________________
એકેન્દ્રિયોઐહિક ભય
૩ર
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
ભોજન કરવું. શેષ સમયે | પરિણત અર્થને જે માને છે, ભોજન ત્યાગ.
જેમ કે અધ્યયન કરાવતા હોય એકેન્દ્રિય ઃ જે જીવોને ફક્ત એક ત્યારે જ અધ્યાપક.
સ્પર્શેન્દ્રિય (ચામડી) જ છે તે. | એવકાર : નિશ્ચયપૂર્વક વાત કરવી એકોન વિંશતિઃ એક જૂન વીશ,
તે, નિર્ણયાત્મક. અર્થાત્ ઓગણીસ વગેરે. એષણા સમિતિ : નિર્દોષ આહાર એઠું મૂકવું ભોજન કરતાં છાંડવું,
લાવવો તે, બેતાલીસ દોષજેમાં જીવોની હિંસા થાય છે.
રહિત ગોચરીની પ્રાપ્તિ,
ગૃહસ્થને આશ્રયી બની શકે એતાદૃશઃ આવા પ્રકારનું, આવું.
તેટલો વધારે નિર્દોષ આહાર એવંભૂતનય જે શબ્દનો જેવો વાચ્ય
બનાવવો. અર્થ થતો હોય તેવા અર્થ સાથે તેવી ક્રિયા સ્વીકારે છે, ક્રિયા !
ઐક્યતા : એકતા, એકમેક થવું, | ઐશ્વરીય સંપત્તિ ઃ કુદરતી શોભા,
પરસ્પર ભેદ ભૂલી જવો. | જેનો કોઈ કર્તા નથી તેવી ઐતિહાસિક : ઈતિહાસથી સિદ્ધ
નૈસર્ગિક સંપત્તિ; સંસારની થનાર, ઈતિહાસઅન્ય વિષય.
સહજ લીલા. ઐરાવણઃ ઈન્દ્ર મહારાજાનો હાથી.
ઐહિક ભયઃ આ ભવસંબંધી ભય,
રાજા તરફથી આવનાર ઐરાવતક્ષેત્ર : ભરત જેવું જ
દંડ-શિક્ષાનો ભય, કારાવાસનો જબૂતી પાદિ દ્વીપોમાં આવેલું.
ભય, લોકનિન્દાનો ભય, ઉત્તર દિશામાં રહેલું એક ક્ષેત્ર,
લોકપરાભવનો ભય વગેરે. જબૂદ્વીપમાં ૧, ઘાતકીખંડમાં ૨, અર્ધપુષ્કરમાં ૨, કુલ ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org