Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
ક્રમ સિદ્ધાન્ત સબધી સાહિત્ય
[ ખંડ ૧ :
કૈસ્યાપરિણામ, (૧૬) સાતાસાત, (૧૭) દીર્ઘ’-હસ્ત્ર, (૧૮) ભવ ધારણીય, (૧૯) પુદ્ગલ, (૨૦) નિધત્તાનિધત્ત, (૨૧) નિકાચિતાનિ કાચિત, (૨૨) કમ`સ્થિતિ, (૨૩) પશ્ચિમ સ્કંધ અને (૨૪) અપબહુવ
૨૮
છઠ્ઠા ભાંધણુ' નામના અણુએગદારના ચાર પ્રકાર પૈકી અંધવિધાનના ચાર ઉપપ્રકાર છેઃ (૧) પ્રકૃતિ-બંધ, (ર) સ્થિતિબંધ, (૩) અનુભાગ-બંધ અને (૪) પ્રદેશ-બંધ.
યતિવૃષભ તે કાણું ?-તિવૃષભે કસાયપાહુડનાં જે સૃષ્ણુિ સૂત્રા રચ્યાં છે તેમાંનુ નીચે મુજબનું ૧૮૯૩મું સૂત્ર દિગબરાની રૂઢ માન્યતાને બાધક છે. આથી યુતિવૃષભ શ્વેતાંબર હૈાવાની કલ્પના કરાય છે: २ सव्वलिङ्गे च मज्जाणि "
::
.
કસાયપાહુડનાં ચૂં િસૂત્રે માંની કેટલીક સ’ગહીની સૃષ્ણુિથી વિરુદ્ધ જતી જણાય છે તે કર્તા એક કેમ સંભવે ?
બાબતે કમ્મપર્યાડપછી આ બન્નેના
‘આદેશ-કષાય’ના અર્થ અંગે યુતિવૃષભે જે અથ કર્યો છે તે અર્થના પ્રરૂપક એએ જાતે હાય કે અન્ય કાઇના એ જાતના એ સમથ કહાયતા પછી જિનભદ્રગણુના મંતવ્યથી આ વિરુદ્ધ મત ધરાવનાર યતિવૃષભ શ્વેતાંબર છે એમ કહેવાય ?
તિવૃષભ કસાયપાહુડનાં ચૂર્ણિ સૂત્રોમાં મતભેદેશના સ્વીકારના પ્રસંગે છખ ડાગમને બદલે કમપયડિસંગહણીને અનુસર્યાં છે એનુ શું કારણુ ?
વિલક્ષણતા--મન્ધસયગ અને એની પ્રકાશિત સુણ્ણિ પૈકી એકેની એક પણુ હાથપેાથી કાઇ દિગબરીય ભંડારમાંથી અત્યાર સુધી તે મળી આવી નથી તેમ જ કેઇ દિમ ભરે કે દિગબરીય
૧. જુએ કસ.ચપાહુડસુત્ત (૩ ૮૨૭).
૨. ‘સવ્વ’ એટલે મુનિલિંગ સિવાય એવા અર્થ જયધવલામાં કરાયા છે તે શુ વાસ્તવિક ગણાય
૩. જુએ કસાયપાહુડસુરાની પ્રરતાવના ( ‰ ૩૭ ).