________________
ક્ષાયિકવીતરાગ ક્ષેત્રવૃદ્ધિ
૧૫ર
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
--
-
-
-
છે.
દર્શન, ક્ષાયિક સમ્યક્તાદિ વિહારાદિ કરવાનું બળ ક્ષીણ ગુણો.
થયું છે તે. ક્ષાયિકવીતરાગ : મોહનીય કર્મનો ક્ષણમોહ ગુણસ્થાનક : મોહનીય
સર્વથા ક્ષય થવાથી બનેલા કર્મ સર્વથા જેમનું ક્ષીણ થઈ વીતરાગ, ૧૨-૧૩-૧૪મા ગયું છે તે. ગુણસ્થાનકવાળા જીવો.
ક્ષીરનીરવતુ ઃ દૂધ અને પાણીની ક્ષાયિકસમ્યક્ત ઃ દર્શનમોહનીય જેમ એકમેક થાય તે. સપ્તકના સર્વથા ક્ષયથી પ્રાપ્ત
ક્ષીરસમુદ્ર ઃ દૂધ જેવું છે પાણી જેનું - થયેલું જે સમ્યક્ત તે.
એવો સમુદ્ર તે ક્ષીરસમુદ્ર, જેના ક્ષાયોપથમિકભાવઃ ઉદયમાં આવેલા
પાણીથી દેવો મેરુપર્વત ઉપર કર્મને હળવું (મંદરસવાળું)
પ્રભુનો જન્મ મહોત્સવ ઊજવે કરીને ઉદય દ્વારા ભોગવવું અને અનુદિતને જ કર્મ અત્યારે ઉદયમાં નથી પરંતુ
સુધાપરિષહ ઃ ગમે તેવી ભૂખ લાગી ઉદીરણાના બળે ઉદયમાં આવી
હોય તોપણ સાધુને કહ્યું તેવો શકે તેમ છે તેને) ત્યાં જ
શુદ્ધ-નિર્દોષ આહાર ન મળે ઉપશમાવી દેવું તે ક્ષયોપશમ.
તો પણ સમતા રાખે પરંતુ
ક્રોધાદિ કરે નહીં તથા દોષિત તેવા પ્રકારના ક્ષયોપશમથી
આહાર લે નહીં. મળેલા જે જે ગુણો તે. ક્ષાયોપથમિક સભ્ય : દર્શન
ક્ષુલ્લક ભવ : નાનામાં નાના સપ્તકની સાત પ્રકૃતિઓના
આયુષ્યવાળો જે ભવ તે સુક્ષક ઉદિત કમશને મંદરસવાળું કરી
ભવ. ૨૫૬ આવકાનો ૧ ભોગવી ક્ષય કરવો અને
ક્ષુલ્લક ભવ થાય છે. ' અનુદિત અંશને ઉપશમાવવો ક્ષેત્રગત ઃ ક્ષેત્રમાં રહેલું. તે દ્વારા પ્રાપ્ત થયેલું જે સમ્યક્ત
ક્ષેત્રવૃદ્ધિ : શ્રાવકનાં બાર વ્રતોમાં
છઠ્ઠા વ્રતનો એક અતિચાર, ક્ષણજંઘાબળ : જેના શરીરમાં એક દિશાના માપમાં બીજી
હાલવાચાલવાનું અર્થાત્ | દિશાનું માપ ઉમેરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org