Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૪૫
સુરપતિસેવિતાસૂક્ષ્મ એકેન્દ્રિય
સુરપતિસેવિતઃ ઇન્દ્રોથી સેવાયેલા, દુઃખ ઓછું છે એવો કાળ,
જે પ્રભુજીની ઇન્દ્રોએ પણ સેવા અવસર્પિણીનો ત્રીજો આરો, કરી છે તેવા પ્રભુ.
જેનું માપ બે કોડાકોડી સુરપુષ્પવૃષ્ટિઃ દેવોએ કરેલાં ફૂલોની સાગરોપમ છે.
વૃષ્ટિ, પ્રભુજીના સમવસરણ- સુષમાસુષમા : સુખ જ સુખવાળો
કાલે દેવો ફૂલો વરસાવે છે તે. જે કાળ, અવસર્પિણીનો પહેલો સુરભિગંઘઃ અતિશય સુગંધ, ઊંચી
આરો, જેનું માપ ચાર કોડાકોડી ગંધ.
સાગરોપમ છે. સુરલોક દેવલોક, દેવોને રહેવાનું સુસ્વપ્નઃ ઉત્તમ સ્વપ્ન, ઊંચા કાળને સ્થાન.
સૂચવનારું સ્વપ્ન. સુરાસુરસેવિત ઃ દેવો અને દાનવો | સુસ્વર : કોયલના જેવો મધુર કંઠ વડે સેવાયેલો. વૈમાનિક અને પ્રાપ્ત થાય તે.
જ્યોતિષ્કને દેવ કહેવાય, અને સુસ્વાદિષ્ટ : જે વસ્તુ અતિશય ભવનપતિ તથા વ્યંતરોને મીઠી-સ્વાદવાળી હોય તે. દાનવ કહેવાય છે. ચારે |
સુજ્ઞ : સમજુ, પૂર્વાપર વિચાર નિકાયથી સેવાયેલા.
કરવાવાળો, ડાહ્યો. સુરેન્દ્ર : દેવોના ઈન્દ્ર, દેવોના સૂચિશ્રેણી ઃ એક આકાશપ્રદેશની રાજા-મહારાજા.
જાડી અને પહોળી, સાત રાજ સુરીઘ ઃ દેવોનો સમૂહ, દેવોની લાંબી સોય જેવી આકાશરાશિ, યૂથ.
પ્રદેશોની પંક્તિ. સુલભતા ઃ જે વસ્તુ મળવી સુલભ | સૂત્રાનુસારિણી : આગમસૂત્રોને
હોય, ઓછા પ્રયત્ન જલ્દી મળે અનુસરવાવાળી ધર્મદશના. તેમ હોય તે.
સૂપલક્ષિતઃ સારી રીતે જણાવાયેલું, સુવિધિનાથ : આ અવસર્પિણીના અધ્યાહારથી જ્યાં સમજાય તે. નવમા ભગવાનું.
સૂક્ષ્મ અંગો : શરીરમાં રહેલાં સુષમા સુખવાળો કાળ, અવસર્પિણી- અતિશય ઝીણાં અવયવો
નો બીજો આરો જેનું માપ ત્રણ
કોડાકોડી સાગરોપમ છે. સૂક્ષ્મ એકેન્દ્રિય ઃ જે જીવોનું શરીર સુષમાદુષમા : સુખ અઘિક અને | (સમૂહ હોવા છતાં પણ) ચર્મ
અંગો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166