________________
પ્રક્ષિપ્ત શબ્દોના અર્થો
અનવધાનતા : પ્રમાદ, બિનઉપયોગ | ન કહેવાયો હોય પરંતુ અર્થથી દશા, બેકાળજી.
સમજાતો હોય તે. વિસ્મૃત થયેલઃ ભૂલી જવાયેલ, વિસરી | કાલકૂટવિષ : તત્કાળ મૃત્યુ જ કરાવે ગયેલું, યાદ ન આવેલું.
તેવું ઉત્કૃષ્ટ ઝેર. પરિપાટી : ક્રમ, અનુક્રમ.
કાલાણઃ એકેક આકાશપ્રદેશમાં રહેલા વિપ્રલંભ વિયોગ, વિરહ, છૂટા પડવું,
કાલદ્રવ્યના એકેક છૂટા છૂટા અથવા છેતરવું.
અણુ. (એમ દિગંબર આમ્નાય પ્રત્યુતવિધ્વંસ : વિનોનો વિનાશ,
માને છે.) અંતરાયોનો નાશ.
કુશાસ્ત્ર ઃ સર્વરપ્રણીત શાસ્ત્રોથી વિરુદ્ધ વિનિયોગ કરવોઃ વાપરવું, યથાસ્થાને
ભાવો જે શાસ્ત્રોમાં છે તે. જોડવું.
કુલકર - યુગલિક કાળની સમાપ્તિ
થવાના અવસર ઉપર રાજ્ય, અન્તરિક્ષ ઃ આકાશ, ગગન.
લગ્ન, નીતિ આદિના પ્રવર્તક પંડિતમરણઃ સંલેખના આદિ વિશિષ્ઠ
પુરુષો, મર્યાદાઓ પ્રવર્તાવનાર. તપ અને સમાધિપૂર્વકનું મૃત્યુ.
ખરકર્મ : કઠોર કાર્યો, જેમાં ઘણા અકાલમૃત્યુ : અકસ્માત્ મરણ હોવું,
જીવોની હિંસા હોય તે. મૃત્યુનું કોઈ નિમિત્તવિશેષથી
ચરમશરીરી ઃ છેલ્લે જ શરીર જેને છે અનવસરે આવવું.
તે, અર્થાત્ આ ભવ પછી જેને અતીન્દ્રિયપ્રત્યક્ષ કે ઈન્દ્રિયોની સહાય બીજો ભવ કરવાનો નથી તે. વિના આત્માને સાક્ષાત્ વિષયનો
તઃ શાસ્ત્ર, અર્થનું નિરૂપણ કરનાર ભાસ થાય તે, અવધિ આદિ ત્રણ
ગ્રંથ, દર્શનશાસ્ત્ર.
ત્રસરેણું : સૂક્ષ્મ રજ. અનન્ત અન્યયોગવ્યવચ્છેદ : અન્ય દર્શન- 1
પરમાણુઓનો સમુદાય. કારોની જે જે માન્યતાઓ છે તેનું
ત્રસનાડી: ૧ રાજ પૂર્વ-પશ્ચિમ ઉત્તરખંડન.
દક્ષિણ પહોળી અને ચૌદ રાજ અયોગવ્યવચ્છેદઃ જૈન દર્શનમાં જે જે ઊંચી એવી ભૂમિ કે જે ભૂમિમાં
માન્યતાઓનો અસ્વીકાર કરાયેલો જે ત્રસજીવો જન્મ - મરે છે તે છે તે તે માન્યતાઓનું યુક્તિપૂર્વક ખંડન.
દ્રવ્યલિંગી સાધુ : જે માત્ર સાધુના અર્થાપતિન્યાયઃ જે અર્થ શબ્દથી સ્પષ્ટ ! વેષને જ ધારણ કરે છે, પરંતુ
શાનો.
ભૂમિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org