Page #1
--------------------------------------------------------------------------
________________
જળmરિલાgિ
શoળો]
ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
Page #2
--------------------------------------------------------------------------
________________
BLUE ------
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
BHARATE LT
TELE
LLEREHE
તૈયાર કરનાર ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા સુરત
પ્રકાશક :
જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ, સુરત
--------------
-----------------E-ALBE
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક
જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ ૭૦૨, રામસા ટાવર્સ, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે,
અડાજણ પાટીયા, સુરત-૩૯૫૦૦૯. INDIA
(ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા :) સરસ્વતી પુસ્તક ભંડાર ૭૦૨, રામસા ટાવર્સ,
પુસ્તકોના વેપારી ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે,
હાથીખાના-રતનપોળ અડાજણ પાટીયા, સુરત-૯.
અમદાવાદ-૩૮૦ ૦૦૧. : (INDIA)
ગુજરાત : ફોન : ૬૮૮૯૪૩
( INDIA ) 'પ્રાપ્તિ
સ્થાન, સુઘોષા કાર્યાલય
શ્રી યશોવિજયજી જૈન શેખનો પાડો, રિલીફ રોડ,
સંસ્કૃત પાઠશાળા ઝવેરીવાડની સામે,
સ્ટેશન રોડ, રંગમહોલના નાકે, અમદાવાદ-૩૮૦ ૦૦૧.
મહેસાણા ફોન : ૫૧૩૨૭ INDIA
(ઉત્તર ગુજરાત) ફોન : ૩૮૧૪૧૮
( INDIA )
પ્રથમ આવૃત્તિ ઃ ૧૦૦૦ (વિ. સં. ૨૦૪૯) દ્વિતીય આવૃત્તિ ઃ ૧૦૦૦ (વિ. સં. ૨૦૫૧) તૃતીય આવૃત્તિ : ૧૦00 (વિ. સં. ૨૦૫૪)
કિંમત : રૂા. ૩૦-૦૦
Printed at : Bharat Graphics New Market, Panjarapole, Relief Road, Ahmedabad-380 001.
Phone : 387964
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
મહાત્મા પુરુષોએ રચેલા ધાર્મિક ગ્રન્થો પ્રાય: સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં છે. આ બન્ને ભાષા જ પ્રાય: ધર્મસૂત્રકારોની ભાષા છે. જૈન-જૈનેતર દર્શનશાસ્ત્રો પણ આ બે જ ભાષામાં લગભગ રચાયેલાં છે. એટલે કોઈ પણ ધર્મસંબંધી શાસ્ત્રોનો અભ્યાસ કરવો હોય તો સંસ્કૃતપ્રાકૃત ભાષા જાણવી અત્યંત આવશ્યક છે.
તથા આ બે ભાષા એટલી બધી શિષ્ટ અને સંસ્કારી ભાષા છે કે ગુજરાતી-હિન્દી આદિ અન્ય ભાષાઓમાં પણ આ ભાષાના શબ્દોનો પ્રયોગ કરવા વડે તે તે ભાષાનું ગૌરવ અને સંસ્કારિતા દેખાવા લાગે છે. ભાષાનું સૌષ્ઠવ અને તેજસ્વિતા ચમક્યા વિના રહેતી નથી. માટે ખરેખર તો આ બન્ને ભાષા ભણવી જ જોઈએ.
પરંતુ છેલ્લા કેટલાંય વર્ષોથી સંસ્કૃત-પ્રાકૃત ભાષાનો અભ્યાસ ઘટતો ગયો છે. સ્કૂલ ને કૉલેજોમાં સંસ્કૃત-પ્રાકૃત ભાષાના વિષયો વૈકલ્પિક રીતે જે રખાતા હતા તે પણ નીરસતાના કારણે લુપ્તપ્રાયઃ થયા છે. અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધવાના કારણે સંસ્કૃત-પ્રાકૃત તો શું? પરંતુ હિન્દી ગુજરાતીનું પણ પ્રમાણ સવિશેષ ઘટવા માંડ્યું છે. એટલે ભારતમાં વસતાં પ્રૌઢ સ્ત્રી-પુરુષોને જ્યારે જ્યારે ધર્મશાસ્ત્રો વાંચવાની-ભણવાની તમન્ના થાય છે ત્યારે ત્યારે તે મૂળ ભાષા હસ્તગત હોવાથી ધર્મશાસ્ત્રોની સમજ દુષ્કર બની જાય છે. વાંચવાની નીરસતા વ્યાપે છે. વ્યાખ્યાનાદિ સાંભળવામાં રૂચિ ઓછી થતી જાય છે.
લંડન-અમેરિકા-કેનેડા આદિ પરદેશોમાં પણ ધર્મનું તત્ત્વ જાણવા-સમજવાની જિજ્ઞાસા છેલ્લાં પંદર વર્ષથી ખૂજ જ જોવાય છે. જે અત્યંત આનંદદાયક અને અનુકરણીય બાબત છે, પરંતુ ત્યાં પણ માત્ર અંગ્રેજી જ ભાષા હોવાથી, અને બચપણથી લીધેલ ગુજરાતીહિન્દી આદિનો પરિચય પણ ભૂંસાઈ જવાથી સંસ્કૃત-પ્રાકૃત ભાષાના શબ્દો કયાંથી સમજાય? છેલ્લાં સાત-આઠ વર્ષથી મારે પણ આ ધાર્મિક વર્ગો ચલાવવા માટે લંડન-અમેરિકા-કેનેડા જવાનું થયું. ત્યાં સર્વ ઠેકાણે આ એક જ બૂમ હતી કે વક્તાઓ ઘણા આવે છે. જુદી-જુદી રીતે ઘણાં પ્રવચનો આપે છે. ઘણું છપાયેલું સાહિત્ય લાવે છે. પરંતુ આ ભાષાના શબ્દો બિલકુલ સમજાતા જ નથી. ભાષાકીય શબ્દો જો ન સમજાય તો વાક્યર્થ અને તેનો રહસ્યાર્થ તો સમજાય જ કેવી રીતે ?
આ સમસ્યા દૂર કરવા માટે મેં “જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોષ”લખવાનો
Page #5
--------------------------------------------------------------------------
________________
૪ પ્રારંભ કર્યો. મને જેટલા જેટલા શબ્દો સ્મૃતિગોચર થયા તેનો સંગ્રહ કર્યો. ગુજરાતી ભાષાના અનુક્રમ પ્રમાણે તેની ગોઠવણ કરી. પછી મારા ક્ષયોપશમાનુસારે તેના અર્થો લખ્યા. ૧૯૯૪ના જૂનથી ઑકટોબર સુધીના અમેરિકામાં રોકાણ દ્વારા આ કાર્ય કર્યું. જો કે તેની સાથે બીજાં પણ બે-ત્રણ પુસ્તકો તૈયાર કર્યા. પ્રથમ કર્મગ્રંથના અર્થ, જૈન ધાર્મિક પ્રશ્નોત્તરમાલા તથા રત્નાકરાવતારિકા પરિચ્છેદ બીજો, ઈત્યાદિનું લખાણ પણ તૈયાર કર્યું. તે સર્વ પુસ્તકો ઈન્ડિયા આવ્યા પછી છપાવવાની શરૂઆત કરી છે.
આ શબ્દકોષમાં પ્રથમ અ-આ-ઈ-ઈ આદિ ચૌદ સ્વરોનો ક્રમ લીધો છે. ત્યારબાદ ક થી ૭ સુધીના ક્રમશ: વ્યંજનોનો ક્રમ લીધો છે. ત્યારબાદ ક્ષ અને જ્ઞ નો ક્રમ લઈ શબ્દકોશ પૂર્ણ કરેલ છે. દરેક શબ્દોના પ્રથમ વ્યંજનને ધ્યાનમાં રાખીને ક્રમ ગોઠવેલ છે. પ્રથમ વ્યંજન ગોઠવાયા પછી બીજા-ત્રીજા વ્યંજનનું પણ ધ્યાન રાખ્યું છે. તો પણ આ શબ્દકોશનું કામ ઘણી જ ઉતાવળથી કર્યું છે અને કરવું પડ્યું છે. કારણ કે તે છપાતાં છપાતાં બીજી વાર પરદેશ જવાનો સમય પાકી ચૂક્યો હતો. તેથી હજુ ઘણા શબ્દો રહી પણ ગયા હશે. અને આ ગોઠવેલા ક્રમમાં કયાંક ક્ષતિ પણ હશે જ.
તથાપિ આ શબ્દકોશનો ઉપયોગ કરનાર તમામ વાચકવર્ગને મારી નમ્ર વિનંતી છે કે જે સંસ્કૃત-પ્રાકૃત અથવા ગુજરાતી શબ્દો ધર્મશાસ્ત્રોમાં વારંવાર આવતા હોય અને જેનો અર્થ લખવો આવશ્યક હોય. તે તે શબ્દો બની શકે તો અર્થ સાથે, અથવા અર્થ વિના પણ મને તરત અવશ્ય જણાવશો કે જેથી બીજી આવૃત્તિમાં તે તે શબ્દો ઉમેરી શકાય.
દેશ-વિદેશમાં લોકો આ તથા અન્ય પુસ્તકોનો વાચન દ્વારા સારો લાભ લે, તેવા શુભ આશયથી કયા કયા પુસ્તકો છપાયાં છે અને કયા કયા લખાય છે. તેનું લિસ્ટ પણ આ પ્રસ્તાવના પછી આપ્યું છે. તો સદુપયોગ કરવા વિનંતી.
મતિમન્દતાથી અથવા ઉપયોગશન્યતાથી જે કંઈ અનુચિત ભગવાનની આજ્ઞા વિરુદ્ધ લખાઈ ગયું હોય તો ત્રિવિધે-ત્રિવિધ ક્ષમા યાચુ છું. આ પુસ્તકનું સુંદર ટાઈપ સેટીંગ તથા પ્રિન્ટીંગ આદિ કરી આપવા બદલ ભરત ગ્રાફિક્સનો ઘણો જ આભાર માનું છું.
૭૦૨, રામસા ટાવર્સ, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૯. (INDIA) ફોન : ૬૮૮૯૪૩
લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
Page #6
--------------------------------------------------------------------------
________________
Cી અમારાં લખાયેલ પ્રકાશિત થયેલ પુસ્તકો ||D
====
LE
(૧) યોગવિંશિકા :- ઉપાધ્યાયજી કૃત ટીકાના અનુવાદ સાથે. (૨) યોગશતક - સ્વોપજ્ઞ ટકા તથા ટીકાના અનુવાદ સાથે. (૩) શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત :- સામાયિકના સૂત્રો ઉપરનું વિવેચન,
નવતત્ત્વ, ચૌદ ગુણસ્થાનકો, કર્મોના ૧૫૮ ભેદો, સાત નયો, સપ્તભંગી,
કાલાદિ પાંચ સમવાયિ કારણો ઉપર વિવેચન. (૪) શ્રી જૈન તત્ત્વ પ્રકાશ - બે પ્રતિક્રમણનાં સૂત્રો ઉપર વિવેચન. (૫) શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર :- શ્રીમદ્ રાજચંદ્રજી વિરચિત શાસ્ત્રનું વિવેચન (૬) જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ :- જૈન શાસ્ત્રોમાં વારંવાર વપરાતા
" પારિભાષિક શબ્દોના અર્થો સંગૃહીત કર્યા છે. (૭) જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માલા :- ભાગ-૧ પ્રૌઢ સ્ત્રી-પુરુષોને ઉપયોગી
ચારસો પ્રશ્ન-ઉત્તરોનો સંગ્રહ. (૮) “કર્મવિપાક” પ્રથમ કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૯) “કર્મસ્તવ” દ્વિતીય કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૧૦) “બંધસ્વામિત્વ” તૃતીય કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૧૧) પૂજાસંગ્રહ સાથે :- પંચકલ્યાણકાદિ ઉપયોગી પૂજાઓ (અર્થ સહિત) (૧૨) સ્નાત્રપૂજા સાર્થ :- સ્નાત્રપૂજા અર્થ સહિત. (૧૩) સમ્યકત્વની સઝાય - ઘણી જ રોચક કથાઓ સાથે સમ્યત્વના
૬૭ બોલની સઝાય. (૧૪) રત્નાકરાવતારિકા - ભાગ પહેલો-પરિચ્છેદ ૧-૨. (૧૫) રત્નાકરાવતારિકા - ભાગ બીજો-પરિચ્છેદ ૩-૪-૫.
હાલ લખાતા ગ્રંથો માં (૧) રસાકરાવતારિકા -ભાગ ત્રીજો પરિચ્છેદ ૬-૭-૮. (૨) તત્ત્વાર્થાધિગમસૂત્ર - સરળ, બાલભોગ્ય ભાષાયુક્ત, પરિમિત વિવેચન. (૩) યોગદૃષ્ટિસમુચ્ચય - સ્વોપજ્ઞ ટીકા સહિત સરળ ગુજરાતી વિવેચન. (૪) “ષડશીતિ” નામના ચોથા કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન
સ્વ-પરના આત્મકલ્યાણ માટે જૈન શાસ્ત્રોના ગ્રન્થોનો અભ્યાસ અને ઉપયોગ કરવા વિનંતિ છે.
લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા સ્ટેશન રોડ, રંગમહોલના નાકે, મહેસાણા.
(ઉ. ગુજરાત. INDIA)
જૈન ધર્મનાં શાસ્ત્રોનું પ્રારંભથી સુંદર અધ્યાપન કરાવનાર આ એક જ સંસ્થા છે. મેં આ સંસ્થામાં રહીને જ આઠ વર્ષ સુધી ધાર્મિક અભ્યાસ કર્યો છે. ભારતભરમાં પાઠશાળામાં ભણાવનાર શિક્ષકબંધુઓ આ સંસ્થામાં તૈયાર થયેલ છે. આજ સુધી લગભગ દોઢસો ભાઈઓએ અભ્યાસ કરી દીક્ષા પણ સ્વીકારી છે. ન્યાય વ્યાકરણ અને ઉચ્ચ ધાર્મિક શાસ્ત્રોનું અધ્યયન કરાવવામાં આવે છે. ભણતા વિદ્યાર્થીઓને અભ્યાસકાળ દરમ્યાન અને અભ્યાસ પૂર્ણ કરે ત્યારે સારો પુરસ્કાર આપવામાં આવે છે. તો આપશ્રીના બાળકોને ઉત્તમ ધાર્મિક સંસ્કાર તથા અભ્યાસ માટે આ સંસ્થામાં મોકલવા વિનંતિ છે.
તથા આ સંસ્થાને આર્થિકક્ષેત્રે વધુ દૃઢ કરવા દાતાઓને નમ્ર વિનંતિ છે કેસમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-અને સમ્યગ્યારિત્રનો ધોધ વરસાવતી આ સંસ્થાને અવશ્ય યાદ કરવા જેવી છે. લાભ લેવા માટે ખાસ વિનંતિ છે. આ સંસ્થામાં દાન આપવાની અનેક યોજનાઓ છે તથા વિક્રમ સંવત ૧૯૫૪માં આ સંસ્થા સ્થપાયેલી છે. જે સંસ્થાને આ વર્ષે સો વર્ષ પૂર્ણ થયેલ છે. ૧૯૯૮ના ફેબ્રુઆરીમાં શતાબ્દિ મહોત્સવ ઉજવાયો છે. તો આવી. રત્નત્રયીનું પ્રસારણ કરતી આ સંસ્થાને અવશ્ય યાદ કરશો. એવી આશા રાખું છું.
લિ.
ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા.
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રક્ષિપ્ત શબ્દો
અકાલ મૃત્યુ : અનવસરે અચાનક | ઉપબૃહક : પ્રશંસક, ગુણીના મૃત્યુ થાય તે.
ગુણોની પ્રશંસા કરનાર. અકિચનતા : સંપૂર્ણ અપરિગ્રહ દશા. | ઉપાસક : શ્રાવક, ઉપાસના અણિમાલબ્ધિ : શરીર નાનામાં
| કરનાર. નાનું કરી શકવાની | કાલકુટ : ઉગ્ર વિષ.
