Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 161
________________ ક્ષાયિકવીતરાગ ક્ષેત્રવૃદ્ધિ ૧૫ર જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ -- - - - છે. દર્શન, ક્ષાયિક સમ્યક્તાદિ વિહારાદિ કરવાનું બળ ક્ષીણ ગુણો. થયું છે તે. ક્ષાયિકવીતરાગ : મોહનીય કર્મનો ક્ષણમોહ ગુણસ્થાનક : મોહનીય સર્વથા ક્ષય થવાથી બનેલા કર્મ સર્વથા જેમનું ક્ષીણ થઈ વીતરાગ, ૧૨-૧૩-૧૪મા ગયું છે તે. ગુણસ્થાનકવાળા જીવો. ક્ષીરનીરવતુ ઃ દૂધ અને પાણીની ક્ષાયિકસમ્યક્ત ઃ દર્શનમોહનીય જેમ એકમેક થાય તે. સપ્તકના સર્વથા ક્ષયથી પ્રાપ્ત ક્ષીરસમુદ્ર ઃ દૂધ જેવું છે પાણી જેનું - થયેલું જે સમ્યક્ત તે. એવો સમુદ્ર તે ક્ષીરસમુદ્ર, જેના ક્ષાયોપથમિકભાવઃ ઉદયમાં આવેલા પાણીથી દેવો મેરુપર્વત ઉપર કર્મને હળવું (મંદરસવાળું) પ્રભુનો જન્મ મહોત્સવ ઊજવે કરીને ઉદય દ્વારા ભોગવવું અને અનુદિતને જ કર્મ અત્યારે ઉદયમાં નથી પરંતુ સુધાપરિષહ ઃ ગમે તેવી ભૂખ લાગી ઉદીરણાના બળે ઉદયમાં આવી હોય તોપણ સાધુને કહ્યું તેવો શકે તેમ છે તેને) ત્યાં જ શુદ્ધ-નિર્દોષ આહાર ન મળે ઉપશમાવી દેવું તે ક્ષયોપશમ. તો પણ સમતા રાખે પરંતુ ક્રોધાદિ કરે નહીં તથા દોષિત તેવા પ્રકારના ક્ષયોપશમથી આહાર લે નહીં. મળેલા જે જે ગુણો તે. ક્ષાયોપથમિક સભ્ય : દર્શન ક્ષુલ્લક ભવ : નાનામાં નાના સપ્તકની સાત પ્રકૃતિઓના આયુષ્યવાળો જે ભવ તે સુક્ષક ઉદિત કમશને મંદરસવાળું કરી ભવ. ૨૫૬ આવકાનો ૧ ભોગવી ક્ષય કરવો અને ક્ષુલ્લક ભવ થાય છે. ' અનુદિત અંશને ઉપશમાવવો ક્ષેત્રગત ઃ ક્ષેત્રમાં રહેલું. તે દ્વારા પ્રાપ્ત થયેલું જે સમ્યક્ત ક્ષેત્રવૃદ્ધિ : શ્રાવકનાં બાર વ્રતોમાં છઠ્ઠા વ્રતનો એક અતિચાર, ક્ષણજંઘાબળ : જેના શરીરમાં એક દિશાના માપમાં બીજી હાલવાચાલવાનું અર્થાત્ | દિશાનું માપ ઉમેરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166