રિયઅંગોપાંગ, સમચતુરસ્ત્ર સંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિ પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુનનિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત પ્રત્યેક-સ્થિરશુભ-અસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદેય-યશ અથવા અયશ .
આ ૨૮ પ્રકૃતિનો ઉદય થાસોશ્વાસ પર્યાતિથી પર્યાપ્તા વૈક્રિયમનુષ્યોને