ચમત્કારિક જે શક્તિ છે. | કાલચક્ર : બાર આરાનો સમૂહ, અંડજ ઃ ઇંડા સ્વરૂપે જન્મ થાય છે. ઉત્સર્પિણી + અવસર્પિણી અતિથિ : જેના આગમનમાં તિથિ | કુલકર - યુગલિક કાળના અંત
અજ્ઞાત હોય છે. અર્થાત્ | સમયે નીતિ નિયમો મહેમાન.
ઘડનારા રાજાઓ. અનિન્દ્રિય : મન, બાહ્ય ઇન્દ્રિયથી | Hપણ : ઉપવાસ ભિન્ન
ખરકર્મઃ કઠોર કાર્ય, જીવોની ઘણી અપવર્ગ: મોક્ષ –મુક્તિ-સિદ્ધાવસ્થા. હિંસાવાળું કાર્ય. આયતન : આધાર, ઘર, મંદિર, ખાદ્ય : ખાવા લાયક આહાર. આશ્રય
ગણિની : સમુદાયનાં વડીલ ઇંગિનીમરણ : વિશિષ્ઠ - સાધ્વજી મ.
સમાધિપૂર્વકનું મૃત્યુ. | ચતુર્થભક્ત : ચોથ ભક્ત, આગળ ઉદુમ્બર : એક ફળ વિશેષ, જે | પાછળ એકાસણાવાળો અનંતકાય ગણાય છે.
ઉપવાસ. ઉપધિ : જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિકારક | જુગુપ્સા : નિંદા, ધૃણા, સામગ્રી.
અપ્રીતિભાવ.
Page #9
--------------------------------------------------------------------------
________________
તત્ત્વજ્ઞ : તત્ત્વ જાણનાર વિદ્યમાન | નિમેષ : આંખનો પલકારો. પુરુષ.
પરસમય : પરદર્શન, અન્ય ધર્મનાં ત્રસનાડી : એક ગજ લાંબી-પહોળીનું શાસ્ત્રો.
અને ચૌદરાજ ઊંચી એવી પશ્ચાનુપૂર્વી : ઉલટા ક્રમે વસ્તુ કહેવી. ત્રસ જીવોને જન્મ-મરણની પૂર્વનુપૂર્વી ક્રમશઃ વસ્તુ કહેવી. જગ્યા (ભૂમિ.)
પ્રકીર્ણ : છૂટા-છવાયા વિષયો, ત્રસરેણુ : પારિભાષિક એક માપ, પરચુરણ પ્રસંગો.
આઠ બાદર પરમાણુ બરાબર |પ્રત્યભિજ્ઞાન : પ્રત્યક્ષ દર્શન અને એક ત્રસરેણુ.
સ્મરણપૂર્વકનું જ્ઞાન. દત્તિઃ ધારા તુટ્યા વિના પડતો આહાર પ્રાસુક: નિર્દોષ, સ્પે તેવું. અને પાણી.
ભવકેવલી : શરીરધારી એવા ધર્મધ્વજ : ઈન્દ્રધ્વજ, ધર્મનો સુચક કેવલજ્ઞાની તેરમા-ચૌદમાં એવો ધ્વજ.
ગુણસ્થાનકવાલા.
Page #10
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
અ–આ
-
-
-
-
-
અંગપૂજા : જે પૂજા કરતી વખતે |
પ્રભુજીની પ્રતિમાજીના અંગનો | અંતરંગ શત્રુ : આત્માના અંદરના સ્પર્શ થાય છે. જેમકે જલપૂજા, | શત્રુ, રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન
ચંદનપૂજા, અને પુષ્પપૂજા. વગેરે. અંગપ્રવિષ્ટ : દ્વાદશાંગીમાં આવેલું, | અંતરકરણ : આંતરું કરવું, વચ્ચેની બાર અંગોમાં રચાયેલું.
જગ્યા ખાલી કરવી, મિથ્યાત્વઅંગબાહ્ય દ્વાદશાંગીમાં ન આવેલું, મોહનીય કર્મની સ્થિતિના બે બાર અંગોમાં ન રચાયેલું.
ભાગ કરી વચ્ચેનો ભાગ ખાલી અંઘોળેઃ અર્ધસ્નાન, હાથ-પગ-મુખ કરવો, દલીકોનો ઉપર-નીચે ઘોવા તે.
પ્રક્ષેપ કરવો. અંજનઃ આંખમાં આંજવાનું કાજળ. અંતરકાલઃ વિરહક્કાળ, પ્રાપ્ત થયેલી અંજનગિરિ ? તે નામના શ્યામ વસ્તુ ગયા પછી ફરી ક્યારે રંગવાળા નંદીશ્વર દ્વિીપમાં
મળે. આવેલા પર્વત.
અંતરદૃષ્ટિ : આત્માની અંદરની અંજનચૂર્ણ : કાજળનો ભુક્કો, ભાવદૃષ્ટિ, આત્માભિમુખતા. કાજળનું ચૂર્ણ.
અંતરાયકર્મ : દાનાદિમાં વિઘ્ન અંજનશલાકા પ્રભુજીની પ્રતિમામાં કરનારું આઠમું કર્મ.
આંખની અંદર ઉત્તમ સળી વડે અંતર્લીપ : પાણીની વચ્ચે આવેલા અંજન આંજવું તે, પ્રભુત્વનો બેટ, હિમવંત અને શિખરી આરોપ કરવો તે.
પર્વતના છેડે બે બે દાઢા અંજના : તે નામની સતી સ્ત્રી, | ઉપરના સાત સાત દ્વીપો.
પવનકુમારની પત્ની, અંતર્મુહૂર્તઃ અડતાલીસ મિનિટમાં હનુમાનજીની માતા.
કંઈક ઓછું. બે-ત્રણ સમયથી અંડજઃ ઈડા રૂપે થતો જન્મ, ગર્ભજ પ્રારંભીને ૪૮ મિનિટમાં એક જન્મનો એક પ્રકાર.
બે સમય ઓછા. અંતરંગ પરિણતિઃ આત્માના અંદર- | અંત્યજ ચંડાલ, ઢેઢ, ભંગી ઈત્યાદિ
ના હૈયાના ભાવ, હૈયાના ! માનવજાતમાં અત્તે ગણાતા
Page #11
--------------------------------------------------------------------------
________________
અંધપંગુન્યાય/અગોચર
૨
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
મનુષ્યો.
અકુશલ : માઠા સમાચાર, જે અંઘપંગુન્યાય : આંધળો અને વ્યક્તિ જે કામ કરવામાં
પાંગળો ભેગા થવાથી જેમ ઇષ્ટ હોશિયાર ન હોય. નગરે પહોંચે છે તેમ જ્ઞાન અને અકૃતાગમ : જે કાર્ય કર્યું ન હોય ક્રિયાયુક્ત જીવ મોક્ષે જાય છે અને તેનું ફળ આવી પડે તે; તે ન્યાય.
કાર્ય કર્યા વિના ફળની પ્રાપ્તિ અંશરૂપઃ એક ભાગ સ્વરૂપ, આખી
થાય તે. વસ્તુના ટુકડાસ્વરૂપ.
અખંડજાપ : સતત જાપ કરવો તે, અકર્મભૂમિ જ્યાં અસિ-મષિ-કૃષિ- |
વચ્ચે અટકાયત વિના. નો વ્યવહાર નથી, માત્ર કલ્પ
નથી. માત્ર કલ્પ. | અખાત્રીજ : ઋષભદેવ પ્રભુનો વૃક્ષોથી જ જીવવાનું છે એવાં વર્ષીતપનો પારણાનો દિવસ પ હિમવંતક્ષેત્ર, ૫ હરિવર્ષ- ગુજરાતી વૈશાખ સુદ ત્રીજ. ક્ષેત્ર, પરમ્યકક્ષેત્ર, ૫ હિરણ્ય- | અખેદ : ઉદ્વેગ-કંટાળો ન આવવો, વિત ક્ષેત્ર, ૫ દેવગુરુ, ને ૫ | નીરસતા ન લાગવી. ઉત્તરકુર.
અગમિક ઃ જે શ્રુતશાસ્ત્રમાં સરખેઅકર્ભાવસ્થા : કર્મરહિત આત્માની સરખા પાઠો ન હોય તે.
શુદ્ધ અવસ્થા, સિદ્ધિગત અગમ્યાર્થ : ન જાણી શકાય, ન અવસ્થા.
સમજી શકાય તેવા અર્થો. અકથ્ય : ન કલ્પે તેવું, જે વસ્તુ | અગાધઃ ઊંડું, જેનો તાગ ન પામી
જે અવસ્થામાં ભોગયોગ્ય ન શકાય તેવું. હોય તે.
અગાર : ઘર, રહેવા માટેનું સ્થાન. અકલ્યાણ : આત્માનું અહિત, | અગારી : ગૃહસ્થ, ઘરબારી,
નુકસાન, આત્માને થતી પીડા. | ઘરવાળો, શ્રાવક-શ્રાવિકા. અકસ્માભય : આગ લાગે, જલ- | અગુરુલઘુ : જેનાથી દ્રવ્ય ગુરુ કે
પ્રલય આવે, મકાન બેસી જાય લઘુ ન કહેવાય તે, દ્રવ્યમાં ઇત્યાદિ ભય.
રહેલો એક પ્રકારનો વિશિષ્ટ અકિંચિત્કરઃ જે વસ્તુ કામ કરવામાં
ગુણ અથવા સ્વભાવ. નિષ્ફળ હોય, બિનઉપયોગી | અગોચર : ન જાણી શકાય તે, હોય તે.
અગમ્ય, ન સમજી શકાય તે.
Page #12
--------------------------------------------------------------------------
________________
કેને ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૩
અગોરસ)અણશન
અગોરસ ઃ ગાયનું દૂધ, અથવા - ચેતના નથી તે.
દૂધમાંથી બનેલી વસ્તુઓને અજાતશત્રુ : જેને કોઈ શત્રુ જ છોડીને બાકીની બીજી નથી તે, સર્વના બહુમાનવાળા. વસ્તુઓ.
અજિતનાથ : ભરતક્ષેત્રમાં થયેલા અગ્રપિંડ : ગૃહસ્થને ઘેર રસોઈ
બીજા ભગવાન. તૈયાર હોય, હજુ કોઈ જગ્યું
અજીર્ણ : અપચો, ખાધેલો આહાર ન હોય, ત્યારે રસોઈમાં પ્રથમ
પચે નહીં તે. ઉપરનો આહાર ગ્રહણ કરવો
અજીવઃ નિર્જીવ વસ્તુ, જેમાં જીવ
નથી તેવી વસ્તુ. અગ્રપૂજા : પ્રભુજીની સામે ઊભા
રહીને જે પૂજા કરાય છે. અજુગતું : અયોગ્ય, બિનજરૂરી, અઘાતી : આત્માના ગુણોનો ઘાત
નિરર્થક, જ્યાં જે ન શોભે તે. ન કરે તેવાં કર્મો.
અટ્ટાપટ્ટા : માયા, કપટ, આડાઅચરમાવર્ત ઃ જે આત્માઓનો
અવળું. સંસાર એક પુદ્ગલ અડગ : સ્થિર, ડગે નહીં તેવો, પરાવર્તનથી અધિક બાકી છે ચલાયમાન ન થાય તે. તે, સંસારમાં હજુ વધુ | અઢીદ્વિપ : જંબુદ્વીપ, ઘાતકીખંડ, પરિભ્રમણવાળા.
અર્ધપુષ્કરવર દ્વીપ, જેમાં અચિત્તઃ જેમાં જીવ નથી તે, નિર્જીવ મનુષ્યોની વસતિ છે તે. ૪૫ વસ્તુ.
લાખ યોજનપ્રમાણ. અચિત્ત્વશક્તિમાન ન કલ્પી શકાય | અણગાર ઃ ઘર વિનાના, સાધુસંતો;
એવી શક્તિ જેનામાં છે તેવો જેને પોતાનું ઘર કે આશ્રમ કે પુરુષ,
આશ્રય કંઈ નથી તે. અશ્રુત દેવલોક : બારમો દેવલોક, | અણમોલ : અમૂલ્ય, જેની કિંમત
વૈમાનિક નિકાયમાં છેલ્લો ન આંકી શકાય તે. દેવલોક.
અણશનઃ આહારનો ત્યાગ, ઇચ્છા અશ્રુતપતિ : બારમા દેવલોકનો
અને સમજપૂર્વક ઉપવાસાદિ ઈન્દ્ર, સર્વોપરી ઈન્દ્ર.
કરવાં, સમજી-શોચીને મૂછના અચેતનઃ નિર્જીવ વસ્તુ, જેમાં જ્ઞાન | ત્યાગ માટે આહારનો ત્યાગ.
Page #13
--------------------------------------------------------------------------
________________
અણાહારીપદ/અદત્તાદાન
અણાહારીપદ : આહાર વિનાનું સ્થાન, જ્યાં ઓજાહારલોમાહાર કે વલાહાર એમ ત્રણમાંથી એકે આહાર નથી a.
અણાહારી પદાર્થ : જે વસ્તુ અશન-પાન-ખાદિમ અને સ્વાદિમમાં ન આવતી હોય તે, ઉપવાસાદિમાં કારણસર લઈ શકાય તે.
અણુવ્રત : નાનાં નાનાં વ્રત, શ્રાવકશ્રાવિકાનાં પ્રથમ પાંચ વ્રતો. અતિક્રમ : પાપ કરવાની ઇચ્છા થવી તે, પાપની ભાવના તે. અતિચાર : અજાણતાં પાપ થઈ
જાય તે, અથવા સંજોગવશાત્ પરવશપણે જાણીને જે પાપ થાય તે, પાપાચરણ કરવા છતાં પાપ કર્યાનું દુઃખ હૈયામાં હોય તે.
અતિપ્રસંગ : અતિવ્યાપ્તિ; જે જેનું લક્ષણ હોય તે તેની બહાર જાય તે.
અતિભારારોપણ ઃ અતિશય ભારનું આરોપણ કરવું તે, જેનાથી જેટલું ઊંચકી શકાય તેવું હોય તેના ઉપર વધુ ભાર નાખવો તે. અતિવ્યાપ્તિ : જે લક્ષણ જેનું કર્યું
૪
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
હોય તેમાં પણ હોય અને તેના વિના અન્યમાં પણ જે હોય તે.
અતિશય : સામાન્ય માનવીમાં ન સંભવે એવું આશ્ચર્યકારી
જીવન.
અતિશય ઉત્કંઠા : તીવ્ર અભિલાષા, જોરદાર ઇચ્છા.
અતિશય જ્ઞાની : સર્વશ્રેષ્ઠ જ્ઞાનવાળા, સર્વજ્ઞ, કેવળજ્ઞાન
વાળા.
અતીત : ભૂતકાળનું, વીતી ગયેલું, થઈ ગયેલું.
અતીન્દ્રિયઃ ઇન્દ્રિયોથી ન જાણી શકાય તે, ઇન્દ્રિયોથી અગોચર.
અતીર્થસિદ્ધ ઃ ભગવાનનું તીર્થ
સ્થપાયા પહેલાં મોક્ષે જાય તે. અતુલબલ : અમાપ બળવાળા, જેના
બળની તુલના ન થાય તેવા. અત્યાગાવસ્થાઃ ત્યાગ વિનાનું
જીવન, ભોગમય જીવન. અત્યુદ્વેગ : અતિશય ઉદ્વેગ, મનમાં અતિશય નારાજી.
અથાગ પ્રયત્ન ઃ કોઈ કાર્ય પ્રત્યે અતિશય પ્રયત્ન, થાક્યા વિના
પ્રયત્ન.
અદત્તાદાન ઃ પારકી વસ્તુ લેવી, બીજાનું ન આપેલું લેવું તે.
Page #14
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૫
અદુષ્ટ/અધ્રુવસત્તા
---
--
અદુષ્ટ : દોષ વિનાનું, નિર્દોષ. |
_1 વર્તતું. અદૃશ્યઃ આંખે ન દેખી શકાય તેવું, [ અધોલોક : નીચેનો લોક, નજરથી અગોચર.
સમભૂતલાથી ૯00 યોજન અદ્ધાપચ્ચખાણ કે જેમાં કાળનો
પછીનો લોક. વ્યવહાર છે તેવાં પચ્ચખ્ખાણો, અધ્યવસાયસ્થાનક : આત્માના જેમ કે નવકારશી, પોરિસિ, પરિણામોની તરતમતા, સાઢપોરિસિ, પુરિમઢ વગેરે. વિચારભેદો, મનના જુદા જુદા અદ્વૈતવાદ આ સંસાર એક વિચારો, વિચારોની તરતમતા.
