________________
વિવેચન : ભાગ-૧
તિર્યંચને હોય છે. ૮) ૩૧ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છસંઘયણમાંથી ૧ સંઘયણ-છ સંસ્થાનમાંથી ૧ સંસ્થાન-૪ વર્ણાદિ-૨ વિહાયોગતિમાંથી ૧ વિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભઅસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદય-સુસ્વર અથવા દુઃસ્વર-યશ અથવા અયશ
આ ૩૧ પ્રકૃતિનો ઉદય ભાષાપર્યાતિથી પર્યાપ્ત થયા બાદ ઉદ્યોત સહિત પંચેન્દ્રિય તિર્યંચજીવોને હોય છે.
વૈક્રિય પંચેન્દ્રિય તિર્યંચોને પાંચ ઉદયસ્થાન હોય છે. ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦ ૧) ર૫ પ્રકૃતિનું ઉદયસ્થાન :- તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસકાર્મણશરીર-સમચતુસ્ત્રસંસ્થાન-૪ વર્ણાદિ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસબાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદેય-યશ અથવા અયશ-વૈક્રિય અંગોપાંગ
આ ર૫ પ્રકૃતિનો ઉદય વૈક્રિયશરીર કરતા શરીર પર્યાતિથી પર્યાપ્તો ન થાય ત્યાં સુધી હોય છે. ૨) ૨૭ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસકાર્મણશરીર-વૈક્રિયઅંગોપાંગ-સમચતુસ્ત્ર સંસ્થાન-૪ વર્ણાદિ-શુભ વિહાયોગતિપરાઘાત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્તપ્રત્યેક-સ્થિર-શુભઅસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદય-યશ અથવા અયશ
આ ૨૭ પ્રકૃતિનો ઉદય શરીરપર્યાતિથી પર્યાપ્ત થયા બાદ વૈક્રિય શરીરી જીવોને હોય છે. ૩) ૨૮ પ્રકૃતિનું ઉદયસ્થાન :- તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસકાર્મણશરીર-વૈક્રિય અંગોપાંગ-પહેલુ સંસ્થાન-૪ વર્ણાદિ-શુભ વિહાયોગતિપરાઘાત-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિરશુભ-અસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદેય યશ અથવા અયશ
આ ૨૮ પ્રકૃતિનું ઉદયસ્થાન શરીર પર્યાતિથી પર્યાપ્ત થયા બાદ ઉદ્યોત સહિત વૈક્રિય શરીરીને હોય છે. ૪) ૨૮ પ્રકૃતિનું ઉદયસ્થાન :- તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસ