Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 163
________________ પ્રક્ષિપ્ત શબ્દોના અર્થો અનવધાનતા : પ્રમાદ, બિનઉપયોગ | ન કહેવાયો હોય પરંતુ અર્થથી દશા, બેકાળજી. સમજાતો હોય તે. વિસ્મૃત થયેલઃ ભૂલી જવાયેલ, વિસરી | કાલકૂટવિષ : તત્કાળ મૃત્યુ જ કરાવે ગયેલું, યાદ ન આવેલું. તેવું ઉત્કૃષ્ટ ઝેર. પરિપાટી : ક્રમ, અનુક્રમ. કાલાણઃ એકેક આકાશપ્રદેશમાં રહેલા વિપ્રલંભ વિયોગ, વિરહ, છૂટા પડવું, કાલદ્રવ્યના એકેક છૂટા છૂટા અથવા છેતરવું. અણુ. (એમ દિગંબર આમ્નાય પ્રત્યુતવિધ્વંસ : વિનોનો વિનાશ, માને છે.) અંતરાયોનો નાશ. કુશાસ્ત્ર ઃ સર્વરપ્રણીત શાસ્ત્રોથી વિરુદ્ધ વિનિયોગ કરવોઃ વાપરવું, યથાસ્થાને ભાવો જે શાસ્ત્રોમાં છે તે. જોડવું. કુલકર - યુગલિક કાળની સમાપ્તિ થવાના અવસર ઉપર રાજ્ય, અન્તરિક્ષ ઃ આકાશ, ગગન. લગ્ન, નીતિ આદિના પ્રવર્તક પંડિતમરણઃ સંલેખના આદિ વિશિષ્ઠ પુરુષો, મર્યાદાઓ પ્રવર્તાવનાર. તપ અને સમાધિપૂર્વકનું મૃત્યુ. ખરકર્મ : કઠોર કાર્યો, જેમાં ઘણા અકાલમૃત્યુ : અકસ્માત્ મરણ હોવું, જીવોની હિંસા હોય તે. મૃત્યુનું કોઈ નિમિત્તવિશેષથી ચરમશરીરી ઃ છેલ્લે જ શરીર જેને છે અનવસરે આવવું. તે, અર્થાત્ આ ભવ પછી જેને અતીન્દ્રિયપ્રત્યક્ષ કે ઈન્દ્રિયોની સહાય બીજો ભવ કરવાનો નથી તે. વિના આત્માને સાક્ષાત્ વિષયનો તઃ શાસ્ત્ર, અર્થનું નિરૂપણ કરનાર ભાસ થાય તે, અવધિ આદિ ત્રણ ગ્રંથ, દર્શનશાસ્ત્ર. ત્રસરેણું : સૂક્ષ્મ રજ. અનન્ત અન્યયોગવ્યવચ્છેદ : અન્ય દર્શન- 1 પરમાણુઓનો સમુદાય. કારોની જે જે માન્યતાઓ છે તેનું ત્રસનાડી: ૧ રાજ પૂર્વ-પશ્ચિમ ઉત્તરખંડન. દક્ષિણ પહોળી અને ચૌદ રાજ અયોગવ્યવચ્છેદઃ જૈન દર્શનમાં જે જે ઊંચી એવી ભૂમિ કે જે ભૂમિમાં માન્યતાઓનો અસ્વીકાર કરાયેલો જે ત્રસજીવો જન્મ - મરે છે તે છે તે તે માન્યતાઓનું યુક્તિપૂર્વક ખંડન. દ્રવ્યલિંગી સાધુ : જે માત્ર સાધુના અર્થાપતિન્યાયઃ જે અર્થ શબ્દથી સ્પષ્ટ ! વેષને જ ધારણ કરે છે, પરંતુ શાનો. ભૂમિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166