બ્રહ્મસ્વરૂપ જ છે, બે વસ્તુ જ અધ્યાત્મદૃષ્ટિ : આત્માના ગુણો – નથી એવી માન્યતા. જેમ કે અને સુખ તરફની દૃષ્ટિ, વેદાન્તદર્શન.
આત્માને નિર્મળ બનાવવાની અધર્માસ્તિકાય : જીવ-અજીવને
જે વિચારધારા તે. સ્થિતિ આપવામાં સહાયક અધ્યાત્મવાદ : આત્માને નિર્મળ દ્રવ્ય. સૂક્ષ્મ, અતીન્દ્રિય, બનાવવાનું કથન કરનાર અરૂપી દ્રવ્ય, ચૌદ રાજલોક- શાસ્ત્રાદિ. વ્યાપી.
અધ્યાત્મી : ભૌતિક સુખથી અધિકરણ : આધાર, ટેકો, વસ્તુ પરાઠુખ, આત્માના જ સ્વરૂપ
જેમાં રહે છે. આધારભૂત વસ્તુ. ની પ્રાપ્તિ માટે ઝંખના કરનાર. અધિકાર : સત્તા, કામકાજ કરવા | અધ્રુવ : અસ્થિર, ચંચલ, નાશવંત, માટેનો હોદો મળવો તે.
જવાવાળું. અધિગમસમ્યક્ત ઃ ગુરુ, શાસ્ત્ર- | અધુવબંધી : જે પ્રકૃતિઓનો બંધ
શ્રવણ, વડીલોનું સિંચન, જે ગુણઠાણા સુધી કહ્યો છે ત્યાં ઇત્યાદિ કોઈ નિમિત્તોથી જે સુધી બંધાય અથવા ન પણ સમ્યક્ત થાય છે.
બંધાય તે. અધોગમનઃ નીચે જવું તે, વજનદાર | અધ્રુવોદયી ઃ જે પ્રકૃતિઓનો ઉદય વસ્તુનું અથવા ભારેકર્મી જીવનું જે ગુણઠાણા સુધી કહ્યો છે ત્યાં નીચે જવું તે.
સુધી ઉદયમાં આવે અથવા ન અધોભાગવર્તી ? નીચેના ભાગમાં પણ આવે તે
વિદ્યમાન, નીચેના ભાગમાં | અધ્રુવસત્તા ઃ જે પ્રકૃતિઓની સત્તા
Page #15
--------------------------------------------------------------------------
________________
અનંગ-ક્રીડા/અનાદિકાળ
અનાદિ મિથ્યાત્વી જીવોને હોય અથવા ન પણ હોય તે. અનંગ-ક્રીડા : જે અંગો કામક્રીડાનાં નથી, તેવાં અંગોથી કામક્રીડા કરવી.
અનંતકાય : એક શરીરમાં જ્યાં અનંતા જીવો સાથે વસે છે એટલે કે અનંતા જીવોની એક કાયા.
અનંતનાથ : ભરતક્ષેત્રમાં થયેલા ચૌદમા તીર્થંકર ભગવાન. અનંતર ઃ તરત જ, આંતરા વિના, વિલંબ વિના થનાર પ્રાપ્તિ. અનંતરપ્રયોજન ઃ તરત જે લાભ થાય તે, વક્તાને પરોપકાર કરવો તે, અને શ્રોતાને જ્ઞાનપ્રાપ્તિ કરવી તે અનન્તરપ્રયોજન. અનન્તાનુબંધી : અનંત સંસાર વધારે તેવો કષાય, યાવજ્જીવ રહે, નરકગતિ અપાવે, સમ્યકત્વનો ઘાત કરે તેવો કષાય. અનપવર્તનીય : બાંધેલ કર્મો ગમે
તેવાં નિમિત્તે મળે તો પણ તૂટે નીં તે.
બધા
દર્શનકારોનાં વચનો સત્ય છે એમ માને, વીતરાગ અને રાગી એમ બન્નેનું સાચું માને, બન્નેને
અનભિગ્રહિક મિથ્યાત્વ :
S
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
ભગવાન માને તે.
અનભિલાપ્ય : શબ્દોથી ન બોલી શકાય, જે ભાવ શબ્દોથી ન કહી શકાય તે.
અનભ્યાસી : જેને જે વિષયનો અભ્યાસ નથી તે.
અનર્થકારી ઃ નુકસાન કરનાર, હાનિ પહોંચાડનાર.
અનર્થદંડ : બિનજરૂરિયાતવાળાં પાપ, જેના વિના ચાલે તેવાં
પાપ.
અનર્પણા : અવિવક્ષા, અપ્રધાનતા, મુખ્યતા ન કરવી તે. અનર્પિતનય : અવિક્ષિતનય, જ્યારે જે દૃષ્ટિ જરૂરી ન હોય ત્યારે તે દૃષ્ટિની અવિવક્ષા કરવી તે. અનાગત : ભાવિમાં થનાર, હજુ ન આવેલું, ભાવિમાં આવવાવાળું.
અનાચાર : અયોગ્ય આચાર, દુરાચાર, દુષ્ટ આચાર.
અનાદર ઃ આદર-બહુમાન ન કરવું તે, અપ્રીતિભાવ કરવો. અનાદિઅનંત : જેને આદિ પણ નથી અને અંત પણ નથી તે. અનાદિકાળ : આદિ પ્રારંભ વિનાનો કાળ, જેનો આદિકાળ નથી તે.
-
Page #16
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૭
અનાદિનિધન અનિશ્ચિત
અનાદિનિધન : જેને આદિ પણ | પણું.
નથી અને અંત પણ નથી તે. | અનિકાચિતકર્મ : જે બાંધેલાં કર્મો નિધન એટલે અંત.
ફેરફાર કરી શકાય તેવાં છે અનાદેય યુક્તિસંગત બોલવા છતાં તે. પણ લોકો જે વચન માન્ય ન
અનિત્ય : જે કાયમ નથી રહેવાનું રાખે તે, લોકને અમાન્ય.
તે, નાશવંત, અનિત્યભાવના અનાનુપૂર્વી ઃ ક્રમ વિના, આડા- વિચારવી.
અવળું, અસ્ત-વ્યસ્ત. અનિત્થસ્થ : સિદ્ધ-પરમાત્માઓનું અનાભોગમિથ્યાત્વ : અજ્ઞાનદશા, | સંસ્થાન, આત્માની અરૂપી
સાચી વસ્તુની અણસમજવાળું આકૃતિ, કે જે આકૃતિને મિથ્યાત્વ.
ઘં આવી” એમ ન કહી અનાયાસઃ વગર મહેનતે મળે તે, શકાય તે.
ઓછા પ્રયત્નથી મળે છે. | અનિર્ણયાત્મક : જેમાં વસ્તુતત્ત્વનો અનાર્ય : સંસ્કાર વિનાના જીવો, નિર્ણય નથી તે.
માનવતાના, કુલના, તથા અનિવૃત્તિકરણ : જ્યાં પ્રતિસમયે ધર્મના સંસ્કારો વિનાના આત્માના અધ્યવસાયો આત્માઓ.
ચઢિયાતા છે અથવા જ્યાં અનાર્યભૂમિ : ઉપરોક્ત સંસ્કાર એકસમયવર્તી જીવોમાં
વિનાનું ક્ષેત્ર, સંસ્કાર વિનાનો અધ્યવસાયભેદ નથી, અથવા દેશ. અધ્યાત્મદૃષ્ટિ, પૂર્વભવ- ઉપશમસમ્યક્ત પામતાં પરભવાદિની દૃષ્ટિ જ્યાં નથી આવતું ત્રીજું કરણ, શ્રેણીમાં
આવતું ત્રીજું કરણ, અથવા અનાશ્રવભાવઃ જ્યાં આત્મામાં કોઈ
નવમું ગુણસ્થાનક. પણ પ્રકારનાં કર્મો આવતાં જ અનિશ્ચિત : નિશ્ચય વિનાનું, નથી, એવી આત્માની શુદ્ધ ડામાડોળ, અસ્થિર, ચંચળ. અવસ્થા.
અનિશ્રિતઃ નિશ્રા વિનાનું, આલંબન અનાહારકતાઃ જ્યાં કોઈપણ જાતનો વિનાનું, આશ્રય વિનાનું,
આહાર લેવાતો જ નથી તેવી મતિજ્ઞાનના બહુ આદિ ભેદોઆત્માની અવસ્થા, અણાહારી- | માંનું એક પ્રકારનું જ્ઞાન,
Page #17
--------------------------------------------------------------------------
________________
અનિષ્ટ વસ્તુ/અન્તિમ કાળ
૮
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
આધાર વિના અનુભવબળે જે | ચાલતું હોય તેમાં ધ્યાન ન જાણે તે,
હોય તે. અનિષ્ટ વસ્તુ ? મનને ન ગમે તેવો અનુપાતી : અનુસરનાર, અનુકૂળ
પદાર્થ, અણગમો પેદા કરે તે. થનાર, પાછળ આવનાર. અનિષ્ટ સંયોગઃ અણગમતી વસ્તુનો અનુબંધ ચતુષ્ટય : મંગળાચરણમિલાપ.
વિષય-સંબંધ-પ્રયોજન આ અનીકઃ સૈન્ય, ઇંદ્રાદિ દશ પ્રકારના
ચારનું હોવું. દેવોમાં સૈન્યના દેવો. અનુભાગબંધ : રસબંધ, બંધાતાં અનીકપતિઃ સેનાપતિ, સૈન્યસ્વરૂપ
કર્મોમાં તીવ્રમંદતાનું નક્કી થવું દેવોનો સ્વામી.
અનુમતિ ઃ સમ્મતિ આપવી, જે અનીતિ : અન્યાય, ગેરવાજબી
કામ થતું હોય તેમાં હા કહેવી. માર્ગ, ખોટું કરવું તે.
અનુમોદન : પ્રશંસા કરવી, અનુકંપા : દયા, લાગણી, કરુણા,
વખાણવું, જે થયું હોય તેને કોમળતા, મારાપણું.
તાળી પાડીને વધાવવું, મનથી અનુચિત : અયોગ્ય, ન છાજે તેવું
સારું માનવું. વર્તન.
અનુયાયી વર્ગ : અનુસરનાર વર્ગ, અનુજાત : પાછળ જન્મેલો, નાનો ભક્તોનો સમૂહ. ભાઈ.
અનુષ્ણ : ઉષ્ણતા વિનાનું, અર્થાત્ અનુત્તરવાસી : છેલ્લી કોટિના ઉત્તમ
શીતળ. દેવો, જેનાથી ઉત્તમ દેવો કોઈ
અનુસંધાન : મેળવવું, જોડવું, નથી તે, એક બે ભવે મોક્ષે પરસ્પર સાંધવું. જનારા દેવો.
અનેકવિધ : ઘણા પ્રકારવાળું, જુદા અનુદયકાળ : કર્મો બાંધ્યા પછી
જુદા પ્રકારોવાળું. ઉદયમાં ન આવે ત્યાં સુધીનો
અનેકાન્તવાદઃ સ્યાદવાદ, અપેક્ષાકાળ.
વાદ, વસ્તુના સ્વરૂપનાં બન્ને અનુદરા : પાતળા ઉદરવાળી, પાસાં ધ્યાનમાં રાખીને વસ્તુનું પાતળી કેડવાળી સ્ત્રી.
વર્ણન કરવું. અનુપયોગી ઃ બિનજરૂરી, જે કામ | અન્તિમ કાળઃ છેલ્લો સમય, મૃત્યુનો
Page #18
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૯
અન્તિમ ગ્રાસાઅપરિચિત
વખત, નાશ થવાનો સમય. | અકલ્યાણ. અન્તિમ ગ્રાસ : છેલ્લો કોળિયો, અપકારક્ષમા ઃ ક્રોધ કરવાથી વધારે સમ્યક્ત મોહનીયનાં દલીકોનો માર પડશે એમ સમજી ક્ષમા
અન્તિમ ભાગ વેદતો હોય તે. કરવી તે. અન્યથા ઃ વિના, સિવાય, તેના અપકીર્તિ : અપયશ, નિન્દા, વિના, તેનાથી ઊલટું.
અપમાન, પરાભવ. અન્યથાવૃત્તિ ઃ ઊલટું થવું, તેના અપક્વાહાર : કાચો આહાર, નહીં વિના પણ કાર્યનું બનવું, કાર્ય- પાકેલો આહાર. માં બિનજરૂરી.
અપચય : હાનિ, ઘટાડો, ઓછું અન્યલિંગસિદ્ધ ઃ જૈન સાધુ સિવાય થવું, હાનિ થવી તે.
અન્ય; બાવા-જતિતાપસ અપચિંતન : દુષ્ટ ચિંતા. ખરાબ આદિના લિંગમાં પણ સાચો વિચારો, રાગાદિના વિચારો. માર્ગ સમજાય ત્યારે લિંગ અપભ્રંશ : રૂપાન્તર થવું, શબ્દમાં
બદલ્યા વિના) મોક્ષે જવું તે. નિયમો વિના ફેરફાર થવા તે. અન્વયધર્મ ઃ વસ્તુના અસ્તિત્વને અપયશભય : જગતમાં સાચા-ખોટા
સાધે એવો ધર્મ, જેમ કે ફૂંફાડા કોઈપણ કારણસર અપકીર્તિ અને ફણાથી સર્પની સિદ્ધિ, ફેલાય તેનો ભય. પંખીઓના આવન-જાવન અને
અપરાધ : ગુનો, વાંક, ખોટું માળાથી વૃક્ષની સિદ્ધિ.
આચરણ. અવયવ્યભિચાર : સાધન હોવા અપરાવર્તમાન : ફેરફાર વિનાનું,
છતાં પણ સાધ્ય હોય અથવા જે કર્મપ્રકૃતિઓ બીજી કર્મન પણ હોય છે, જેમ કે પ્રકૃતિઓના બંધ-ઉદયને સર્વજ્ઞત્વ સાધ્યમાં વસ્તૃત્વ અટકાવ્યા વિના પોતાનો બંધહત.
ઉદય દેખાડે છે. અન્વયવ્યાપ્તિ ઃ જ્યાં સાધન હોય | અપરિગૃહિતાગમન ઃ ન પરણાયેલી
ત્યાં સાધ્ય અવશ્ય હોય જ છે. (કુમારિકા અથવા વેશ્યા જેમ કે સર્વજ્ઞત્વ સાધ્યમાં આદિ) સ્ત્રીઓ સાથે સંસારના નિરાવરણત્વ હેતુ.
ભોગો ભોગવવા તે. અપકાર : નુકસાન, અહિત, | અપરિચિત : પરિચય વિનાનું,
Page #19
--------------------------------------------------------------------------
________________
અપરિણત/અપુનરાવૃત્તિ
૧૦ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
અજાણ વ્યક્તિ. અપરિણત ઃ જેનામાં ધર્મના સંસ્કારો
પરિણામ પામ્યા નથી તે. અપરિણામી : પરિવર્તન વિનાનું,
જેમાં પરિવર્તન ન થાય તે. જેમાં નિશ્ચયદૃષ્ટિ બિલકુલ નથી, કેવળ વ્યવહારમાં જ
પ્રવર્તે છે તે. અપરિપૂર્ણ ઃ અધૂરું, પૂર્ણ નહીં તે,
અસમાપ્ત. અપર્યવસિતઃ છેડા વિનાનું, અનંત,
શ્રુતજ્ઞાનના ૧૪ ભેદોમાંનો એક ભેદ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ
ભાવથી અંત વિનાનું. અપર્યાપ્તઃ જેઓ પોતાની પર્યાદ્ધિઓ
પૂર્ણ કર્યા પહેલાં જ મૃત્યુ પામવાના છે તે (લબ્ધિને આશ્રયી) અને જેઓએ પોતાની પર્યાતિઓ હજુ પૂર્ણ કરી નથી તે (કરણને
આશ્રયી). અપલાપ છુપાવવું, સંતાડવું, સત્ય
જાહેર ન કરવું તે. અપવર્તન : ઘટાડો કરવો, મોટું
હોય તેને તોડીને નાનું કરવું
અપવાદ : કેડીમાર્ગ, છૂટછાટવાળો રસ્તો, મૂળમાર્ગે જે સ્થાને જવાતું હોય તે જ સ્થાને જવા માટે તકલીફવાળો પણ નાનો રસ્તો, અથવા નિંદા, દોષો,
અપયશ. અપાદાન: વસ્તુ જ્યાંથી છૂટી પડતી
હોય તે, પંચમી વિભક્તિનું
સ્થાન. અપાનવાયું ઃ શરીરના નીચેના
ભાગથી નીકળતો વાયુ.
