Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
પ્રકરણ ૬: ચાર પ્રાચીન કર્મગ્રંથો સંજ્ઞા-કર્મ સિદ્ધાન્ત સંબંધી જે વેઠ સાહિત્ય મળે છે તેમાંની કેટલીક સ્વતંત્ર કૃતિઓને “કમ ગ્રંથ તરીકે ઓળખાવાય છે. દેવેન્દ્રસૂરિએ પાંચ કર્મગ્રંથ રચ્યા તે નવ્ય કર્મગ્રંથ તરીકે
૧. આ ચારે કર્મ ગ્રંથ “સરોwાત્વા: પ્રાચીના વર્મદા :”ના નામથી ભાવનગરથી "જે આ સ’? તરફથી જે નિમ્નલિખિત કૃતિએ પત્રાકારે એક પુસ્તકરૂપે વિ. સં. ૧૯૭૨માં પ્રકાશિત કરાઈ છે તેમાં અપાયા છે :(૧) ગર્ગ સુષિત કમ્મવિશ્વાગ અને એનાં બે નીચે મુજબનાં વિવરણ
(પત્ર ૧-૬૮). (અ) પ્રાચીન સંસ્કૃત વ્યાખ્યા કે જેને પ્રારંભ રારિવહૂતા”થી શરૂ
થતાં પાંચ પઘોથી કરી છે. (આ) પરમાનં સૂતિ વૃત્તિ. (૨) કમ્મસ્થય અને ગેવિન્દગણિકૃત ટીકા (પત્ર ૬૯૦-૯૭). () બ-ધસામિત્ત અને એની નીચે મુજબની હરિભદ્રસૂરિકૃત સંસ્કૃત વૃત્તિકા
(પત્ર ૯૮–૧૧૬).
આના પ્રારંભમાં એક પદ્ય છે અને અંતમાંની પ્રશસ્તિનાં પાંચ જ પો અપાયાં છે અને એ બધાં અપૂર્ણ છે. ચોથા પદ્યમાં કહ્યું છે તેમ પ્રાન્તન ટિપ્પનક જોઈને આ વૃત્તિકા રચાઈ છે. () છાતી અને એનાં નીચે પ્રમાણેનાં બે સંરકૃત વિવરણ (પત્ર
૧૧૯અ૨૦૩): (અ) હરિભદ્રસૂરિકૃત વિશ્વતિ. આનું પરિમાણ ૮૮૫ હેક જેવડું છે. (આ) મલયગિરિરિકૃત વૃત્તિ. (૫) ઉપર્યુકત ચારે કર્મગ્રંથ (મૂળ) (પત્ર અ-૧૭).
(૬-૭) કમ્મસ્થયનું ૩૨ ગાથાનું ભાસ (પત્ર ૧૭-૧૮આ). આમાં જ કમ્મસ્થય ઉપરનું ૨૩ કે ૨૪ ગાથાનું અન્ય ભાસ ગૂંથી લેવાયું છે.
(૮) છાસીઈનું ૩૮ ગાથાનું ભાસ (પત્ર ૧ -૨૧૮).
પ્રસ્તાવનામાં છે. કૃતિઓ અને એનાં વિવરણેને અંગે કોષ્ટક અપાયું છે. એ છે નામ અને એના કર્તા. પરિમાણ તથા રચના સમયને ઉલ્લેખ છે.