Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala

View full book text
Previous | Next

Page 202
________________ પુરવણ પૃ ૩૩, ૫. ૧૮ ન્યાયાચાર્યે કમ્મપયડિસંગહણી ઉપર એક લઘુ ટીકા પણ રચી છે. એની સાત ગાથાની ટીકા જેટલો ભાગ મળ્યો છે અને એ ગુરુતત્તવિણિછયના અંતમાં છપાવાય છે. પૃ. ૬, પં. ૪. વિલક્ષણતા – પ્રસ્તુત પંચસંગહપગરણમાં તીર્થકર-નામ-કર્મની, આહારકઠિકની તથા “નિદ્રાદિક પંચકની જઘન્ય સ્થિતિનું. "ન્દ્રિયાદિની ઉત્કૃષ્ટ સ્થિતિનું તેમ જ ચતુરિન્દ્રિયાદિ છના બન્ધહેતુનું પ્રતિપાદન કરતી વેળા ત્રણ વેદનો ઉલ્લેખ કમ્મપડિસંગહણ વગેરેથી ભિન્ન રીતે દર્શાવાયેલાં છે મલયગિરિસૂરિએ આ વિલક્ષણતાઓ નોંધી છે અને પહેલી ચાર બાબતને મતાંતર તરીકે નિર્દેશ કરી પાંચમી માટે તત્ત્વ અતિશયજ્ઞાનીઓ જાણે છે એમ કહ્યું છે. | પૃ. ૬૦, પં. ૧૬. પ્રણેતા – પ્રસ્તુત પંચસંગહપગરણના પ્રણેતાનું નામ ચન્દ્રષિ (ચન્દ્રઋષિ) છે. આ પગરણની પજ્ઞ મનાતી વૃત્તિને અંતમાં સુચવાયા મુજબ એઓ પાશ્વર્ષિના શિષ્ય(?) થાય છે. આ ચન્દ્રર્ષિ તથા પાર્શ્વર્ષિ વિશે વિશેષ જાણવા માટે કઈ સાધન અદ્યાપિ મળી આવ્યું નથી. પૃ. ૭૯, ૫. ૧૦. ૫ડશીતિપ્રકાશ-આ શ્રીવિજયસૂરિજીના ૧. આ અન્ય કૃતિઓ સહિત જૈ. આ. સ.” તરફથી ઈ. સ. ૧૯૨૫માં પ્રકાશિત કરાઈ છે. ૨ જુઓ ૫, ૪૬. ૩ જુઓ ૫, ૪૭. ૪ જુઓ ૫, ૪૮. ૫ જુઓ ૪, ૫૫. ૬ જુઓ ૪ ૧૮ની પન્ન મનાતી વૃત્તિ. ૭. આ વૃત્તિ મૂળ સહિત મનસુખભાઈ ભગુભાઈએ ઈ. સ. ૧૯રામાં છપાવી છે.'

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246