Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
ક્રમ સિફ્રાન્ત સંબધી સાહિત્ય
[ ખ'ડ ૧:
પ્યંત્રપૂર્વક કર્માદ્ધિવિચાર-પાંચ નવ્ય કર્મ ગ્રન્થેના અને સત્તરિયાના દેહનરૂપે તૈયાર કરાયેલું આ ગુજરાતી પુસ્તક છે. આમાં કર્મસિદ્ધાન્તને લગતી વિવિધ બાબતે રજૂ કરાઇ છે, સાથે સાથે જાતજાતનાં કાષ્ઠકા (યંત્ર) અપાયાં છે. આ યંત્રા પૃ. ૯–૧૪, ૧૦૧-૧૧૮, ૨૧૦-૨૭૦ અને ૨૭૨-૨૭૭માં અપાયાં છે.
૧
આ પુસ્તકની અનુક્રમણિકા ખેતાં જણાય છે કે એમાં છ ક્રમ પ્રથાના ક્રમે વિષયેાનું નિરૂપણુ છે.
કમ્ પ્રકૃતિગણિતમાલા—આ ગુજરાતી પુસ્તકના યાજક દેવશ્રી તથા હેતશ્રી એમ બે જૈન સાધ્વીએ છે. આમાં પાંચ નવ્ય કગ્રંથે! તેમ જ ત્રે. સત્તરિયા એમ છને ગુજરાતીમાં સારાંશ કેટલાંક યંત્ર સહિત અપાયા છે. અંતમાં ઉપયુ ત છ યે કગ્રંથ (મૂળ) અપાયા છે. તેમાં સત્તરિયાની ૯૧ ગાથા છે.
૧ આ કૃતિ · જૈ૦ ધ॰ પ્ર૦ સ” તમ્ફથી ‘દેવનાગરી' લિપિમાં વિ. સં. ૧૯૭૩માં છુપાવાઈ છે.
૨ આનું વિવરણ પૃ. ૧૧૧-૨૦૯માં છે.
૩ આ ઉપરાંત કાઈ કાઈ વિગત અન્ય સાધનાને આધારે અપાઈ છે.
૪ આ પુસ્તક વિઠલજી હીરાલાલ લાલને ઈ.સ. ૧૯૩૫માં સ્વ. નવલભાઈ જેઠાભાઈના સ્મરણાથે પ્રસિદ્ધ કર્યુ છે.