Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 151
________________ સાધારણ કારણ/સામાન્ય કેવલી ૧૪૨ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ સાધારણ કારણ : અનેક કાર્યોનું જે | સાધનને જોડવું, એટલે કે જે કારણ હોય તે, એક કારણથી સાધનથી સાધ્ય સિદ્ધ થતું હોય ભિન્ન-ભિન્ન અનેક કાર્યો થતાં તે સાધનને તે જ સાધ્યમાં હોય તે કારણને સાધારણ મુંજન કરવું તે. કારણ કહેવાય છે. સાનુબંધ : ગાઢ, તીવ્ર, અતિશય સાધારણ દ્રવ્ય : ધાર્મિક સર્વ કાર્યોમાં મજબૂત, સાનુબંધકર્મબંધ આ વાપરવાને યોગ્ય એવું . એટલે તીવ્ર ચીકણો, ગાઢ સમર્પિત કરેલું જે દ્રવ્ય તે. | કર્મનો બંધ. સાધારણ વનસ્પતિકાય : અનંતા | સાપેક્ષવાદ : અપેક્ષા સહિત બોલવું. જીવો વચ્ચે એક જ ભોગ્ય અપેક્ષાવાળું વચન, અનેકાન્તશરીર પ્રાપ્ત થાય તે, એક જ વાદસ્યાદ્વાદ, જેમ કે રામચંદ્રજી ઔદારિકમાં અનંતા જીવોનું | લવ-કુશની અપેક્ષાએ પિતા હોવું તે, તેના સૂમ અને હતા, પરંતુ દશરથની અપેક્ષાએ બાદર બે ભેદ છે. પુત્ર (પણ) હતા. સાધુ : સાધના કરે છે, આત્મહિતનું સામાનિક દેવઃ ઈન્દ્રની સમાન ઋદ્ધિ આચરણ કરે તે. પંચમહા- સિદ્ધિ જે દેવોની હોય, પરંતુ વ્રતાદિ પાળે તે (જૈન) સાધુ. | માત્ર ઈન્દ્રની પદવી ન હોય સાધ્ય : સાધવા લાયક પદાર્થ, પક્ષમાં | તેવા દેવો. જે સાધવાનું હોય છે, જેમ કે સામાયિક ચારિત્ર : સમતાભાવની પર્વતમાં “વહિ” એ સાધ્ય છે. પ્રાપ્તિવાળું જે ચારિત્ર, ઈષ્ટાસાધ્યશુદ્ધિ : આત્માને કર્મ અને નિષ્ટની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં જ્યાં ભવના બંધનમાંથી મુક્ત હર્ષ-શોક નથી તેવું ચારિત્ર. કરવાપણાનું જે સાધ્ય તે, જેના ઈત્વરકથિત અને સાધ્યશુદ્ધિ રાગાદિ મોહ-[. થાવત્કથિત એમ બે ભેદો છે. દશાના ત્યાગની જ જે સામાન્ય કેવલી : જે મહાત્માઓ દૃષ્ટિ તે. મોહનીય કર્મનો ક્ષય કરી,બારમે સાધ્યસાધનદાવ : જે સાધ્યનું જે ગુણઠાણે જઇ, શેષ ટાણ સાધન હોય, તે સાધ્યમાં જ તે ઘાતકર્મો ખપાવીને કેવલજ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166