Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
૯૬
કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય
[ ખ'ડ : ૧
શ્રેણિના નિરૂપણુરૂપ છે? ‘ખવગ’ના ક્ષય કરનાર, એક તપસ્વી મુનિ અને ક્ષેપક-શ્રેણિ ઉપર આરૂઢ એમ ત્રણ અ` થાય છે. ૨૮ અવશિષ્ટ કૃતિએ
(૧) ૧૩ વિપાક- મહ્લિદાસની કૃતિ છે, એ ‘વિજયા’ ગચ્છના પદ્મસાગરના શિષ્ય દેવરાજના શિષ્ય થાય છે. ૨
(૨) કમ્માવેલાગકુલય (ક’વિપાકકુલક )—ભના ઉલ્લેખ જૈ. ત્ર. (પૃ. ૧૯૭)માં છે.
(૨) કમ પ્રકૃતિદ્વાત્રિશિકા—‘ધવાર: મેથ્રન્થાઃ’’ના છઠ્ઠા પરિશિષ્ટ (પૃ. ૧૯માં આ કૃતિમાં ૩૨ ગાથા હવાનેા ઉલ્લેખ છે. આ કૃતિ પાઇમાં છે કે સંસ્કૃતમાં તે તેમ જ એની કાઇ હાથાથી મળે છે કે કેમ તે જાણવું બાકી રહે છે. જિ૦ ૨૦ કા૦માં તે! આ નામથી કોઈ કૃતિની નોંધ નથી.
(૪) ક્રમ પ્રકૃતિવિચાર—મા કાઇક સ ંસ્કૃતમાં રચેલી
કૃતિ છે.
(૬) કમન્ત્રભેદ—ના રચનારનું નામ જાણવામાં નથી. ૪ (૬) કવિચારગભિ ત-પાર્શ્વનાથસ્તાત્ર—આ ‘બરતર’ ગચ્છના જિનસિંહસૂરિના શિષ્ય જિનચન્દ્ર રચ્યું છે. આની એક હાથપેાથી જેસલમેરના ભંડારમાં છે.
(૭) કસ્માઇ વેયારસાર (કર્માિંિવચારસાર)—આમાં ૧પર ગાથા છે. એનેા પ્રારંભ સયન્તરાયવી ''થી થાય છે. (૮) ક્રમ પવિ’તિકા—આ તેજશિપુ રચી છે. (૬) ક પ્રકાશ—આ અજ્ઞાતકતૃક કૃતિ છે.
૧. આ કર્મસિદ્ધાંતના એક અંશના નિરૂપણુરૂપ હશે એમ માની મે એની અહી' નોંધ લીધી છે.
૨. જુએ જિ૦ ૨૦ કા૦ (વિ. ૧, પૃ. ૭૩).
૩. એજન, પૃ. ૭૨. ૪. એજન, પૃ. ૭૨.