Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
પુરવણ પુસ્તક રચ્યું છે તેને શ્રી શાન્તિલાલ મણિલાલે હિન્દીમાં કરેલો અનુવાદ છે. આમાંના નીચે મુજબના વિષયો અત્રે પ્રસ્તુત છે – આઠ કર્મ પૃ. ૩૧-૩૫ | ગુણશ્રેણી અથવા ગુણસ્થાન ચતુર્વિધ બન્ધ પૃ. ૩૫-૩૭
મૃ. ૧૦૨–૧૨૪ બ% કે હેતુ ૫ ૩૭-૪૦ પૃ ૩૭–૪ { કમકી વિશેષતા પૃ ૧૫-૧૬૭
કમ 8ા વિરાd ૨ | પૃ. ૪૦-૪૩ { લેયા | પૃ. ૩૨૮ સમ્યકત્વ પૃ ૯૩-૯૮ | કર્મવિચાર પૃ.૪૧૧-૪૯૨.
પૃ. ૧૧૮, ૫ ૩. (૧૦ અ) વિનયસૌરભ – વૈયાકરણ વિનયવિજયગણિએ ગુજરાતીમાં પાંચ સવાયનું સ્તવન છે હાલમાં ૫૮ કડીમાં રચ્યું છે. એમાં પહેલી ઢાલમાં કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યમ એ પાંચ સમવાય-કારણે પિતાપિતાને પક્ષ રજૂ કરે છે. આમ હાઈ ચોથી ઢાલ અત્રે પ્રસ્તુત છે. અહીં એ ઉમેરીશ કે આ વિષય આ પૂર્વે પણ કેટલાક ગ્રંથમાં આલેખાય છે એટલે એ ગ્રંથે પણ અભિપ્રેત છે. મેં આ વિષય The Jaina Religion and Literature” નામના મારે અંગ્રેજી પુસ્તક (પૃ. ૧૬ ૭૧૭૦)માં આલેખ્યો છે.
મૃ. ૧૭૮, પં. ૧૫, હિન્દી અનુવાદ-મૂળ તથા ભાસનો આ અનુવાદ છે અને એ છપાવાયો છે. જુઓ પૃ. ૧૫૩,
૧. આ મારું પુસ્તક “વિનયમંદિરમારક સમિતિ” તરફથી રાકેથી ઈ. સ. ૧૯૬રમાં પ્રસિદ્ધ કરાયું છે.
૨. જુઓ વિનયસૌરભ (પૃ. ૪૦-૪૧).