Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala

View full book text
Previous | Next

Page 181
________________ પ્રકરણ ૧૩]. વિશિષ્ટ કૃતિઓ ૧૫૫, સજુલન -- આ દિ પંચશંગહમાં પાંચ પ્રકરણમાં નામ ચધિકૃત પંચસંગહના પાંચ પ્રકરણમાં નામ સાથે નીચે મુજબ સરખાવી શકાય :-- દિ. પંચસંગહ 14. પંચસંગહ છે. પંચસંગહનાં દ્વાર ૧. જીવસમાસ સયસ ગોપાગ- ૨બન્ધક આ માર્ગણું ૨. પયડિસમુકિતણ સત્તરિયા બM બધL ૩. કમ્મથય કસાયપાહુડ બન્ધવ્ય બબ્બત ૪. સગા સન્તકમે બન્ધહેતુ પબશ્વવિધ ૫. સત્તરિયા કમ્મપયંડિ બન્ધપ્રકાર બધલક્ષણ દિ. જીવસમાસરૂપ પ્રથમ પ્રકરણ એ “વે. “બન્ધક' દ્વાર છે. એવી રીતે આ પંચસંગહનું બીજું પ્રકરણે તે બધથ' દ્વાર અને ત્રીજું “બન્ધલક્ષણું છે. છેલ્લાં બે પ્રકરણમાં “સયગ” અને “સાસરિયા એ બે નામ બંને ફિરકાનાં ગ્રંથમાં સમાન છે. આ અજ્ઞાતકક દિઠ પંચસંગહમાંની સરિયામાં ૭૧ ગાથાઓમાંની ૪૦ કરતાં વધારે ગાથા છે. સાસરિયા સાથે મળતી આવે છે ચૌદેક ગાથામાં પાઠભેદ છે. માન્યતાના અને વર્ણનમાંના ભેદને લઈને બાકીની ગાથા ભિન્ન છે. ૧૦ ૧. આમાં આવતાં પ્રકરણ ઉપરથી તેમ જ એમાં નિશાયેલા વિશે ઉપરથી અર્થાત્ એનાં દ્વાર ઉપરથી એમ બે રીતે આનાં પાંચ પ્રકરણોનાં નામ જ કરાય છે. ૨-૭. આ નામે દિ. પંચસંગહની પ્રસ્તાવના (૫. ૨૩)માં અપાયાં છે. ૮ આ સત્તરિયા “સપ્તતિકાપ્રકરણ (ષષ્ઠકમગ્રન્થનાં અંતમાં પં કુલચન્દ્રની પ્રસ્તાવના સહિત છપાયેલી છે. એમાં ૭૧ ગાથા છે, નહિ કે ૭૨. ૯ માન્યતાભેદનાં ચાર ઉદાહરણ અપાયાં છે. જુઓ ૫ ફૂલચન્દ્રની પ્રસ્તાવના (૫. ૨૧-૨૨). ૧૦ એજન, પૃ. ૨૧.

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246