(વાછૂટ થવી તે). અપાયઃ નિર્ણય, નિશ્ચય, મતિજ્ઞાન
નો એક ભેદવિશેષ. અપાયરિચયઃ “સંસાર દુઃખોથી જ
ભરપૂર છે. દુઃખરૂપ છે'' આવું વિચારવું તે; ધર્મધ્યાનનો એક
ભેદ. અપાયાપગમાતિશય ઃ ભગવાનના
ચાર અતિશયોમાંનો એક અતિશય, ભગવાન જ્યાં વિચરે ત્યાં લોકોનાં બાહ્યઅત્યંતર અપાયોનો દુઃખો
નો) અપગમ (નાશ) થાય તે. અપાર સંસાર ઃ જેનો છેડો નથી,
અંત નથી એવો આ સંસાર. અપુનરાવૃત્તિ ઃ જ્યાંથી ફરી પાછા
આવવાનું નથી, ફરી જન્મ કરવાનો નથી તે.
અપવર્તનીય : બાંધેલાં કર્મોને !
નિમિત્તોથી નાનાં કરવાં, હળવાં કરવાં.
Page #20
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૧૧
અપુનર્બન્ધક અપ્રાપ્યકારી
અપુનર્બન્ધકઃ જે આત્માઓ કર્મોની | જોવા છતાં ક્યાંય તકલીફ –
ઉત્કૃષ્ટ સ્થિતિ ફરી વાર નથી વિરામ ન પામે તેવું. બાંધવાના તે, જેઓમાં | અપ્રતિબદ્ધ સ્વભાવ : કોઈ પણ તીવ્રભાવે પાપ ન કરવાપણું પ્રકારના દ્રવ્યમાં, ક્ષેત્રમાં, છે, સંસારનું અભિનંદન નથી કાળમાં, કે પર્યાયમાં અલના અને ઉચિત સ્થિતિનું આચરણ
ન પામે, આસક્તિ ન પામે, કરે છે તે જીવો.
અંજાઈ ન જાય, તેવો અપૂર્વ : પહેલાં કોઈ દિવસ ન સ્વભાવ. આવેલો, અદ્ભુત.
અપ્રતિહત કોઈથી ન હણાય તેવું, અપૂર્વકરણ : પહેલાં કોઈ દિવસ ન કોઈથી ન દબાય તેવું.
આવેલો સુંદર અવ્યવસાય, કે I અપ્રત્યવેક્ષિત: જોયા વિનાનું, જે જેના બળથી રાગ-દ્વેષની | વસ્ત્રાદિ-ભૂમિ જોઈ ન હોય પ્રન્થિનો ભેદ થાય, તથા શ્રેણીમાં આવનારું બીજું કરણ,
અપ્રત્યાખ્યાનીય : જે કષાયો આઠમું ગુણસ્થાનક.
દેશવિરતિ પચ્ચખ્ખાણ આવવા અપૂર્વસ્થિતિબંધઃ ક્રમશઃ ન્યૂન ચૂન ન દે તે. તિર્યંચગતિ અપાવે,
જ સ્થિતિબંધ, અપૂર્વ, બાર માસ રહે, દેશવિરતિનો અધ્યવસાય વડે અપૂર્વકરણથી ઘાત કરે તે. થતો સ્થિતિબંધ.
અપ્રમત્તસંવત : પ્રમાદ વિનાનું અપેયઃ રહિત, વિના, સિવાય. સંયમ, સાતમું ગુણઠાણું. અપેક્ષાકારણ ઃ ક્રર્ય કરનારને કાર્ય અપ્રમાર્જિતઃ પ્રમાર્જના (પડિલેહણ)
કરવામાં જેની અપેક્ષા રાખવી ર્યા વિનાનું, જે વસ્ત્રો પડે છે, જેનો સકાર લેવો પડે પાત્રો-અને ભૂમિની પ્રાર્થના તે, સહકારી કારણ.
ન કરી હોય તે. અપ્લાયઃ પાણીરૂપે જે જીવો છે તે, | અપ્રજ્ઞાપનીય ? સમજાવવાને માટે પાણીના જે જીવો છે તે.
અયોગ્ય, વક્રબુદ્ધિવાળો, જેનાઅપ્રતિઘાતી ઃ ક્યાંય અલના ન |
માં સમજવા માટેની પાત્રતા પામે તેવું, ક્યાંય અટકે નહીં | આવી નથી તે. તેવું, લોક-અલોકના પદાર્થો | અપ્રાપ્યકારી ઃ જે ઇન્દ્રિયો વિષયને
Page #21
--------------------------------------------------------------------------
________________
અફસોસીઅભ્યાખ્યાન
૧૨
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
વૃત્તિ.
સ્પર્યા વિના બોધ કરે તે. | અભિપ્રાય : માન્યતા, વિચાર, (ચલું અને મન).
આશયવિશેષ. અફસોસઃ પસ્તાવો, કરેલા કાર્યની | અભિમાનઃ અહંકાર, મોટાઈ, નાના નિન્દા કરવી તે.
હોતે છતે મોટા દેખાવાની અબાધાકાળ : કર્મ બાંધતી વખતે
દલિક રચના વિનાનો કાળ. અભિલાણ : શબ્દથી કહી શકાય, અબોધ : અજ્ઞાન દશા, અણસમજ,
સમજાવી શકાય તેવા ભાવો. બોધ વિનાનું.
અભિવાદન : નમસ્કાર કરવા, પગે અભવ્ય : અયોગ્ય, મોક્ષે જવાને પડવું, વંદન કરવું તે.
અપાત્ર, જેમાં મોક્ષે જવાની અભિન્કંગઃ આસક્તિ-મમતા-મૂછ.
રુચિ કદાપિ થતી નથી તે. અભીષ્ણ : વારંવાર, નિરંતર, અભક્ષ્ય : ખાવાને માટે અયોગ્ય, સતત.
ન ખાવા લાયક, જે ખાવાથી અભોક્તા ઃ કર્મોને ન ભોગવનાર, ઘણી હિંસા થતી હોય, ઘણા ભોગ ન કરનાર. રોગો થતા હોય તે.
અભોગ્ય : ભોગવવાને અયોગ્ય, અભાગ્યશાળી : ભાગ્ય વિનાનો,
ઉપભોગ ન કરવા યોગ્ય. ઓછા પુણ્યવાળો, તીવ્ર પુણ્ય
અત્યંતરકારણ ઃ અંદરનું કારણ, વિનાનો.
દૃષ્ટિથી અગોચર કારણ. અભિગ્રહ : મનની ધારણા, મનની
અભ્યતરતપ : આત્માને તપાવે, કલ્પના, મનની મક્કમતા.
લોકો દેખી ન શકે, જેનાં લોકો અભિગ્રહપચ્ચશ્માણ : મનની
માન-બહુમાન ન કરે તેવો ધારણા મુજબ કરાતાં પ્રાયશ્ચિત્તાદિ તપવિશેષ. પચ્ચખાણ.
અત્યંતર નિમિત્ત અંદરનું નિમિત્ત, અભિધાનભેદ : નામમાત્રથી જ જે નિમિત્ત બહારથી ન દેખી જુદાં, વાસ્તવિક જુદાં નહીં તે.
શકાય. અભિનંદસ્વામી : ભરતક્ષેત્રમાં
અભ્યાખ્યાન ઃ આળ દેવું, કોઈના થયેલા ચોથા તીર્થકર ભગવાન. ઉપર આક્ષેપ કરવો, ખોટું કલંક અભિનિબોધ : ઇન્દ્રિયોથી થનારું ચડાવવું. કોઈને ખોટી રીતે જ્ઞાન, મતિજ્ઞાનવિશેષ.
દોષિત કરવો.
Page #22
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
અભ્યાસક વર્ગ : ભણનારાઓનો સમૂહ, વિદ્યાર્થીઓનો સમૂહ. અભ્યુપગમ
વસ્તુનો સ્વીકાર,
આદર.
અભ્યર્પત : યુક્ત, સહિત. અભ્ર : વાદળ, મેઘઘટા.
અભ્રપડલ : વાદળાંઓનો સમૂહ, મેઘઘટા.
અમર : દેવ, જો કે દેવોને પણ મરણ આવે જ છે પરંતુ લાંબાં આયુષ્ય હોવાથી અને આયુષ્ય ઓછું નહીં થવાથી જાણે નહીં
મરનારા.
:
અમરણધર્મા જેને મરવાનું આવવાનું નથી તે, સિદ્ધભગવંતો.
અમરેન્દ્રઃ દેવેન્દ્ર, દેવોના મહારાજા, દેવોના સ્વામી.
અમર્ત્યપૂજ્ય : દેવો વડે પૂજનીય, દેવો વડે પૂજવા યોગ્ય.
અમર્યાદિત ઃ મર્યાદા વિનાનું, જેની કોઈ સીમા નથી તેવું.
અમાનનીય : માનવાને માટે અયોગ્ય, ન માનવા યોગ્ય. અમાપકાળ : જેના કાળનો કોઈ પાર નથી તે, અપરિમિત કાળવાળું.
અમીદૃષ્ટિ : અમૃતભરેલી નજર,
૧૩
અભ્યાસક વર્ગ/અર્થયોગ
અમૃત જેવી મીઠી દૃષ્ટિ. અમોઘ દેશના ઃ જે દેશના અવશ્ય
:
ફળ આપે જ, તેવી દેશના. અયુક્ત ઃ અયોગ્ય, ખોટું, અન્યાય ભરેલું, ગેરવાજબી. અયોગીકેવલીગુણ સ્થાનક ઃ મનવચન-કાયાના યોગ વિનાનું ૧૪મું ગુણસ્થાનક.
અરનાથભગવાન ઃ ભરતક્ષેત્રમાં થયેલા ૧૮મા ભગવાન.
અરાજકતા : રાજા વિનાનો દેશ, નિર્માયક સ્થિતિ.
અરિહંતપ્રભુ : જેણે આત્મશત્રુઓને હણ્યા છે તથા તીર્થંકરપણાના ચોત્રીસ અતિશયોને જે યોગ્ય છે તે.
અરૂપી દ્રવ્ય : વર્ણ-ગંધ-રસ-સ્પર્શ વિનાનું દ્રવ્ય (નિશ્ચયનયથી); ચક્ષુથી ન દેખી શકાય તેવું દ્રવ્ય (વ્યવહારનયથી). અર્થ : શબ્દથી થતો અર્થ, માટે,
ધન.
અર્થપર્યાય : દ્રવ્યોનો સમયવર્તી પર્યાય અથવા દ્રવ્યનો વર્તમાનકાળવર્તી પર્યાય.
અર્થભેદ : જ્યાં કહેવાનું તાત્પર્ય જુદું હોય તે.
અર્થયોગ : સૂત્રો બોલતી વખતે તેના અર્થો બરાબર વિચારવા.
Page #23
--------------------------------------------------------------------------
________________
અર્થસંવર્ધન/અવક્તવ્યબંધ
૧૪
જૈન ધાર્મિક હરિભાષિક શબ્દકોશ
અર્થસંવર્ધન : પ્રાપ્ત થયેલા અર્થ | અતિશયોને યોગ્ય. (ધન)ની સારી રીતે વૃદ્ધિ કરવી | અલંકાર : દાગીના, શરીરની
શોભા, કાવ્યોમાં વપરાતા અર્થપત્તિન્યાય ? જે કંઈ બોલાય, અલંકારો.
તેમાંથી સરી આવતો નિશ્ચિત અલાબુ : તુંબડું, માટીના લેપથી બીજો અર્થ, અવિનાભાવવાળો - ડૂબી જાય તે. જે બીજો અર્થ છે. જેમ કે
અલિપ્તઃ અનાસક્ત, સંસારી ભાવો“જાડો દેવદત્ત દિવસે ખાતો
માં ન લેપાયેલું. નથી.” (અર્થાત્ રાત્રે ખાય છે).
અલીકવચનઃ જૂહુ વચન, મૃષાવાદ,
ખોટું બોલવું. અર્થાવગ્રહ : તદ્દન અસ્પષ્ટ બોધ, {
અલોકાકાશઃ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો અર્થમાત્રનું યત્કિંચિત્ જ્ઞાન.
જ્યાં નથી ત્યાં રહેલો આકાશ. “આ કંઈક છે” એવું સામાન્ય
અલૌકિક ઃ લોકોના માનસમાં ન જ્ઞાન.
ઊતરે, ન સમજાય તેવું. અર્થોપાર્જન : ધન મેળવવાના
અલ્પતર બંધ ઃ વધારે કર્મપ્રકૃતિઓ પ્રયત્નો.
બાંધતો, ઓછી કર્મપ્રકૃતિ બાંધે અઈનિદ્રા ઃ ઊંઘની સામાન્ય દશા ચાલતી હોય ત્યારે.
અલ્પબદુત્વ : બે-ત્રણચાર વસ્તુઅર્ધીવનપ્રણામ ઃ પ્રણામ કરતી ઓમાં થોડું શું અને ઘણું શું?
વખતે ૨ હાથ, ૨ પગ અને મસ્તક એમ પાંચ અંગ
અલ્પારંભપરિગ્રહવું : ઓછા નમાવવાં જોઈએ તેને બદલે
આરંભ-સમારંભ અને ઓછો અડધાં નમાવીએ અને અડધાં
પરિગ્રહ, ઓછી મમતા-મૂછ ન નમાવીએ તેવો પ્રણામ.
તે મનુષ્પાયુષ્યના બંધનો હેતુ અર્પણા : વિવક્ષા, પ્રધાનતા, આપી દેવું, સમર્પિત કરવું.
અલ્પાક્ષરી : જેમાં અક્ષરો (શબ્દો) અર્પિત : વિવક્ષા કરાયેલો નય, ઓછા હોય અને અર્થ ઘણો પ્રધાન કરાયેલો નય.
ભર્યો હોય તેવી સૂત્રરચના. અહંતુ : અરિહંતપ્રભુ, ચોત્રીસ | અવક્તવ્યબંધ : કર્મપ્રકૃતિઓનો
તે.
છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૧૫
અવગાહના/અવિચારધ્યાન
સર્વથા બંધ અટક્યા પછી પુનઃ- મનુષ્ય-તિર્યંચોનાં બુદ્ધિબળફરીથી બંધ શરૂ થાય તે, સંધયણ-આયુષ્યાદિ ઘટતાં ભૂયસ્કારાદિ ત્રણમાંથી કોઈપણ જાય તે.
નામે ન કહી શકાય તે. અવસ્થિતબંધ : જેટલી કર્મપ્રકૃતિઅવગાહના : ઊંચાઈ, શરીરની ઓનો બંધ ચાલતો હોય,
અથવા સિદ્ધગત આત્માની તેટલો જ ચાલુ રહે, ન વધે ઊંચાઈ.
કે ન ઘટે તે. અવગાહસહાયક : જીવ-પુદગલોને
અવસ્થાપિની નિદ્રાઃ ઈન્દ્રાદિ દેવોએ વસવાટ આપવામાં સહાપ્ય
તીર્થંકરપ્રભુની માતાને આપેલી કરનાર.
એક પ્રકારની નિદ્રા, જેમાં અવચનીય ઃ નિંદનીય, શબ્દથી ન | માતા જાગે નહીં તે. કહેવા લાયક.
અવાચ્ય પ્રદેશઃ શબ્દથી જે ભાગનું અવઢપચ્ચ : દિવસના ત્રણ ભાગો
ઉચ્ચારણ ન થાય તેવો શરીરનો ગયા પછી જે પચ્ચખ્ખાણ
ભાગ, અર્થાત્ સ્ત્રી-પુરુષનાં પાળવામાં આવે છે.
ગુપ્ત અંગો. મતદાત : સ્વચ્છ – નિર્મળ ગુણો.
અવાવરુ ભૂમિ : જે ભૂમિ વપરાતી વધઃ પાપ, હલકાં કામો, તુચ્છ ન હોય, લોકોનો વસવાટ ન કામો,
હોય, લોકોની અવરજવર ન નવનીતલઃ પૃથ્વીતલ, માનવભૂમિ, હોય તે. મનુષ્યલોકની ભૂમિ.
