________________
વિવેચન : ભાગ-૧
૭૩
મનુષ્યાનુપુર્વી-અગુરુલઘુ-નિર્માણ-ત્રસબાદર –પ્રર્યાપ્ત અથવા અપર્યાપ્ત-સ્થિરશુભ-અસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદય-યશ અથવા અયશ
આ ૨૧ પ્રકૃતિનો ઉદય વિગ્રહગતિમાં વર્તતા મનુષ્યોને હોય છે. ૨) ૨૬ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છ સંઘયણમાંથી-૧ સંધયણ-છસંસ્થાનમાંથી ૧ સંસ્થાન-૪ વર્ણાદિ, અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-વ્યસ-બાદર-પર્યાપ્ત અથવા અપર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુ- સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદય-યશ અથવા અયશ
આ ર૬ પ્રકૃતિનો ઉદય ઉત્પતિ સમયથી શરીર પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી ઉદયમાં હોય છે. ૩) ૨૮ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીકઅંગોપાંગ-છસંઘયણમાંથી ૧ સંઘયણ-છસંસ્થાનમાંથી ૧ સંસ્થાન-૪ વર્ણાદિ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-બેવિહાયોગતિમાંથી ૧ વિહાયોગતિ-પરાઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભસુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદેય-યશ અથવા અયશ
- આ ૨૮ પ્રકૃતિનો ઉદય શરીરપર્યાપ્તિથી પર્યાપ્ત મનુષ્યને હોય છે. ૪) ૨૯ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છસંઘયણમાંથી-૧ સંઘયણ-છસંસ્થાનમાંથી ૧ સંસ્થાન-૪ વર્ણાદિ-૨ વિહાયોગતિમાંથી-૧ વિહાયોગતિ-અગુરુલઘુ-પરાઘાતઉચ્છવાસ-નિર્માણ-ઉપઘાત-ત્રસબાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિરઅશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદય-યશ અથવા અયશ
આ ર૯પ્રકૃતિનો ઉદય શ્વાસોશ્વાસ પર્યાતિથી પર્યાપ્ત મનુષ્યને હોય
છે.
૫) ૩૦ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારિક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છસંઘયણમાંથી-૧ સંઘયણ-છસંસ્થાનમાંથી ૧ સંસ્થાન-૪ વર્ણાદિ-૨ વિહાયોગતિમાંથી-૧ વિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસઅગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-વ્યસ-બાદરપર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-અશુભ-અસ્થિરઅશુભ-સુભગ અથવા દુર્ભગ-સુસ્વર અથવા દુઃસ્વર-આદેય અથવા અનાદેય