________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૧૫
અવગાહના/અવિચારધ્યાન
સર્વથા બંધ અટક્યા પછી પુનઃ- મનુષ્ય-તિર્યંચોનાં બુદ્ધિબળફરીથી બંધ શરૂ થાય તે, સંધયણ-આયુષ્યાદિ ઘટતાં ભૂયસ્કારાદિ ત્રણમાંથી કોઈપણ જાય તે.
નામે ન કહી શકાય તે. અવસ્થિતબંધ : જેટલી કર્મપ્રકૃતિઅવગાહના : ઊંચાઈ, શરીરની ઓનો બંધ ચાલતો હોય,
અથવા સિદ્ધગત આત્માની તેટલો જ ચાલુ રહે, ન વધે ઊંચાઈ.
કે ન ઘટે તે. અવગાહસહાયક : જીવ-પુદગલોને
અવસ્થાપિની નિદ્રાઃ ઈન્દ્રાદિ દેવોએ વસવાટ આપવામાં સહાપ્ય
તીર્થંકરપ્રભુની માતાને આપેલી કરનાર.
એક પ્રકારની નિદ્રા, જેમાં અવચનીય ઃ નિંદનીય, શબ્દથી ન | માતા જાગે નહીં તે. કહેવા લાયક.
અવાચ્ય પ્રદેશઃ શબ્દથી જે ભાગનું અવઢપચ્ચ : દિવસના ત્રણ ભાગો
ઉચ્ચારણ ન થાય તેવો શરીરનો ગયા પછી જે પચ્ચખ્ખાણ
ભાગ, અર્થાત્ સ્ત્રી-પુરુષનાં પાળવામાં આવે છે.
ગુપ્ત અંગો. મતદાત : સ્વચ્છ – નિર્મળ ગુણો.
અવાવરુ ભૂમિ : જે ભૂમિ વપરાતી વધઃ પાપ, હલકાં કામો, તુચ્છ ન હોય, લોકોનો વસવાટ ન કામો,
હોય, લોકોની અવરજવર ન નવનીતલઃ પૃથ્વીતલ, માનવભૂમિ, હોય તે. મનુષ્યલોકની ભૂમિ.
અવિકારી દ્રવ્ય : વિકાર વિનાનું વધ્યકારણ ? જે કારણ અવશ્ય
દ્રવ્ય, જીવ-પુદ્ગલ વિનાનાં ફળને આપે જ, વાંઝિયું ન બાકીનાં દ્રવ્યો વ્યવહારનયથી હોય તે.
અવિકારી છે. (જો કે નિશ્ચય મવધ્યબીજ ઃ જે બીજ અવશ્ય નયથી તે શેષદ્રવ્યોમાં પણ
ફળને આપે જ, વાંઝિયું ન પ્રતિક્ષણે પર્યાયો થાય જ છે.) હોય તે.
અવિચારધ્યાન : એક અર્થમાંથી મવર્ણવાદઃ પારકાની નિંદા-ટીકા
બીજા અર્થમાં, એક કૃતવચનકૂથલી કરવી તે.
માંથી બીજા ભૃતવચનમાં, અને અવસર્પિણી : પડતો કાળ, જેમાં | એક યોગમાંથી બીજા યોગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org