અવિકારી દ્રવ્ય : વિકાર વિનાનું વધ્યકારણ ? જે કારણ અવશ્ય
દ્રવ્ય, જીવ-પુદ્ગલ વિનાનાં ફળને આપે જ, વાંઝિયું ન બાકીનાં દ્રવ્યો વ્યવહારનયથી હોય તે.
અવિકારી છે. (જો કે નિશ્ચય મવધ્યબીજ ઃ જે બીજ અવશ્ય નયથી તે શેષદ્રવ્યોમાં પણ
ફળને આપે જ, વાંઝિયું ન પ્રતિક્ષણે પર્યાયો થાય જ છે.) હોય તે.
અવિચારધ્યાન : એક અર્થમાંથી મવર્ણવાદઃ પારકાની નિંદા-ટીકા
બીજા અર્થમાં, એક કૃતવચનકૂથલી કરવી તે.
માંથી બીજા ભૃતવચનમાં, અને અવસર્પિણી : પડતો કાળ, જેમાં | એક યોગમાંથી બીજા યોગમાં
Page #25
--------------------------------------------------------------------------
________________
અવિશ્રુતિ/અશરણ ભાવના
૧૬
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
|
સખ્ય*
જવું તે વિચાર, તેવા સંક્રમાત્મક સમ્યગ્દર્શન આવ્યું છે પરંતુ વિચાર વિનાનું જ ધ્યાન તે. (વિરતિ)ત્યાગ આવ્યો નથી તે અવિશ્રુતિઃ મતિજ્ઞાનના અપાયમાં ચોથા ગુણઠાણાવાળા જીવો.
જે વસ્તુનો નિર્ણય કર્યો તેમાંથી અવિવેકી : વિવેક વિનાના જીવો, પડી ન જવું, તેમાં જ વધારે ગમે ત્યારે ગમે તેમ વર્તનારા. દૃઢ થવું, તે અવિશ્રુતિ નામની | અવિસંવાદી : પૂર્વાપર અવિરુદ્ધ, ધારણા છે.
પરસ્પર વિવાદ વિનાનું. અવિધિકૃતઃ વિધિથી નિરપેક્ષપણાએ | અવ્યક્ત : અસ્પષ્ટ, સ્પષ્ટ ન કરાયેલું કાર્ય.
સમજાય તેવું. અવિનાભાવી સંબંધ ઃ જેના વિના | અવ્યવસ્થા વ્યવસ્થા વિનાનું, અસ્ત
જે ન હોઈ શકે, તેવી બે વસ્તુ- | વ્યસ્ત, જેમતેમ. ઓનો પરસ્પર જે સંબંધ તે, | અવ્યામિઃ જે લક્ષણ જેનું કર્યું હોય, જેમ દાહ અને અગ્નિ.
તેમાં ક્યાંક હોય અને ક્યાંક અવિનાશી : ભાવિમાં જે વસ્તુ ! ન પણ હોય છે. જેમકે
વિનાશ ન પામે તે, અનંત. નીલવર્ણવાળાપણું એ ગાયનું અવિભાગ પલિચ્છેદ ઃ જેના કેવલ- લક્ષણ કરીએ તો અવ્યાપ્તિ.
જ્ઞાનથી પણ બે ભાગ ન કલ્પી અવ્યાબાધ સુખ : એવું જે સુખ છે શકાય તેવા નિર્વિભાજ્ય કે જેમાં અલ્પમાત્રાએ પણ દુઃખ રસાવિભાગ, નિર્વિભાજ્ય નથી, અર્થાત્ મોક્ષનું જે સુખ વિયવિભાગ, કર્મપરમાણુ- છે તે.
ઓમાં કરાયેલા રસબંધના | અશઠ : સજ્જન પુરુષો, મહાત્મા નિર્વિભાજ્ય ભાગો, આત્મ
પુરુષો, ગીતાર્થ પુરુષો. પ્રદેશોમાં રહેલા યોગાત્મક
અશન : ભોજન, ખોરાક, જે વીર્યના નિર્વિભાજ્ય ભાગો.
ખાવાથી પેટ ભરાય તે. અવિભાજ્ય કાળઃ જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ
અશક્ય ઃ જે કાર્ય આપણાથી થાય કાળ, કે જેના બે ભાગ ન !
તેમ ન હોય તે. થાય તે સમય.
અશરણ ભાવના : આ સંસારમાં અવિરતઃ સતત – અટક્યા વિના.
સાચું કોઈ શરણ નથી, સૌ અવિરત સમ્યગ્દષ્ટિ : જે જીવોમાં | સ્વાર્થનાં જ સગાં છે, સાચું
Page #26
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૧૭
અશરીરી અસર્વપર્યાય
એક અરિહંત પ્રભુનું જ શરણ | અષ્ટાહ્નિકા મહોત્સવ : આઠ
છે એવી ભાવના ભાવવી તે. દિવસનો અઠ્ઠાઈ મહોત્સવ. અશરીરી ઃ શરીર વિનાના જીવો, પજુસણ-પર્વ.
અર્થાત્ સિદ્ધ પરમાત્મા. અસંગતત્વ ઃ વસ્તુ બરાબર સંગત અશુચિ ભાવનાઃ શરીર અપવિત્ર- ન થવી, મેળ ન મળવો.
પદાર્થોથી જ ભરેલું છે. દરેક | અસંદિગ્ધઃ શંકા વિનાનું, નિશ્ચિત, છિદ્રોથી અશચિ વહ્યા જ કરે મતિજ્ઞાનનો બહુ આદિ ૧૨ છે. તેવા આ શરીર ઉપર ભેદોમાંનો એક ભેદવિશેષ. શોભા-ટાપટીપ અને શણગાર
અસંપ્રજ્ઞાત સમાધિ : જ્યાં મનશું કામનો ?
વચન-કાયાના યોગો નથી, અશુદ્ધાત્મા : મોહને વશ થયેલો જે સર્વથા આત્મા શાન્ત છે એવી
આત્મા તે, અજ્ઞાનને વશ કર્મોના સર્વ આગમન વિનાની થયેલો, અજ્ઞાન અને મોહ એ અવસ્થા.
જ બે અશુદ્ધાવસ્થા. | અસંભવદોષ ઃ જે લક્ષણ જેનું કર્યું અશુભોદયઃ પાપકર્મોનો ઉદય, દુઃખ હોય ત્યાં સંભવે જ નહીં તે.
આપે તેવાં કર્મોનો ઉદય. જેમ કે એક ખરીવાળાપણું એ અશોકવૃક્ષ : પ્રભુ સમવસરણમાં
ગાયનું લક્ષણ કરીએ તો. બિરાજે ત્યારે દેવો આવું સુંદર અસત્યઃ મિથ્યાવચન, ખોટું જીવન, વૃક્ષ રચે છે, જે પ્રભુનો ખોટી ચાલબાજી. અતિશય છે.
અસભ્ય વચન : તુચ્છ વચનો, અશૌચ ઃ અપવિત્રતા. શરીર અને અનુચિત-હલકાં વચનો. મનની અશુદ્ધિ.
અસમીક્ષ્યાધિકરણ : વિચાર્યા વિના અષ્ટકર્મ : જ્ઞાનાવરણીયાદિ આઠ છરી-ચપ્પાં-ભાલાં તલવાર કર્મો.
વગેરે પાપનાં સાધનો અષ્ટપ્રવચનમાતા : પાંચ સમિતિ
વસાવવાં. અને ત્રણ ગુપ્તિ આ આઠને અસર્વપર્યાય : દ્રવ્યોના સર્વ માતા કહેવાય છે, કારણ કે પર્યાયોમાં ન પ્રવર્તે તે, મતિતેનાથી ધર્મરૂપી પુત્રની ઉત્પત્તિ જ્ઞાન અને શ્રુતજ્ઞાન દ્રવ્યોના થાય છે.
સર્વપર્યાયોમાં વર્તતું નથી તે
Page #27
--------------------------------------------------------------------------
________________
તે.
અસાંવ્યવહાર રાશિ,આકાર ૧૮ જૈન ઘાર્મિક પારિભાષિક શબ્દકોશ જ્ઞાનો.
અહોરાત : દિવસ-રાત્રિ, ચોવીસ અસાંવ્યવહાર રાશિ ઃ જે જીવો કલાક. નિગોદમાંથી કદાપિ નીકળ્યા | અક્ષતપૂજા : પ્રભુની સામે જ નથી; બીજા અન્ય ભવનો તંડલાદિના સાથિયા વગેરેથી વ્યવહાર જેઓનો થયો જ નથી થતી પૂજા.
અક્ષયસ્થિતિ ઃ મળેલી જે અવસ્થા અસાતા વેદનીય : જે કર્મના ઉદયથી કદાપિ નાશ ન પામે છે.
શરીરાદિ સંબંધી પ્રતિકૂળતાઓ મોક્ષની અવસ્થા તે અક્ષયપ્રાપ્ત થાય, પીડા-વેદના થાય સ્થિતિ.
અક્ષિપ્રઃ વસ્તુનું જે જ્ઞાન વિલંબથી અસાધારણ કારણ : સામાન્ય નહીં, – ધીરે ધીરે થાય છે. મતિ
પરંતુ ખાસ વિશિષ્ટ કારણ. જ્ઞાનના બહુ આદિ ૧૨ અસિધારા : તલવારની ઘાર,
ભેદમાંનો એક ભેદ. (મધથી લેપાયેલી તલવારની | | અજ્ઞાતભાવ : આત્માની અજ્ઞાન
ધાર જેવું વેદનીય કર્મ છે). દિશા, વસ્તુતત્ત્વની અણસમજ. અસુર ઃ દાનવો, હલકા દેવો, | અજ્ઞાતાવસ્થા : આત્માની મૂર્ખ
ભવનપતિ – વ્યંતર દેવો. અવસ્થા, અણસમજ અવસ્થા. અસૂયા : ઈર્ષ્યા-દાઝ-અદેખાઈ – | અજ્ઞાની પુરુષો : મૂર્ણ પુરુષો, પરની ઋદ્ધિ ન ખમવી.
અણસમજુ મનુષ્યો. આત્મઅસ્તિ-નાસ્તિ : પ્રત્યેક પદાર્થો
જ્ઞાન વિનાના જીવો. પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને | આંખનો પલકારો : આંખ મીંચીને ભાવથી અતિરૂપ છે અને ઉઘાડીએ તેમાં થતો સમય. પરના-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-અને | આંશિક સત્ય : કંઈક અંશે સત્ય, ભાવથી નાસ્તિરૂપ છે.
પૂર્ણ સત્ય નહીં, અર્ધસત્ય અસ્થિરચના : શરીરમાં થયેલી અથવા કંઈક માત્રાએ સત્ય,
હાડકાંની મજબૂતાઈ- વાસ્તવિક તો અસત્ય. રચનાવિશેષ.
આકસ્મિક : અણધાર્યું, ન કલ્પેલું, અહિતકારક : નુકસાનકારક, |
અચાનક. અકલ્યાણ કરનાર,
આકાર : પદાર્થની આકૃતિ, રચના.
Page #28
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૯ આકાશગામી આત્મપરિણતિમજ્ઞાન
આકાશગામી : આકાશમાર્ગે | આચાર : જ્ઞાનાદિ પાંચ ગુણોની ઊડવાની-જવાની-આવવાની વૃદ્ધિ થાય તેવો સદાચાર. શક્તિ .
આચાર્યપદ : છત્રીસ ગુણોવાળું, આકાશાસ્તિકાય : જીવ-યુગલોને સૂરિમંત્રના જાપવાળું,
અવગાહ આપનારું એક દ્રવ્ય. પંચાચારને પાળવા- પળાવવાઅકિંચન્યઃ કંઈ પણ પદાર્થ પાસે
વાળું એક વિશિષ્ટ પદ. ન રાખવો તે, સર્વ વસ્તુના આચ્છાદિત : ઢંકાયેલું, આવરણત્યાગી.
વાળું, ગુપ્ત. આકન્દન : રડવું, અતિશય રડવું, | આજન્મ : જન્મ કરવા પડે ત્યાં છાતી ફાટ રડવું તે.
સુધી, ભવોભવમાં. આક્રોશ ઃ ગુસ્સો, કોપ, આવેશ.
આજીવિકાભય : પોતાનું જીવન આગમ · ગણધર ભગવન્તોએ
જીવવાનો, ઘરસંસાર
ચલાવવાનો ભય, પોતાની રચેલાં શાસ્ત્રો, મૂલ શાસ્ત્રો.
આજીવિકા કોઈ તોડી નાખશે આગમકથિત: આગમોમાં ભાખેલું,
તેવો ભય. આગમોમાં કહેલું.
આણાગમ્ય (આજ્ઞાગમ્ય): કેટલાક આગમગમ્ય : આગમોથી જાણી
ભાવો ભગવાનની આજ્ઞાથી જ શકાય તેવા વિષયો.
જાણી શકાય તેવા છે જેમ કે આગમૠત ઃ ગણધર ભગવન્તોનાં નિગોદના જીવો વગેરે.
બનાવેલાં આગમો એ જ શ્રત. | આતમરામીઃ આત્માના જ સ્વરૂપમાં આગાઢજોગ : સાધુ-સાધ્વીજી રમનારા, સ્વભાવદશામાં જ
મહારાજશ્રીની એવા પ્રકારની રહેનારા આત્માઓ. યોગવહનની ક્રિયા કે જેમાંથી આત્મકલ્યાણઃ આત્માનું જેમાં હિત નીકળી ન શકાય.
થાય તે, કલ્યાણ કરવું તે. આગાર ઃ છૂટછાટ-અપવાદ-મુશ્કેલ આત્મચિંતન : આત્માના સ્વરૂપનું માર્ગ વખતે છૂટ.
ચિંતન કરવું, મનન કરવું તે. આગારીપચ્ચખ્ખાણ : છૂટછાટવાળું ! આત્મપરિણતિમદ્જ્ઞાન : દર્શન
પચ્ચખાણ, જેમાં અપવાદો મોહનીય અને જ્ઞાનાવરણીય હોય તે.
કર્મના ક્ષયોપશમપૂર્વકનું
Page #29
--------------------------------------------------------------------------
________________
આત્મરક્ષક દેવ આભા
૨૦
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
શ્રદ્ધાથી ભરપૂર શાસ્ત્રીય જ્ઞાન. | સંબંધ છે. આત્મરક્ષક દેવ ઃ ઈન્દ્રોની રક્ષા | આધ્યાત્મિક દૃષ્ટિ : આત્માભિમુખ
કરવા માટે રખાયેલા દેવો. | દૃષ્ટિ, આત્માના ગુણોની પ્રાપ્તિ આત્મશુદ્ધિ : આત્માની નિર્મળતા, | તરફનું જ ધ્યાન. મોહ વિનાની દશા.
આનતદેવલોક : વૈમાનિક દેવોમાં આત્મહિતકારી : આત્માનું કલ્યાણ
- નવમો દેવલોક, કરનારી વસ્તુ, અજ્ઞાન અને આનન્દ : હર્ષ, પ્રસન્નતા, હાર્દિક મોહને દૂર કરી શુદ્ધતા
પ્રેમ. પ્રગટાવનાર.
આનયનપ્રયોગ : લાવવું, ઘારેલી આદાનપ્રદાન : લેવડદેવડ, વસ્તુની ભૂમિકાની સીમા બહારથી આપ-લે કરવી તે.
કંઈક લાવવું, દશમા વ્રતનો આદાન-ભય : ધન-મિલકત આદિ
એક અતિચાર. ચોરો વડે લૂંટાઈ જવાનો ભય. | આનુપૂર્વી ઃ ક્રમસર, અથવા એક આદિનાથ પ્રભુઃ ભરતક્ષેત્રમાં થયેલા
ભવથી બીજા ભવમાં જતા પહેલા ભગવાન.
જીવને કાટખૂણે વાળનારું જે
કર્મ તે. આદીશ્વર પ્રભુઃ ભરતક્ષેત્રમાં થયેલા પહેલા ભગવાન.
આત્તરાપેક્ષિત ઃ અંદરની અપેક્ષાઆયનામકર્મ યુક્તિ વિનાનાં
વાળું, અંદરની દૃષ્ટિવાળું. વચનો હોવા છતાં પણ જે
આન્તરિક : અંદરની પરિસ્થિતિ, વચનો લોકો સ્વીકારે, પડતો
હાર્દિક જે ભાવ તે. બોલ ઝીલી લે તે.
