________________
સૂક્ષ્મકાળપુલ પરાવર્તન સોહમપતિ ૧૪૬ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
જીવો.
ચક્ષુથી ન દેખી શકાય એવા સ્થાનોને આ એકજીવ ક્રમશઃ પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવર મૃત્યુ વડે સ્પર્શી સ્પર્શીને પૂર્ણ
કરે તેમાં જેટલો કાળ થાય તે સૂમકાળપુલ પરાવર્તન :
સૂક્ષ્મ ભાવ પુ. પરાવર્તન. ઉત્સર્પિણી અને અવસર્પિણીના | સૂક્ષ્મ શરીરઃ અસંખ્ય શરીરો ભેગાં સર્વ સમયોને એકજીવ મૃત્યુ મળે તો પણ જે ચર્મચક્ષુથી ન વડે ક્રમશઃ સ્પર્શાસ્પર્શીને પૂરા દેખી શકાય તે. કરે તેમાં જેટલો કાળ લાગે
સૂક્ષ્મ સંપરાય : દસમું ગુણસ્થાનક, તેટલો સમય, અનંત ઉ.અ.
જેમાં સંજ્વલન લોભ સૂક્ષ્મરૂપે કાળ..
જ માત્ર બાકી હોય, બાકીસૂક્ષ્મદૃષ્ટિઃ ઊંડી બુદ્ધિ, ઝીણી દૃષ્ટિ, ના સર્વ કષાયો જ્યાં ઉપશાત્ત
પૂર્વાપર સંકલનાપૂર્વક વિચાર હોય અથવા ક્ષીણ થયેલા હોય
કરીને કામ કરવાવાળી દૃષ્ટિ. સૂક્ષ્મદ્રવ્યપુદ્ગલ પરાવર્તન : | સૂક્ષ્મ ક્ષેત્રપુગલ પરાવર્તન : ચૌદ
ઔદારિક આદિ વર્ગણારૂપે રાજલોક પ્રમાણ સંપૂર્ણ સંસારમાં રહેલા તમામ લોકાકાશના એકેક પ્રદેશ પ્રદેશે. પગલાસ્તિકાય દ્રવ્યને એકજીવ ક્રમશઃ મૃત્યુ વડે
ઔદારિકરૂપે અથવા વૈક્રિયરૂપે સ્પર્શાસ્પર્શીને પૂર્ણ કરે તેમાં એમ કોઈપણ એક રૂપે ગ્રહણ જેટલો કાળ થાય તે. કરીને પૂર્ણ કરતાં જે કાળ થાય
સોપક્રમીઃ જે કર્મ અપવર્તન વડે તે કાળનું નામ સૂ. ૮. પુ. ૫.
તૂટીને નાનું થાય ત્યારે તેમાં સૂક્ષ્મ નિગોદ : અનંતા જીવોનું એક કંઈ ને કંઈ ઉપક્રમ (એટલે
શરીર તે નિગોદ અથવા નિમિત્ત) મળે જ છે, અર્થાત્ સાધારણ વનસ્પતિકાય, તેવાં નિમિત્ત મળવા વડે કર્મ તૂટીને અસંખ્ય શરીરોની લેબ ભેગી નાનું થાય છે, અથવા ભલે થાય તો પણ જે ચર્મચક્ષુથી ન નાનું ન થાય તો પણ મૃત્યુ દેખાય તે સૂક્ષ્મ નિગોદ.
વખતે નિમિત્ત મળે છે. સૂમ ભાવ પુગલ પરાવર્તન : | સોહમપતિઃ સૌધર્મ નામના પ્રથમ
રસસંબંધનાં સર્વ અધ્યવસાય- | દેવલોકના જે ઇન્દ્ર તે સોહમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org