Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
૧૫
પ્રકિણ ૧૨] ' છખડાગામ (૧ખાગમ )
આ ખંડેને અંગે સ્વતંત્ર મંગલાચરણ નથી પરંતુ ચોથા ખંડના પ્રારંજામાંના મંગલાચરણ સાથે આ સંબંધ સમજવાનો છે.' | વિભાજન- કમ્મપયડિ પાહુડનાં ૨૪ અનુયોગઠા વડે છખંડાગમના ચાર વિભાગ પડાય છે: (૧) વેણ, (૨) વગણ, (૩) ખુદ્દાબધ અને (૪) મહાબ. “બધક અનુયોગકારના બધવિધાન” નામના બેટ વડે જીવાણુને માટે ભાગ અને બન્યસામિત્તવિચય રચાયેલ છે.
તાક્ષત્રીય પ્રતિ અને તેની થયેલી દુર્દશા-અત્યાર સુધીમાં મહાબલ્બની એક જ તાડપત્રીય પ્રતિ ઉપલબ્ધ થઈ છે એ મૂબિદ્રીમાં છે અને એ કન્નડ” લિપિમાં લખાયેલી છે. એ લગભગ ૭૦૦ વર્ષ જેટલી પ્રાચીન હોવાનું મનાય છે. એના ઉપરથી વર્ષો સુધી અન્ય પ્રતિકૃતિ તૈયાર કરાવાઈ નહિ તેનું ફળ એ આવ્યું છે કે લગભગ ત્રણ હજાર શ્લોક જેટલું લખાણ ખવાઈ ગયું છેનાશ પામ્યું છે. મહાબન્ધને પ્રારંભ સત્તાવીસમા પત્રથી થાય છે અને એની પૂર્ણાહુતિ ૨૧લ્લા પ થાય છે. વચમાં ચૌદ પ નાશ પામ્યાં છે.'
આ નાશ પામેલું લખાણ અન્યત્ર મળી શકે એ સંભવ જણાતું નથી. મહામહેનતે અને જગતના કલ્યાણની ભાવનાથી રચાયેલા ગ્રંથની હાથપથીમ સડી જાય પરંતુ તેની અન્ય નકલ પણ જેની પાસે હાથપોથીઓ હોય તે કરાવે નહિ એ કઈ જાતની ભૂત-ભક્તિ અને સંરક્ષણ-વૃત્તિ કહેવાય ?
૧ વિશેષ માટે જુએ ધવલાને પરિચય (૫. ૧૪૨-૧૪૭).
૨-૩ પહેલાં ૨૦ પોમાં “સત્કર્મપશ્ચિ ” છે. એ છખંડાગમના અન્ય વિષય પર પ્રકાશ પાડે છે. જુએ મgબા (ભા. ૧)ની પ્રરતાવના (પ. ૩૨).
૪ એજન, પૃ. ૩૨. .