આનરિક સ્થિતિ : અંદરની આધાકર્મીદોષ ઃ સાધુ-સાધ્વીજીને
પરિસ્થિતિ, અંદરના હૈયાના ઉદેશીને જે જે બનાવ્યું હોય તે
ભાવો. આહારાદિ જો તેઓ વહોરે તો આપ્તપુરુષ : યથાર્થ જ્ઞાન ધરાવનારા
અને યથાર્થ બોલનારા. આધાર-આધેયભાવ : એક વસ્તુ | આખોદિત : મહાત્મા ગીતાર્થ
બીજી વસ્તુનું અધિકરણ હોય, જ્ઞાનીઓએ કહેલું. અને બીજી વસ્તુ તેમાં રહેતી | આભા : પ્રકાશ, તેજ, ચમક, હોય તો તે બે વચ્ચેનો જે | ઝાકઝમાળ.
છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૨૧
આભાસ/આર્તધ્યાન
આભાસ : તેના જેવું દેખાવું, | કામકાજ શરૂ કરવું.
વાસ્તવિક તેવું ન હોય પરંતુ આરંભ-સમારંભ : જીવોની હિંસા તેવું દેખાય છે.
કરવી તે આરંભ, અને હિંસા આભિગ્રહિક મિથ્યાત્વઃ પોતાનું જ કરવાની તૈયારી કરવી,
સાચું છે તેવો દુરાગ્રહ. અજ્ઞાની સાધન સામગ્રી ભેગી કરવી હોતે છતે પોતાનું સાચું તે સમારંભ.
માનવાનો આગ્રહવિશેષ. આરણ : વૈમાનિક દેવોમાં ૧૧મો અભિનિવેશિક : પોતાનું ખોટું છે દેવલોક, એમ જાણવા છતાં મિથ્યા
આરા ઃ અવસર્પિણી-ઉત્સર્પિણીના અભિમાનના વશથી તેને ન
છ જાતના કાલવિભાગ. મૂકવું અને સત્ય માની વળગી
ગાડાના પૈડામાં રહેલા આરા રહેવું.
જેવા જે ભાગો તે. આમરણાન્ત ઃ આ શરીરમાં જીવા
આરાધક : આરાધના કરનાર, હોય ત્યાં સુધી, અર્થાત્ મરણ
સંસારનાં ભૌતિક સુખ-દુઃખો આવે ત્યાં સુધી કરેલા નિયમો.
ઉપરનો રાગ-દ્વેષ ઓછો કરી આમિષઃ માંસ.
અધ્યાત્મદૃષ્ટિ તરફ જનાર. આમ્લ રસ ખાટો રસ, ખાટું, આરાધના : અધ્યાત્મદૃષ્ટિની પ્રાપ્તિ ખાટા પદાર્થોનો સ્વાદ.
માટે કરાતી ધર્મક્રિયા. આયંબિલ : છ વિગઈઓ, અને આરાધ્ય : આરાધના કરવા યોગ્ય
વિકાર-વાસનાનાં ઉત્તેજક પરમાત્મા અને ધર્મગુરુ વગેરે. દ્રવ્યોનો ત્યાગ, નીરસ ભોજન
આર્જવતા : સરળતા, નિષ્કપટતા, એક ટંક લેવું તે.
માયારહિતતા. આયુધશાળા: શસ્ત્રોની શાળા, જેમાં |
આર્તધ્યાન : સુખ-દુઃખની ચિંતાઓ શસ્ત્રો રખાતાં હોય તે.
કરવી, મનગમતી વસ્તુનો આયુષ્યકર્મ એક ભવમાં વિયોગ થાય અને અણગમતી
જીવાડનાર, પકડી રાખનાર, વસ્તુનો સંયોગ થાય ત્યારે નીકળવા ન દેનાર, પગમાં રડવું, ઉદાસ થવું, શરીરની નંખાયેલી બેડી જેવું.
ચિંતા કરવી, નિયાણું કરવું આરંભ : પ્રારંભ, શરૂઆત, | વગેરે.
Page #31
--------------------------------------------------------------------------
________________
આર્તનાદોઆસન્નોપકારી
૨૨
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
આર્તનાદઃ હૈયામાં થયેલી પીડાના | ૨૧૬, આવલિકાઓ થાય છે.
સંવેદનથી બોલાતા શબ્દો. આવશ્યક : અવશ્ય કરવા લાયક આર્યકુલ ઃ સંસ્કારી ઘરો, આત્માની કાર્યવિશેષ, આખા દિવસદૃષ્ટિવાળાં ઘરોમાં જન્મ.
રાતમાં અવશ્ય કર્તવ્યઆર્યદેશ : આત્મા, પૂર્વભવ, સામાયિકાદિ છ આવશ્યક
પરભવ, ધર્મ, કર્મ, માનવા- જાણવાં. વાળો દેશ.
આવાર્યગુણઃ આવરણ કરવા લાયક આર્યભૂમિ : આધ્યાત્મિક સંસ્કૃતિના જ્ઞાન-દર્શન આદિ ગુણો. વારસાવાળો દેશ.
આવિર્ભાવ પ્રગટ થવું, ખુલ્લું થવું. આલંબન : આધાર, સહાયક, ટેકો, |
સત્તામાં રહેલ પર્યાયની મજબૂત નિમિત્ત.
પ્રગટતા. આલાપસંલાપ : લોકોની સાથે વાતચીત, લોકોની સાથે એક
આવિર્ભત : પ્રગટ થયેલ, સત્તામાં વાર બોલવું તે આલાપ અને
રહેલો, પ્રગટ થયેલો પર્યાય. વારંવાર બોલવું તે સંલાપ.
આવૃત્ત કરેઃ ઢાંકે, આચ્છાદિત કરે, આલોચના : અજાણતાં થયેલા
ગુપ્ત કરનાર કર્મ. પાપના પ્રાયશ્ચિત્ત માટે, અથવા આશાતના : અપભ્રાજના, પરવશતાથી જાણીને થયેલા અવહેલના, તિરસ્કાર, અણપાપના પ્રાયશ્ચિત્ત માટે કરાતી છાજતું વર્તન, દેવ- ગુરુશાસ્ત્ર મનોવેદના, તેના માટે કરાતી પ્રત્યે અયોગ્ય વર્તન કરવું. ધર્મક્રિયા તે.
આશીર્વાદ ઃ વડીલોની પ્રસન્નતા, આવરણ ઢાંકણ, પડદો, જ્ઞાનાદિ ઉત્તમ મહાત્માઓની મનની ગુણોને ઢાંકનારાં કર્મો.
પ્રસન્નતા, સારા કામમાં તેઓઆવરણકૃતભેદઃ કર્મોના આવરણને ની શુભ સમ્મતિ.
લીધે કરાયેલો ભેદ, લોકોમાં જે આશ્રવ : આત્મામાં કર્મોનું આવવું, ઓછાવતું જ્ઞાન છે તે તરતમતા | કર્મ માટે પ્રવેશનાં દ્વારો. આવરણ વડે કરાઈ છે.
આસન્નભવ્ય : બેચાર ભવોમાં જ આવલિકા : અસંખ્યાત સમયોનો
મોક્ષે જનાર, નજીકના કાળમાં સમૂહ તે આવલિકા, અથવા મોક્ષે જનાર ૪૮ મિનિટમાં ૧, ૬૭, ૭૭, | આસજ્ઞોપકારી : બહુ જ નજીકના
Page #32
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
જ ઉપકારી, જેમ કે પ્રભુ મહાવીર સ્વામી.
: જીવ, પૂર્વભવ, પરભવ, આદિ છે એવી
માન્યતા.
આસ્તિકતા
આહારકશરીર : ચૌદ પૂર્વધર મહાત્માઓ પોતાને થયેલા સંશયના નિવારણ અર્થે મહાવિદેહમાં જવા માટે જે શરીર બનાવે તે.
આહારક સમુદ્ધાત : આહારક શરીર બનાવતી વખતે પૂર્વે બાંધેલા આહારક શરીર નામકર્મનાં પુદ્ગલોનું જે વેદન-વિનાશ તે. આહારનિહાર ઃ ભોજન કરવું, પાણી પીવું, ખાનપાનની જે પ્રક્રિયા
ઇચ્છાનુસાર ઃ આપણી ઇચ્છા પ્રમાણે જે થાય તે.
ઇચ્છિત : મનગમતું, મનવાંછિત, મનમાન્યું.
ઇતર : જુદું, ભિન્ન, જે શબ્દની
સાથે ઇતર શબ્દ જોડો, તેનાથી ભિન્ન, જેમકે પુરુષેતર એટલે પુરુષથી ભિન્ન.
ઇતરભેદસૂચક ઃ વિવક્ષિત વસ્તુનો
૨૩
આસ્તિકતા/ઇત્વર પરિગૃહિતાગમન
તે આહાર, સંડાસ-બાથરૂમની જે પ્રક્રિયા તે નિહાર.
આળપંપાળ : માથા ઉપરનો બોજો, નિરર્થક ચિંતા, ચારે બાજુની બિનજરૂરી ઉપાધિઓ.
આક્ષેપ : બીજા ઉપર કલંક-જૂદું
આળ આપવું તે.
: બીજાઓની માન્યતાઓમાં દોષો – આક્ષેપો બતાવતાં બતાવતાં જે થા કરવી તે. આજ્ઞાપનિકીક્રિયા : બીજાને
કામકામજ ભળાવવું, બીજા પાસે કામકાજ કરાવવા આજ્ઞા કરવી તે, ૨૫ ક્રિયાઓમાંની ૧ ક્રિયા.
આક્ષેપણીકથા
ઇ-ઈ
ઇતર વસ્તુથી ભેદ બતાવનાર લક્ષણ, જેમકે સાસ્ના (ગળે ગોદડી) તે ગાયને ભેંશ-ઘોડાબકરા આદિથી ભિન્ન કરનાર લક્ષણ છે.
ઇત્વરકથિત : અલ્પકાળ માટે કરાતું
પચ્ચક્ખાણ, અલ્પકાલીન. ઇત્વર પરિગૃહિતાગમન ઃ કોઈ અન્ય પુરુષે અલ્પકાળ માટે ભાડેથી
Page #33
--------------------------------------------------------------------------
________________
ઇન્દ્રાઇહલોકભય
૨૪
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
રખાત રાખેલી સ્ત્રીની સાથે | ઈર્ષ્યા : દાઝ, અદેખાઈ, અંદરની
સંસારવ્યવહાર કરવો તે. | બળતરા, અસહનશીલતા. ઇન્દ્ર ઃ સર્વ દેવોનો રાજા, દેવોનો | ઇલાનિલજલાદિઃ પૃથ્વી-માટી), સ્વામી, ઐશ્વર્યવાળો.
પવન અને પાણી વગેરે ઈક્રિય ઃ શરીરમાં રહેલો આત્મા ઈશાન : વૈમાનિક દેવોમાં બીજો
જેનાથી ઓળખાય, જેનાથી દેવલોક, તેના ઈન્દ્રનું નામ રૂપ-રસ-ગંધાદિનું જ્ઞાન થાય,
ઈશાનેન્દ્ર. કાન-નાક-આંખ વગેરે. ઈશ્વર : ભગવાન, પરમાત્મા, ઇન્દ્રિયવિજય : કાન-નાક-આંખ | સર્વગુણસંપન્ન, ઐશ્વર્યયુક્ત.
વગેરે પાંચે ઈન્દ્રિયોને ઈશ્વરેચ્છાઃ અન્ય દર્શનકારો માને મનગમતી વસ્તુ મળે તો રાજી છે તે ભગવાનની ઇચ્છા. ન થવું, અને અણગમતું મળે જૈનદર્શનકારો ભગવાનને તો નારાજ ન થવું, સમભાવમાં વીતરાગ જ માને છે. એટલે રહેવું તે.
ઈશ્વરને ઈચ્છા હોતી નથી. ઇન્દ્રિયસુખ : પાંચે ઇન્દ્રિયોના ઈષ~ાભારા : સિદ્ધશિલા, વિષયો મળે છતે આનંદ થવો સિદ્ધભગવન્તો જેનાથી એક
યોજન ઉપર બિરાજે છે તે ઈન્ધનઃ બળતણ, આગની વૃદ્ધિમાં
રત્નમય પૃથ્વી. હેતુભૂત પદાર્થો.
ઈષ્ટકાર્ય : મનગમતું કાર્ય, મન
વાંછિત કાર્ય. ઈપથિકીક્રિયા : મન-વચન
કાયાના યોગમાત્રથી થતી | Wફલા સાધુ * મનવાંછિત ફલના ક્રિયા. કષાયો વિના યોગ
પ્રાપ્તિ, મનગમતું પ્રાપ્ત થવું તે. માત્રથી જે કર્મબંધ થાય તેમાં | ઈષ્ટ વસ્તુ : મનગમતી વસ્તુ, ઇષ્ટ કારણભૂત ક્રિયા.
વસ્તુ. ઈર્યાસમિતિઃ જ્યારે જ્યારે ચાલવાનું | ઇષ્ટવિષય : મનગમતો વિષય,
આવે ત્યારે ત્યારે સામેની મનગમતો પદાર્થ. ભૂમિને બરાબર જોતાં જોતાં | ઈહલોકભયઃ આ જન્મમાં ભાવિમાં ચાલવું જેથી સ્વ-પર એમ | આવનારાં દુઃખોનો ભય, બની રક્ષા થાય.
રોગો, પરાભવ, અપમાન,
Page #34
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૨૫
ઈહા/ઉત્તમ સમાધિ
કારાગારવાસ, શિક્ષાદિનો | પુષ્કરવર દ્વિીપમાં આવેલા ભય. મનુષ્યોને મનુષ્ય થકી, દક્ષિણ-ઉત્તર બે બે પર્વતો, પશુઓને પશુ થકી, એમ જેનાથી દ્વીપના બે ભાગ થાય
સજાતીય તરફથી જે ભય તે. ઈહા : ચિતવણા, વિચારણા, | ઇશુરસ ઃ શેરડીનો રસ, જેનાથી મતિજ્ઞાનનો એક ભેદ.
પ્રભુએ વર્ષીતપનું પારણું કર્યું. ઈહિત ઃ મનને ગમેલું, વિચારેલું, | ઈશ્વાકુકુલ : વિશિષ્ટ ઉત્તમ કુળ, ધારેલું, મનમાં ગોઠવેલું.
2ષભદેવ પ્રભુનું કુળ. ઈસુકારપર્વત : ધાતકીખંડ અને |
ઉ–G
ઉઠિ ઉત્કૃષ્ટ, વધુમાં વધુ, | ઉણોદરિકા : ભૂખ કરતાં ઓછું
સર્વથી અન્તિમ, સર્વજ્યેષ્ઠ. ખાવું, પુરુષનો ૩૨ કવલ, ઉખલ : સાંબેલું, અનર્થદંડનું એક અને સ્ત્રીનો ૨૮ કવલ આહાર સાધનવિશેષ.
શાસ્ત્રોમાં કહ્યો છે. તેનાથી ઉખર ભૂમિઃ વાવેલું બીજ જ્યાં
બે-પાંચ-દશ કોળિયા આહાર ઊગે નહીં, તેવી વંધ્યભૂમિ.
ઓછો કરવો તે. ઉગ્રતા ઃ આવેશ, જોરદારપણું, |
ઉણોદરિ તપ : આહાર અને શરીર તાલાવેલી, અતિશય રસિકતા.
ઉપરની મૂછ છોડવા માટે જ ઉચિત સ્થિતિ : યોગ્ય, જે સમયે
ઓછો આહાર કરવો તે. જે કર્તવ્ય હોય તે જ કરવું. | ઉત્કટ રૂપ : અધિક્તા-સ્વરૂપ, વધુ ઉચ્ચ ગ્રહ ઃ ઊંચા સ્થાને આવેલા
તીવ્ર, ઘનીભૂત થયેલ. ગ્રહો, શુભ ગ્રહો, સાનુકૂળ | ઉત્કૃષ્ટ : સર્વથી અધિક, વધુમાં ગ્રહો.
