Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
પ્રકરણ ૧૫]
ઉપસહાર
૨૧. સંસારી જીવ કમ બધે એટલે શુ' તરત જ—
“એક સમયના
પણુ વિલા વિના એનેા ભેગવટા—ઉમ શરૂ થાય છે કે અમુક વખત વીત્યા બાદ
૧૭૩
૨૨. જો કાલાંતરે ઉદય થતા હૈાય તે। વચગાળાના સમયેામાં શુ એ કમને અંગે એ બાંધનાર નિશ્ચેષ્ટ રહે છે કે એક યા મીજી જાતની પ્રવૃત્તિ કરે છે ?
૨૩. એ પ્રવૃત્તિ કઈ કઈ છે ?
૨૪. કાઈ પણ ક્રમ અનાદિકાલીન છે ખરું ?
૨૫ કોઇ પણ ક્રમ શાશ્વત છે અર્થાત્ એનેા એ બાંધનાર સાથેને સબંધ હમેશના છે ?
૨૬. કમની પરપરા વિચ્છિન્ન છે કે અવિચ્છિન્ન ?
૨૭, કયા સંસારી વાતે આશ્રી આ પર પરા વિચ્છિન્ન છે અર્થાત્ ક્રમ પ્રવાહરૂપે ચાલુ ન રહે તેમ છે ?
૨૮. કયા સંસારી જીવેના સંબંધમાં એ પ'પરા અવિચ્છિન્ન છે ? ૨૯. નવું કર્મ બંધાય ત્યારે એનાં દૃલિકાની વહેંચણી એ પૂર્વે બધાયેલાં અને વિદ્યમાન કમેÎમાં કેવી રીતે થાય છે? કાને કેટલા ફાળેા મળે છે ?
૩૦. સંસારી જીવનાં શરીરનાં અંગેાપાંગ અને મનની રચનામાં શું ક્રમ ના હાથ છે અને ડાય તે કયા કયા કા?
૩૧. કયુ ક્રમ સૌંસારી જીવને એ ભત્ર પૂરતુ જકડી રાખે છે ? ૩૨. મુમુક્ષુ અનેક વચ્ચેના સંગ્રામમાં અંતે કાને વિજય થાય છે?
૩૩, ૬°ની પર પરાથી સર્જાતી ગુલામીમાંથી કાણુ કેવી રીતે છૂટી શકે છે ?