Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
પ્રકરણુ ૯ ]
સિદ્ધાન્તના અશ અંગેની કૃતિએ
९७
-
(૧૦) પ્રકૃતિપ્રમન્ત્ર— આ શું ક`વિષયક કૃતિ છે એના કર્તાનું નામ જાણવામાં નથી.
(૧૧) પ્રકૃતિષ્કિંચાર—આ કની પ્રકૃતિને લગતી કૃતિ હશે એના કર્તા કાણુ છે તે જાણવામાં નથી.
(૧૨) કર્માંસ' (વે?)ધભગપ્રકરણ-આ ૪૦૦ શ્લોક જેવડી કૃતિ રાજહંસના શિષ્ય દેવચંદ્રે રચી છે.
(૧૩) અન્ધહેઉદયતિભંગી (અન્ધહેતૂદયત્રિભંગી) કિંવા ત્રિભંગિકાસૂત્ર—આ લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય હુ કુલગણિએ ૬૫ ગાથામાં રચી છે. એમાં ગુણુસ્થાના અને માગણુાસ્થાનેાનાં નામ આપી એ બંનેને ઉદ્દેશીને કર્મબંધના હેતુઓના ઉદયના સ્વામિત્વનું નિરૂપણ છે.
વૃત્તિ
વાનર િણુએ વિ. સ. ૧૬૦૨માં ૧૧૫૦ શ્લાક જેવડી સંસ્કૃતમાં રચેલી વૃત્તિ છે. આ વાનરનું બીજું નામ વિજયવિમલ છે અને તેમા આનંદવિમલસૂરિના શિષ્ય થાય છે. આ વૃત્તિમાં મૂળ કૃતિને ‘ત્રિભ`ગિકાસૂત્ર' કહેલી છે અને એમાં યન્ત્રા અપાયાં છે. આ વૃત્તિની વિ. સં. ૧૬૬૨માં લખાયેલી એક હાથપાથી મળે છે.
ટીકા—આ આનંદસૂરિએ રચેલી ટીકા છે. એ આ વાનષ - કૃત હશે એમ જિ૦ ૨૦ કા॰ (ત્રિ. ૧, પૃ. ૧૮૧)માં કહ્યું છે. અવર— પ્રસ્તુત કૃતિ ઉપર એક અચ્ચર રચાઇ છે.
(૧૪) અન્ધુયસત્તાયરણ (બન્ધ્રદયસત્તાપ્રકરણ )— આ વિજયવિમલણુએ ૨૪ ગાથામાં રચેલી કૃતિ છે. એમાં સ`સારી જીવના
૧. આ વાનરુષ'ની વૃત્તિ તેમ જ નથમ્યે ધૃવર્ારું તુળસ્થાનकेषु बन्धहेतुप्रकरणम् तथा चतुर्दशजीवस्थानेषु जघन्येोत्कृष्टपदे युगपद्द्बन्धહેતુપ્રજનનમ્ ” એમ અન્ય બે લધુ કૃતિ સહિત 'જૈવ આ॰ સ॰' તરફથી વિ. સાં. ૧૯૭૪માં પ્રકાશિત કરાઈ છે.
ލ
૨. આ કૃતિ સ્વાપન્ન મનાતી અવસૂરિ સહિત ‘જૈ॰ આ સ' તરફથી વિ. સં. ૧૯૭૪માં‘ પ્રસિદ્ધ કરાઈ છે.