Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 135
________________ વૈદક શાસ્ત્ર/વ્યતિરેકધર્મ ૧૨૬ જૈન ઘાર્મિક પારિભાષિક શબ્દકોશ સ્થિર કરી, બીજા શરીરની | વ્યંગવચન : મીઠી ભાષા બોલતાં રચના કરી, તેમાં આત્મપ્રદેશો બોલતાં ઝેર ઓકવું. મનમાં સ્થાપી, તે શરીર ભોગવવા ધારેલા કોઈ ગુપ્ત અર્થને ગુપ્ત દ્વારા વૈ. શ. નામકર્મનો રીતે કહેતું અને બહારથી સારું વિનાશ કરવો તે. દેખાતું વચન. વૈદક શાસ્ત્રઃ જેમાં શરીરના રોગોની | | વ્યંજનઃ કક્કો, બારાખડી, અથવા ચિકિત્સા બતાવેલી હોય તેવું શાક, વસ્તુઓ જેનાથી વિશેષ આયુર્વેદ સંબંઘી શાસ્ત્ર. અંજિત (રસવાળી) થાય તે. વૈનયિકી બુદ્ધિ ગુરુજીનો વિનય કકારાદિ અક્ષરો. એકલા જે ન કરવાથી તેમની પ્રસન્નતા દ્વારા બોલી શકાય સ્વર સાથે જ શિષ્યોમાં વધતી બુદ્ધિ. બોલાય તે. વૈમાનિક દેવઃ ઉચ્ચ કોટિના દેવો, વ્યંજનપર્યાયઃ છએ દ્રવ્યોમાં રહેલા (કંઈક દીર્ઘકાળવર્તી) સ્કૂલ ૧૨ દેવલોકોમાં, દિગંબર પર્યાયો, જેમકે મનુષ્યના બાલ, સંપ્રદાય પ્રમાણે ૧દ દેવલોકોમાં) તથા રૈવેયક-અનુત્તરમાં યુવત્વ અને વૃદ્ધત્વ પર્યાય. રહેનારા દેવો. વ્યંજનાવગ્રહ : જ્યાં ઇન્દ્રિયો અને વૈયધિકરણ્ય : વિરુદ્ધ અધિકરણમાં તેના વિષયોનો માત્ર સંયોગ (સમિકર્ષ) જ છે, પરંતુ સ્પિષ્ટ) રહેનાર, સાથે નહીં રહેનાર, બોધ નથી, માત્ર નવા ભિન્ન ભિન્ન જગ્યાએ રહેનાર, શરાવલામાં નખાતાં જલજેમ કે જળ અને અગ્નિ. બિન્દુઓની જેમ અવ્યક્ત બોધ વૈયાવચ્ચ : ગુરુજી, વડીલો, છે તે. ઉપકારીઓ, તપસ્વીઓ અને વ્યંતરદેવ દેવોની એક જાત, જે માંદા-રોગી આત્માઓની સેવા, હલકી પ્રકૃતિવાળી છે. મનુષ્યભક્તિ, સારવાર કરવી તે. લોકથી નીચે વસે છે, દેવ હોવા વૈરાનુબંધઃ પૂર્વભવોનું પરસ્પર વૈર, છતાં માનવની સ્ત્રીઓમાં જેમકે અગ્નિશ-કમઠ વગેરે. મોહિત થઈ વળગે છે. માટે વોસિરામિ હું આવાં પાપોથી મારા અંતર (માનમોભા) વિનાના. આત્માને દૂર કરું છું. | વ્યતિરેકધર્મ ઃ વસ્તુ ન હોતે છતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166