વધુ, સૌથી અન્તિમ. ઉચ્છેદ કરવો ઃ વિનાશ કરવો, | ઉત્તમ સમાધિ : અનુકૂળ-પ્રતિકૂળ
મૂલથી વસ્તુને દૂર કરવી. ભાવો પ્રત્યે જ્યાં હર્ષ-શોક ઉજ્જડઃ વસ્તી વિનાનું, ન રહેવા નથી. ઊંચામાં ઊંચો સમભાવ લાયક, અસ્તવ્યસ્ત.
છે તે ઉત્તમ સમાધિ.
Page #35
--------------------------------------------------------------------------
________________
ઉત્તમોત્તમ,ઉદ્ભવ
ર૬
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
જા
|
A
ઉત્તમોત્તમઃ સર્વથી ઉત્તમ, સર્વશ્રેષ્ઠ, | ઉત્સુકતા : અધીરાઈ, જાણવાની સૌથી ગુણોમાં ચઢિયાતું.
તમા, જાણવાની ભૂખ. ઉત્તરકુરુક્ષેત્ર : મહાવિદેહક્ષેત્રમાં | ઉત્સધાંગુલ : અંગુલના ત્રણ
આવેલ, પ્રથમ આરા જેવા પ્રકારોમાંનું એક અંગુલ, પ્રભુ કાળવાળું એક ક્ષેત્ર.
મહાવીર સ્વામીના અંગુલથી ઉત્તેજક કાર્ય કરવામાં પ્રેરણાવિશેષ અર્ધા માપનું અંગુલ.
કરનાર, કાર્યની ઉત્પત્તિમાં ઉદય : આબાદી, ચડતી, પૂર્વે પ્રતિબંધક, હાજર હોવા છતાં બાંધેલાં કર્મોને ભોગવવાં તે.
જે કાર્ય કરી આપે છે. ઉદયકાલ ઃ પુણ્યપાપ કર્મોનો ઉદય ઉત્તેજનઃ કાર્ય કરનારને ઉત્સાહિત ચાલતો હોય તેવો કાળ. કરવો, વિશેષ પ્રેરણા કરવી.
ઉદયજન્ય : પુણ્યપાપ કર્મોના ઉત્થાપના : સ્થાપના કરેલી વસ્તુને ઉદયથી પ્રાપ્ત થનાર સુખ
ત્યાંથી લઈ લેવી, વિધિપૂર્વક દુઃખ. લેવી, થાપેલી સ્થાપનાને
ઉદરભરણાદિ પોતાના પેટને ભરવું વિધિપૂર્વક ઉઠાવવી.
વગેરે સ્વાર્થમાત્રનાં કાર્યો. ઉત્પાદ : ઉત્પત્તિ, જન્મ, પદાર્થનું
ઉદાત્ત-અનુદાત્ત ઃ ઊંચા-નીચા ઉત્પન્ન થવું.
બોલાતા સ્વરોના પ્રકારો. ઉત્પાદપૂર્વ ઃ ચૌદ પૂર્વોમાંનું પહેલું | ઉદાસીન : વ્યગ્ર, આકુળવ્યાકુલ, પૂર્વ, પ્રથમ પૂર્વનું નામ.
અથવા હર્ષ-શોકથી યુક્ત. ઉત્સર્ગમાર્ગ : રાજમાર્ગ, પ્રધાન
ઉદાસીનકારણ : હર્ષ-શોક વિના રસ્તો, મુખ્ય માર્ગ, છૂટ છાટ
* સહજવભાવે પ્રવર્તતું કારણ. વિનાનો ધોરી માર્ગ, સાધ્ય સાધવા માટે પ્રધાન માર્ગ.
ઉદિતકર્મ : પૂર્વે બાંધેલાં, ઉદયમાં ઉત્સર્પિણી : ચઢતો કાળ, જેમાં
આવેલાં કર્મો. મનુષ્ય-તિર્યંચોનાં બુદ્ધિ-બળ
ઉદ્ઘોધિત : વિકસિત, વિકાસ સંઘયણ-આયુષ્યાદિ વધતાં
પામેલ, વિશેષ જ્ઞાન પામેલ. જાય તે.
ઉભટ્ટ : ન શોભે તેવું, તોફાની, ઉત્સાહપૂર્વકઃ મનની પ્રસન્નતાપૂર્વક, અણછાજતું, અનુચિત. અતિશય રસપૂર્વક.
ઉદ્ભવ ઃ ઉત્પત્તિ, જન્મ, વસ્તુના
Page #36
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૨૭
ઉભેદિત/ઉપચ્છેદ
34.
અંકુરા ફૂટવા વગેરે.
સાધવામાં સહાયક. ઉભેદિત : ચિરાયેલું, ફાટેલું, | ઉપકારક : ઉપકાર કરનાર, બે-ચાર ટુકડા કરેલું.
મદદગાર, સહાયક, હિત ઉદ્વર્તનાકરણ : નાની સ્થિતિ મોટી
કરનાર. કરવી, મંદ રસ તીવ્ર કરવો, | ઉપકારક્ષમાઃ ઉપકાર કરનારા પુરુષો
તેમાં વપરાતું વીર્યવિશેષ. | ક્રોધ કરે તોપણ આ પુરુષો ઉદ્ગલનાકરણ : અમુક વિવલિત ઉપકારી છે, એમ માનીને ક્ષમા
કર્મોને તેને અનુરૂપ અન્ય કરવી, ગળી જવું. કર્મોમાં સંક્રમાવવાની જે પ્રક્રિયા | ઉપકારી પુરુષ : ઉપકાર કરનારા તે. જેમ કે સમ્યક્ત અને ! પુરુષો, પરનું હિત કરનારા. મિશ્રમોહનીયને મિથ્યાત્વમાં | ઉપકત થયેલ : ઉપકાર પામેલ, સંક્રમાવવી તે ઉદ્દલના અને
જેનો ઉપકાર થયો છે તે પુરુષ. તેમાં વપરાતું જે યોગાત્મક વીર્ય
ઉપગ્રહ : ગ્રહોની સમીપવર્તી, તે ઉઠ્ઠલનાકરણ.
જુદાજુદા ગ્રહો. ઉદ્વિગ્ન : ઉદાસીન, કંટાળાવાળો
| ઉપઘાત-અનુગ્રહ : લાભ-નુકસાન, પુરુષ, વસ્તુની અરુચિવાળો.
હિત-અહિત, ફાયદોઉદ્ગઃ ઉદાસીનતા, કંટાળો, વસ્તુ
ગેરફાયદો. પ્રત્યે અરુચિભાવ.
ઉપચયઃ વૃદ્ધિ, વધારો, અધિકતા ઉન્મત્ત : ઉન્માદવાળો, વિવેક
થવી. વિનાનો, ગાંડો, મદથી ભરેલો.
ઉપચરિતકાળ : જીવ-અજીવના ઉન્માદઃ અહંકાર, મદ, અભિમાન,
વર્તના આદિ પર્યાયો છે. છતાં વિવેકશૂન્યતા.
તે પર્યાયોમાં “કાળદ્રવ્ય”નો ઉન્માર્ગ : ખોટો રસ્તો, અવળો ઉપચાર કરવો તે.
માર્ગ, સાધ્યથી વિરુદ્ધ માર્ગ. | ઉપચાર કરવો ઃ આરોપ કરવો, જે ઉન્માર્ગપોષણ : ખોટો રસ્તો વસ્તુ જે રૂપે ન હોય તેને તે
સમજાવવો, ઊલટા માર્ગની રૂપે સમજવી, જેમ કે વરસાદ દેશના આપવી. ઊંધા માર્ગની વરસે છે ત્યારે “સોનું વરસે પુષ્ટિ કરવી.
છે” એમ આરોપ કરવો તે. ઉપકરણ : સાધન, નિમિત્ત, સાબ ! ઉપચ્છંદ : એક પ્રકારનો છંદ,
Page #37
--------------------------------------------------------------------------
________________
ઉપતા,ઉપસ્થિત
૨૮
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
શ્લોક.
નાટકની ઉપમા. ઉપતાપ : પ્રતાપ, તેજ, ચમક, | ઉપમેય ઃ ઉપમા આપવા લાયક ઓજસ્વિતા.
વસ્તુ, જેના માટે ઉપમા અપાય ઉપધાનતપ : નવકારમંત્રાદિના
અધ્યયન માટે કરાતો એક | ઉપયોગ : જ્ઞાનમાં ચિત્ત પરોવવું, પ્રકારનો વિશિષ્ટ તપ, અઢાર- ધ્યાન આપવું, જ્ઞાનાદિ અઢાર-છ-અને ચાર દિવસનો પ્રાપ્તિકાલે મનને તેમાં જ લીન તપ. તથા અઠ્યાવીસ અને કરવું, કાર્યમાં એકાગ્રતા.
પાંત્રીસ દિવસનો વિશિષ્ટ તપ. | ઉપયોગશૂન્ય ઃ જે કાર્ય કરીએ તે ઉપનામ : પોતાના નામ ઉપરાંત કાર્યમાં મન ન હોય તે. બીજું નામ.
ઉપરિભાગવર્તી : ઉપરના ભાગમાં ઉપપાતજન્મઃ દેવ-નારકીનો જન્મ,
રહેનાર, ઉપરના માળે પોતપોતાના નિયત સ્થાનમાં
વસનાર. જન્મ.
ઉપવાસ : આહારની મમતાના ઉપભોગ-પરિભોગ : એક વાર
ત્યાગપૂર્વક દિવસરાત ભોગવાય તેવી ચીજ તે
આહારત્યાગ કરવો. ઉપભોગ અને વારંવાર
ઉપશમ : કષાયોને દબાવવા, ભોગવાય તેવી ચીજ તે કષાયોને શાત્ત કરવા. પરિભોગ અને ભોગ-ઉપભોગ ઉપશમશ્રેણી : કષાય-નોકષાયોને શબ્દ જ્યારે વપરાય ત્યારે એક દબાવતાં દબાવતાં ઉપરના વાર ભોગવાય તે ભોગ અને ૮-૯-૧૯૧૧માં ગુણઠાણે વારંવાર વપરાય તે ઉપભોગ ચડવું. કહેવાય છે.
ઉપશાત્તમોહગુણસ્થાનક : સર્વથા ઉપમાનઃ સદૃશતા બતાવવી, ઉપમા મોહ જેનો ઉપશમી ગયો છે
આપવી, સરખામણી કરવી. તેવો આત્મા. ન્યાયશાસ્ત્રમાં પ્રસિદ્ધ એક ઉપષ્ટમર્ભ : આલંબન, ટેકો, પ્રમાણ.
આધાર, સાધનવિશેષ. ઉપમિતિભવપ્રપંચ ઃ તે નામનો | ઉપસ્થિતઃ હાજર, વિદ્યમાન, જ્યાં
મહાગ્રંથ, સંસારના પ્રપંચને | કામ થતું હોય ત્યાં વિદ્યમાન.
Page #38
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૨૯
ઉપાંગ/ઉલુક
ઉપાંગ : અંગના આધારે રચાયેલાં | વસ્તુના બે પ્રકાર.
શાસ્ત્રો, ઉવવાઈ, રાયપસેણી ઉભયક્રિયા ? બન્ને ટાઈમ સવાર જીવાભિગમ વગેરે શાસ્ત્રો.
સાંજે કરાતી ઘર્મક્રિયા. અથવા શરીરના અવયવોના પ્રતિક્રમણ-દર્શન-વંદન-પૂજનપેટા અવયવો, જેમકે હાથની
સ્વાધ્યાયાદિ. આંગળીઓ.
ઉભયટેક : સવાર-સાંજ, બન્ને ઉપાદાન-ઉપાદેય : કારણ-કાર્ય, ટાઈમ, પ્રભાત અને સાયંકાળ. માટી અને ઘડો, તનુ અને
ઉભયાત્મક સ્વરૂપ : બન્ને ઘર્મોથી પટ, જે કાર્ય બને છે તે ઉપાદેય,
ભરેલું સ્વરૂપ, નિત્યાનિત્ય, તેમાં જે કારણ બને તે ઉપાદાન,
ભિન્નભિન્ન. સામાન્ય-વિશેષ બન્ને વચ્ચેનો સંબંધ.
એમ ઉભયમય જે સ્વરૂપ છે. ઉપાદાનકારણ ? જે કારણ પોતે |
ઉરઃ પરિસર્પઃ પેટે ચાલનારા જીવો, કાર્યરૂપે બને છે, જેમ કે ઘડામાં
સર્પ, અજગર વગેરે. માટી, પટમાં તતુ.
ઉરસ્થ ઃ છાતી ઉપર રહેલું, સ્તન ઉપાદેય ઃ આદરવા લાયક, પ્રાપ્ત
આદિ ભાગ. કરવા લાયક, હિતકારી.
ઊર્ણયોગ ઃ પ્રતિક્રમણ ચૈત્યવંદનાદિ ઉપાધિયુક્તઃ મુશ્કેલીઓથી ભરપૂર,
ક્રિયાનાં મૂળ સૂત્રો અતિશય સંકટોથી વ્યાપ્ત, અથવા
સ્પષ્ટ બોલવાં, બોલતી વખતે ડિગ્રીવાળું, પદવીવાળું.
તેમાં ઉપયોગ રાખવો. ઉપાધ્યાય : ભણાવનાર, |
ઊર્ધ્વતા સામાન્ય : કાળક્રમે થતા સમજાવનાર, શિક્ષક, અથવા
ભિન્નભિન્ન પર્યાયોમાં દ્રવ્યની મહાન સાધુ.
એકતાની જે બુદ્ધિ. ઉપાર્જન કરનાર ઃ મેળવનાર, પ્રાપ્ત |
ઊર્ધ્વલોક : ઉપરનો લોક, કરનાર, વસ્તુ સિદ્ધ કરનાર.
સમભૂતલાથી ૯૦૦ યોજન ઉપાશ્રયઃ ધર્મક્રિયા અને વ્યાખ્યાન પછીનો વૈમાનિક-રૈવેયક
આદિ કરવા માટેનું સ્થાન. | આદિ દેવોવાળો લોક. ઉપાસના ઃ આરાધના, ધર્મકાર્યમાં | ઊલટી દેશના ઃ ઊંધી દેશના, જે એકાગ્રતા, લીનતા.
સત્ય હોય તેનાથી વિરુદ્ધ કહેવું. ઉભય બને, બન્ને વસ્તુ, બે સ્વરૂપ, | ઉલુક ઘુવડ, પક્ષીવિશેષ, જે સૂર્યના
Page #39
--------------------------------------------------------------------------
________________
ઉલેચવું&ષીશ્વર
૩૦ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ પ્રકાશમાં ન જોઈ શકે છે. | કરવી, પ્રેરણા કરવી. ઉલેચવું દૂર કરવું, વાસણથી પાણી | ઊહાપોહ : ચિંતન-મનન, તર્કઆદિ દૂર કરવું.
વિતર્ક, સૂક્ષ્મ જાણવાનો
પ્રયત્ન. ઉવવુહ : ગુણીના ગુણોની પ્રશંસા |
-
- - -
-
-
22]દઃ બ્રાહ્મણોના ચાર વેદોમાંનો
એક વેદ. રજુતા ઃ સરળતા, માયારહિતતા,
નિષ્કપટતા. જુવાલિકા નદી : બિહારમાં આવેલી એક નદી, કે જે નદીના કાંઠે પ્રભુશ્રી મહાવીર સ્વામીને
કેવલજ્ઞાન થયું હતું તે. ઢઢિ : પરંપરાગત પ્રણાલિકા,
પાછળથી ચાલી આવતી
રીતભાત. ત્રણ : દેવું, માથા ઉપર થયેલું
કરજ, લોકોનું જમા લીધું હોય
પૈસાની મમતા. ઋષભદેવ : ભરતક્ષેત્રની વર્તમાન
ચોવીશીના પ્રથમ તીર્થકર. ઋષભનારાચ સંધયણ : જેના
શરીરમાં હાડકાંની મજબૂતાઈ એવી હોય કે જાણે બે હાડકાં સામસામાં મર્કટબંધની જેમ વીંટાયાં હોય અને ઉપર મજબૂત પાટો લપેટ્યો હોય
તેવી મજબૂતાઈ. ઋષભરૂપ : બળદનું રૂપ, જે રૂપ
કરીને ઈન્દ્ર મહારાજાએ કરેલો પ્રભુનો જન્માભિષેક (મેરુપર્વત
ઉપર). ઋષિ મુનિ, મહાત્મા, અધ્યાત્મી,
યોગી પુરુષ. ઋષિભાસિત ઃ ઋષિ-મુનિઓએ
કહેલું, તેઓએ બતાવેલું. ઋષીશ્વર : ઋષિઓમાં મોટા,
મહાઋષિ.
