Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
પ્રકરણ ૧૫ : ઉપસંહાર કસિદ્ધાન્ત એટલે કર્મને અંગેના ખાસ કરીને નિમ્નલિખિત પ્રશ્નોની તેમ જ એમાંથી ઉદ્દભવતા તથા અન્ય રીતે પણ કર્મ સાથે સંકળાયેલા કે રજૂ કરાયેલા કે રજૂ થનારા પ્રશ્નોની યથાયોગ્ય વિચારણું – ૧. “જગત” એટલે શું ? ૨. જીવનું શુદ્ધ, સાચું અને સનાતન સ્વરૂપ શું છે? ૩. પુનર્જન્મ એ શું હકીકત (fact) છે અને જો હોય તો એ
શાને આભારી છે ? ૪. * કર્મ' પદાર્થ છે કે કેમ અને એ પદાર્થ હોય તો એ
સચેતન છે કે અચેતન ? ૫. કર્મને સર્વ જી સાથે–મેક્ષે ગયેલા છો યાને સિદ્ધ
પરમાત્મા સાથે પણ સંબંધ છે ? ૬. કર્મને સંસારી છે સાથે કેવો સંબંધ છે? આ સંબંધ
શું સર્ષ અને કંચુક જે છે કે તપાવેલા લોઢાના ગાળા
અને અગ્નિના જેવો છે કે કેમ ? ૭. આ જીવો અને કર્મ વચ્ચે સંબંધ યાને કર્મબન્ધ થવામાં
કયાં કયાં કારણે છે ? ૮. કર્મબન્ધની શિથિલતા કહે કે ગાઢતા કહો તેમાં કોઈ
તરમતા છે અને હોય તો તે કેટલા અને કયા કયા
પ્રકારની છે ? હ, બધાં જ કર્મોનું સ્વરૂપ એકસરખું છે કે કમને જાતજાતના
પ્રકારો અને ઉપપ્રકારો છે?
પ્રકાર અને
એક સરખું