Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
ક્રમ સિદ્ધાન્ત સબધી સર્પહત્ય
[ ખડ ૧: પરિત્ત, જ્ઞાન, યોગ, ઉપયોગ, અહાર, સૂક્ષ્મતા અને ચરમતાની અપેક્ષાએ વિચારણા, ભૂત, વત માન અને ભવિષ્ય કાળનાં કર્મોના ભેદ, નિજ રાનાં પુદ્દગલૈાની અશક્તિ, `િસાદિથી ઉદ્ભવતા ક્રમ"ના વર્ણાદિ, ચારે કષાયાના પર્યાય. આયુષ્યના અનાભાગથી અર્થાત અજાણુ પણે બંધ, આયુષ્ય સબંધી અદ્વૈત મંતવ્યા, આયુષ્યના છે જ અંધ, દ્રશ્યસ્થાનાયુષ્યાદિનુ અપબહુત્વ, જ્ઞાનાવરણાદિના અનંત અવિભાગ પરિચ્છેદે, પકાંસામેાહનીય યાને દર્શનમેાહનીય અંગે કેટલીક વિગતે, પ્રમાદની ઉત્પત્તિનું કારણુ, એ કારનું કારણુ ઇત્યાદિ, કાય કરવામાં જીવની સ્વતંત્રતા તેમ જ ક્રશ વેદનીય અને અકશ વેદનીય કર્મોના બંધનાં કારણેા
૬. શ્રીભગવતીસાર- ~~ વિયાહુને છાયાનુવાદ છે. એના પૃ. ૪૫૨-૪૮૨માં આ અંગગત કવિષયક બાબતાને નિર્દેશ છે.
૧. આથી પત્તિ. અપરિત્ત અને નેપત્તિ-નેઅપત્તિ યાને સિદ્ધ એમ ત્રણ સમજવા, પરિત્તના બે અર્થ છે : (અ) સ્વતંત્ર શરીરવાળે એક જીવ અને (મા) અલ્પ સ ́સારવાળા છવ. અત્તતા પણ બે અર્થ છે : (અ) અનંત જીવે સાથે એક જ શરીરમાં રહેનારા જીવ યાને અનંતકાય અને (આ) અન ત સસારવાળે જીવ.
૧. આથી સૂક્ષ્મ, બાદર અને ને-સૂક્ષ્મ-નાબાદર યાને સિદ્ધ સમજવા,
૩. આથી ચરમ અને અચરમ ને સમજવા ચરમ જીવ' એટલે જેને આ છેલા ભવ છે તે યાને ચરમારીરી.
૪. આ જ હકીકત ટાણું (સુત્ત ૧૩૬) અને સમવાય ( સુત્ત ૧૩૪ )માં જોવાય છે.
૫. આ ક્રમ પ્રમાદ અને યાગ એમ એ નિમિત્તથી બધાય છે. આની વૃત્તિમાં અભયદેવસૂરિએ કહ્યું છે કે પ્રમાદ એટલે મિથ્યાત્વ, અવિરતિ અને કષાય.
૬. આ પુસ્તકનું સંપાદન શ્રી ગ।પાલદાસ જીન્નાભાઈ પટેલે કર્યુ છે અને એ. જે ગ” માં ‘શ્રી જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ” તરફથી અમદાવાદથી ઇ. સ. ૧૯૩૮માં પ્રસિધ્ધ કરાયું છે.