Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
એકવીસ આનુષંગક રચનાએ
૧૧૧
ગુણુસ્થાના, પંદર યોગ અને ભવસ ́વેલ એમ
પ્રકરણ ૧૦]
મિશ્ર દૃષ્ટિ, ચૌદ વિવિધ બાબતે રજૂ કરાઈ છે.
સ. ૪માં સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ અને સ, ૫માં બાદર એકેન્દ્રિય, સ ૬માં વિકલેન્દ્રિય, સ, ૭માં મનુષ્યા અને સ, ૮માં દેવેને લગતી પૌપ્તિ વગેરેના નિર્દેશ છે,
સ, ૧૦માં ભવસ વે, કર્માંબધના હેતુઆ, મૂળ પ્રકૃતિઐનાં અને ઉત્તર પ્રકૃતિઓનાં નામ, સ્થિતિ, અબાધાકાળ, નિષેક તેમ જ પુણ્યપ્રકૃતિ અને પાપપ્રકૃતિ તથા ઘાતી અને ભવેપગ્રાહી (અઘાતી) ક્રમેર્મો વિષે નિરૂપણ છે,
‘ક્ષેત્રલેાક’ અંગેના ચૌદમા સત્રમાં નારકની લેશ્યા, આયુષ્ય વગેરે વિષે માહિતી અપાઇ છે.
કાલલેાક' સંબંધી પાંત્રીસમા સ`માં ચાર જાતના પુદ્ગલ પરાવત, ઔદારિકાદિ આઠ વ ણુા અને સ્પર્ધાનું નિરૂપણુ છે.
‘ભાવલાક’ પવેના છત્રીસમા સમાં ઔપમિકાદિ છ ભાવેનું વિસ્તૃત વન છે. એ દ્વારા પહેલા પાંચ ભાવેના ૫૩ પ્રકારે, છઠ્ઠા ‘સાન્તિપાતિક' ભાવના ૨૬ સાંયેાગિક ભંગ (ભાંગા), આ કર્મોને લક્ષીને ભાવે, ૧૪ ગુણુસ્થાના સંબંધી ભાવે, ૧૪ ગુણસ્થાનકાને લગતા ઉત્તર ભાવેશનું યંત્ર તેમ જ ઔયિકાદિ ભાવેશના સાદિસાંત વગેરે ચાર ભંગ એમ વિવિધ મામતે આલેખાઇ છે.
- મા
(૧૦) આધ્યાત્મિક્રમતખંડનની સ્થાપજ્ઞ ટીકા ટીકા ન્યાયાચાય યશે વિજયગણુએ રચી છે. એના પત્ર ૫૦-પરામાં અન્ય, ઉદય, ઉદીરણા અને સત્તા એ ચારનાં લક્ષણ આપી કર્માંની
૧ આને આધ્યાત્મિકમતપરીક્ષા પણ કહે છે. એના તેમ જ એની સ્વાપન્ન ટીકાને પરિચય મે ́ યશેાદેહન (ખડ ૨, ઉપખ ૩, પ્રકરણ ૫)માં આપ્યા છે.