________________
કર્મગ્રંથ-૬
-પર્યાપ્તો-પ્રત્યેક-સ્થિર અથવા અસ્થિર-શુભ અથવા અશુભ-દુર્ભગ-દુઃસ્વરઅનાદય-યશ અથવા અયશ
આ ૩૦ પ્રકૃતિઓ તે ઇન્દ્રિય પ્રાયોગ્ય હોય છે. આને બાંધનાર સઘળા તિર્યંચો અને મનુષ્યો હોય છે. ૩) તિર્યંચગતિ-ચઉરિજિયજાતિ-ઔદારીક-તૈજસ-કાશ્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ઠસંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભ વિહાયોગતિ તિર્યંચાનુપૂર્વી-પરાઘાત-ઉચ્છવાસ-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર પર્યાપ્ત પ્રત્યેક-સ્થિર અથવા અસ્થિર-શુભ અથવા અશુભ-દુર્ભગ-દુઃસ્વર-અનાદેય યશ અથવા અયશ
આ ૩૦ પ્રકૃતિઓ પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાયોગ્ય હોય છે. આને બાંધનાર સઘળા તિર્યો અને મનુષ્યો હોય છે. ૪) તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ-કાશ્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ઠસંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભ વિહાયોગતિ તિર્યંચાનુપૂર્વી-પરાઘાત-ઉશ્વાસ-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર પર્યાપ્ત પ્રત્યેક-સ્થિર અથવા અસ્થિર-શુભ અથવા અશુભ-દુર્ભગ-દુઃસ્વર-અનાદેય યશ અથવા અયશ
આ ૩૦ પ્રકૃતિઓ અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપા પ્રાયોગ્ય હોય છે. આને બાંધનાર સઘળા તિર્યંચો અને મનુષ્યો હોય છે. ૫) તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ-કાશ્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છસંઘયણમાંથી એક સંઘયણ-છસંસ્થાનમાંથી એક સંસ્થાન-૪ વર્ણાદિ બે વિહાયોગતિમાંથી એક વિહાયોગતિ-તિર્યંચાનુપૂર્વી-પરાઘાત-ઉચ્છવાસ-ઉદ્યોત અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસબાદર-પર્યાપ્ત પ્રત્યેક-સ્થિર અથવા અસ્થિર-શુભ અથવા અશુભ-શુભગ અથવા દુર્ભગ-સુસ્વર અથવા દુઃસ્વર-આદેય અથવા અનાદેય-યશ અથવા અયશ
આ ૩૦ પ્રકૃતિઓ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત પ્રાયોગ્ય હોય છે. આને બાંધનાર ચારગતિના જીવો હોય છે. ૬) મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ-કાશ્મણશરીર-ઔદારીક અંગોપાંગ-પહેલું સંઘયણ-પહેલું સંસ્થાન-૪ વર્ણાદિ-શુભ વિહાયોગતિ મનુષ્યાનુપૂર્વી-પરાઘાત-ઉદ્ઘાસ-અગુરુલઘુ-જિનનામ-નિર્માણ અને ઉપઘાત