ઋણમુક્ત ઃ દેવાથી મુકાયેલો, જેના
માથે કરજ નથી તે. &ણવાનું ઃ દેવાદાર, કરજવાળો
પુરુષ. તુ : હેમન્ત-શિશિર-વસંત-વર્ષા
આદિ ઋતુઓ. ઋદ્ધિગારવ : ઘનની આસક્તિ, 1
Page #40
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
એંધાણ ઃ ગર્ભ. ઉદરમાં રહેલ
બાલક.
એકત્વવિતર્ક સવિચાર ઃ શુક્લધ્યાનનો બીજો ભેદ, કોઈ પણ એક દ્રવ્યગુણ-પર્યાયના વિચારમાં સ્થિર થવું, પરંતુ વિષયાન્તર ન થવું.
એકદાકાળે : કોઈક કાળે, કોઈ એક અવસરે.
એકમના ઃ સર્વ એક મનવાળા, એકચિત્તવાળા થઈને.
એકરાર કરવો, ઃ વસ્તુનો સ્વીકાર કરવો, સમ્મતિ આપવી. એકલઆહારી : એક જ ટંક ભોજન
કરવું તે, એકાસણું કરવું તે. પાદચારી સંઘમાં છરી'' પાળવામાં આ એક અંગ. એકલઠાણું : એક જ ટાઈમ ભોજન
કરવું. પરંતુ મુખ અને હાથ વિના અન્ય અંગો ન હલાવવાં. એકલપેટ : પોતાનું જ પેટ ભરનાર, પોતાનું જ જોનાર.
૩૧
એકલવાયું જીવન : એકલો રહેનાર, એકાન્તમાં રહેનાર, દુનિયાના લોકોથી ભિન્ન રહેનાર, એકાન્તવાસી, આવા આત્માનું
જીવન.
એંધાણ/એકાશણું કરવું
એ
એકલવિહારી : જે મુનિઓ એકલા વિચરે, સાથીદાર ન હોય તે. એકલાારી : એક ટાઈમ ભોજન કરનાર છરી'' પાળવામાં આ એક અંગ.
એકસિદ્ધ : સિદ્ધના પંદર ભેદોમાંનો એક ભેદ, મોક્ષે જતી વખતે જે એક્લા હોય તે, જેમકે મહાવીર સ્વામી.
એકક્ષેત્રવર્તી : એક જ ક્ષેત્રમાં
રહેનાર, મોક્ષમાં અનંતા એવા જીવો છે કે એક જ ક્ષેત્રમાં રહે છે, જેના બે ભેદો છે : સમાવગાહી અને વિષમાવગાહી. એકાકી વિહાર: મુનિનું એકલું વિચરવું, આચાર્યને યોગ્ય શિષ્યનિષ્પત્તિ થયા પછી તેના ઉપર ગચ્છનો ભાર આપી ભક્તપરીશાદિ મરણ માટે એકલા વિચરવું તે. (મૌન) એકાદશી : અગ્યારસ, એકાદશી, માગસર સુદ
મૌન
અગ્યારસ.
એકાન્તવાદ : કોઈપણ એક નયનો આગ્રહ, કદાગ્રહ, ઠાગ્રહ. એકાશણું કરવું : એક જ ટાઈમ
Page #41
--------------------------------------------------------------------------
________________
એકેન્દ્રિયોઐહિક ભય
૩ર
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
ભોજન કરવું. શેષ સમયે | પરિણત અર્થને જે માને છે, ભોજન ત્યાગ.
જેમ કે અધ્યયન કરાવતા હોય એકેન્દ્રિય ઃ જે જીવોને ફક્ત એક ત્યારે જ અધ્યાપક.
સ્પર્શેન્દ્રિય (ચામડી) જ છે તે. | એવકાર : નિશ્ચયપૂર્વક વાત કરવી એકોન વિંશતિઃ એક જૂન વીશ,
તે, નિર્ણયાત્મક. અર્થાત્ ઓગણીસ વગેરે. એષણા સમિતિ : નિર્દોષ આહાર એઠું મૂકવું ભોજન કરતાં છાંડવું,
લાવવો તે, બેતાલીસ દોષજેમાં જીવોની હિંસા થાય છે.
રહિત ગોચરીની પ્રાપ્તિ,
ગૃહસ્થને આશ્રયી બની શકે એતાદૃશઃ આવા પ્રકારનું, આવું.
તેટલો વધારે નિર્દોષ આહાર એવંભૂતનય જે શબ્દનો જેવો વાચ્ય
બનાવવો. અર્થ થતો હોય તેવા અર્થ સાથે તેવી ક્રિયા સ્વીકારે છે, ક્રિયા !
ઐક્યતા : એકતા, એકમેક થવું, | ઐશ્વરીય સંપત્તિ ઃ કુદરતી શોભા,
પરસ્પર ભેદ ભૂલી જવો. | જેનો કોઈ કર્તા નથી તેવી ઐતિહાસિક : ઈતિહાસથી સિદ્ધ
નૈસર્ગિક સંપત્તિ; સંસારની થનાર, ઈતિહાસઅન્ય વિષય.
સહજ લીલા. ઐરાવણઃ ઈન્દ્ર મહારાજાનો હાથી.
ઐહિક ભયઃ આ ભવસંબંધી ભય,
રાજા તરફથી આવનાર ઐરાવતક્ષેત્ર : ભરત જેવું જ
દંડ-શિક્ષાનો ભય, કારાવાસનો જબૂતી પાદિ દ્વીપોમાં આવેલું.
ભય, લોકનિન્દાનો ભય, ઉત્તર દિશામાં રહેલું એક ક્ષેત્ર,
લોકપરાભવનો ભય વગેરે. જબૂદ્વીપમાં ૧, ઘાતકીખંડમાં ૨, અર્ધપુષ્કરમાં ૨, કુલ ૫.
Page #42
--------------------------------------------------------------------------
________________
જૈન ઘાર્મિક પારિભાષિક શબ્દકોશ
૩૩
ઓઘઔપપાતિક
ઓઘ સમૂહ, સામાન્ય, વર્ગ, ભેગું | ઓતપ્રોત એકમેક, લયલીન, કોઈ મળવું.
પણ બે વસ્તુનું મળી જવું, જેમ ઓઘશક્તિઃ દૂરદૂર કારણમાં રહેલી
કે દૂધસાકર, શરીરઆત્મા, કાર્યશક્તિ. જેમ ઘાસમાં રહેલી
લોઅગ્નિ. ઘની શક્તિ.
ઓથ ઃ છાયા, આશ્રય, આધાર, ઓ સંજ્ઞા : સામાન્ય સંજ્ઞા, બહુ
આલંબન, ટેકો. વિચાર વિનાની, અલ્પમાં
ઓદન : ભાત, રંધાયેલા તંદુલ, અલ્પ જ્ઞાનમાત્રા, જેમ
ભોજન. વેલડીઓ ભીંત ઉપર વળે તે. ઓળબડોઃ ઉપાલંભ, ઠપકો, મીઠો ઓજાહાર : સર્વે જીવો ઉત્પત્તિના
ઓળંભો. પ્રથમ સમયે તૈજસકાર્પણ ઓળખાણ : પરિચય, સંપર્ક, શરીરથી જે આહાર ગ્રહણ કરે એકબીજાની પરસ્પર
જાણકારી.
ઔચિત્ય : ઉચિત લાગે તેટલું ! જથ્થો. અભવ્યથી અનંતગુણા
યોગ્ય, જ્યાં જે શોભે તે. પરમાણુઓથી નિષ્પન્ન સ્કંધો. ત્પાતિકી બુદ્ધિ અકસ્માત થનારી | ઔદારિક શરીર : મનુષ્ય – બુદ્ધિ, હાજરજવાબી, તત્કાલ- તિર્યંચોનું જે શરીર, હાડબુદ્ધિ.
માંસચરબી રુધિર-વીર્ય આદિ
થી બનાવાયેલું જે શરીર તે. ઔદયિક ભાવઃ પૂર્વે બાંધેલા કર્મના
ઉદયથી પ્રાપ્ત થતા ભાવો. તે | ઔદાસિન્યતા : ઉદાસપણું, રાગ
મનુષ્ય-દેવ આદિ અવસ્થાઓ. દ્વેષથી રહિતતા, કોઈમાં ન ઔદારિક વર્ગણા ઔદારિક શરીર
લેપાવું. બનાવવાને યોગ્ય પુગલ | ઔપપાતિક : ઉપપાતજન્મવાળા,
Page #43
--------------------------------------------------------------------------
________________
ઔપથમિક ચારિત્ર/કઠાગ્ર
૩૪
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
ઉપપાતજન્મ સંબંધી.
મોહનીય અને અનંતાનુબંધી ઔપથમિક ચારિત્ર : ચારિત્ર
કષાય એમ સાતના ઉપશમથી મોહનીય કર્મના ઉપશમથી આત્મામાં પ્રગટ થતી આત્મામાં પ્રગટ થતું ઉત્તમ
તત્ત્વચિ. ક્ષમા-નમ્રતા-સરળતા આદિ- ઔપાધિ, ઉપાધિથી થયેલું, સ્વતઃ વાળું ચારિત્ર. કે જે ચારિત્ર પોતાનું નહીં તે. જેમકે
૯-૧-૧૧ ગુણઠાણે આવે છે. આત્માનું રૂપીપણું તે શરીરની ઔપથમિક ભાવ ઃ દર્શનમોહનીય
ઉપાધિના કારણે છે. અને ચારિત્રમોહનીય કર્મને | ઔષધ : દવા, ઓસડ, રોગ એવું દબાવી દેવું કે પોતાનું મટાડવાનું જે નિમિત્ત. બળ બતાવી ન શકે.
ઔષધાલય દવાખાનું, જ્યાં ઔષધ ઔપથમિક સમ્યક્ત ઃ દર્શન- | મળતું હોય તે.
કંડકઃ એક અંગુલના અસંખ્યાતમાં તડકાનું આવરણ. ભાગમાં જે આકાશપ્રદેશો છે
કડાવિગઈ : તળેલી વસ્તુ, જેમાં તે પ્રમાણવાળી સંખ્યા અથવા
ચૂલા ઉપર કડાઈ ચડાવવી પડે આવલિકાના અસંખ્યાતમા
તેવી વિગઈ, વિકાર કરનારો ભાગના સમય પ્રમાણ સંખ્યા.
પદાર્થ. કચવાટ : ખેદ થવો, મનદુઃખ થવું,
કહુ-કુંડલ : સોનામાં આવતા ઇચ્છા ન થવી તે.
પર્યાયો; હાથે-કાને પહેરવાનું કચ્છ : ગુજરાતમાંનો એક ભાગ, આભૂષણ, જે ક્રમશઃ
મહાવિદેહ ક્ષેત્રમાં આવેલી ૩૨ આવિર્ભત થાય છે. વિજયોમાંની પ્રથમ વિજય.
કઠસ્થ : મુખપાઠ કરવો, ગોખી કજોડ : અનુચિત જોડું, અયોગ્ય લેવું, યાદ કરી લેવું. મિલાપ, વિરોધવાળું જોડું.
કઠાગ્રઃ ગળાના અગ્રભાગે રહેલું, કટકુટી : સાદડી-ઝૂંપડી, સૂર્યના ! મોઢે કરેલું, મુખપાઠ કરેલું.
Page #44
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૩૫
કર્થચિવાદાકર્મ
કથંચિહ્વાદ : સ્યાદ્વાદ, અમુક | ની પ્રક્રિયા.
અપેક્ષાએ આમ પણ છે એવું | કપિલકેવલી : આ નામવાળા
અપેક્ષાપૂર્વકનું જે બોલવું તે. કેવલજ્ઞાન પામેલા પૂર્વે થયેલા કથાચ્છેદ : આ દોષ છે. ગુરુજી મુનિ.
કથા કરતા હોય ત્યારે વચ્ચે કપિલવર્ણ કાબરચીતરું, રંગબેરંગી, બીજી વાત ઊભી કરીને કથાને વિવિધ રંગવાળું. તોડી પાડવી.
કપોલકલ્પિત : ગાલને ગમે તેવું, કથાનુયોગ : ચાર અનુયોગમાંનો મનમાં આવ્યું તેમ કલ્પેલું. એક, જેમાં પૂર્વે થઈ ગયેલાં
કમ્મપયડી : શ્રી શિવશર્મસૂરિકત મહાન સ્ત્રી-પુરુષોની કથાઓ
કર્મસંબંધી વર્ણનનો મહાગ્રંથ. હોય તે.
કરકાંડે : હાથના કાંડે, પ્રભુની નવ કદાચિત ક્યારેક, અમુક જ સમયે,
અંગે પૂજા કરતાં ત્રીજી પૂજા વિવલિત કાળે.
વખતે સ્પર્શ કરાતું પ્રભુનું અંગ. કનકાચલઃ મેરુપર્વત
કરચલીઓ : ઘડપણના કારણે કન્દમૂલ ઃ જે વનસ્પતિ અનંતકાય શરીરની ચામડીમાં થતી
હોય, અનંતા જીવોનું બનેલું રેખાઓ. જે શરીર હોય, જેમ કે બટાકા, કરણ : અધ્યવસાય, વિચાર, ડુંગળી, લસણ, ગાજર.
પરિણામ, (કરણ ૩ હોય છે). કન્દર્પ અનર્થદંડ, બિનજરૂરી પાપ, કરણપર્યાપ્તાઃ ઇન્દ્રિયો પૂર્ણ કરવાનું
કામવાસના ઉત્તેજક, અસભ્ય, કામકાજ જેઓએ કર્યું છે તે.
પાપિષ્ટ વચનો બોલવાં. કરણલબ્ધિ : અપૂર્વકરણાદિ કિરણો કપટમાયા હૈયામાં જુદા ભાવ હોય કરવાની આત્મામાં શક્તિ
અને હોઠે જુદા ભાવ બોલવા. પ્રગટે છે.
છેતરપિંડી, બનાવટ. કરણપર્યાપ્તાઃ ઇન્દ્રિયો પૂર્ણ કરવાનું કપાટ : કમાડ, ભગવાન જ્યારે કામકાજ જેઓએ હજુ કર્યું નથી
કેવલી-સમુઘાત કરે ત્યારે પરંતુ ઇન્દ્રિયોનું કામ ચાલુ છે બીજા સમયે આત્મપ્રદેશોની પૂર્વ-પશ્ચિમ (અથવા દક્ષિણ- કર્મ : મિથ્યાત્વાદિ હેતુઓ વડે જે ઉત્તર) લોકાત્ત સુધી લંબાવવા- | બંધાય તે, આત્માના ગુણોને
છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
કર્મકૃતાવસ્થા/કલ્પાતીત દેવ
ઢાંકનાર, અથવા સુખ-દુઃખ
આપનાર.
કર્મકૃતાવસ્થા ઃ જ્ઞાનાવરણીયાદિ કર્મો વડે કરાયેલી
આત્માની
અવસ્થા.
કર્મગ્રંથ : કર્મવિષયક પ્રકરણ; જેમાં કર્મોનું સ્વરૂપ છે તે. કર્મપ્રકૃતિ : શ્રી શિવશર્મસૂચ્છિત કમ્મપયડી એ જ કર્મપ્રકૃતિ. અથવા બંધાતાં કર્મોના ભેદો ૧૨૦-૧૨૨-વગેરે.
કર્મબંધ : આત્માની સાથે કર્મોનું ચોંટવું, જોડાવું, વળગવું. કર્મભૂમિ : જ્યાં અસિ-મસિ-કૃષિનો વ્યવહાર છે તેવાં ક્ષેત્રો. પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ. કર્મભૂમિજન્યઃ કર્મભૂમિમાં જન્મેલા, ૨૪ તીર્થંકરાદિ, ૬૩ શલાકાપુરુષો, કર્મભૂમિજન્ય જ હોય છે.
કર્મમેલ : આત્મામાં બંધાયેલો કર્મોરૂપી કચરો.
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથનું આ નામ છે. બાંધેલાં કર્મો ઉદયમાં આવે તો શું શું ફળ આપે તેનું વર્ણન જેમાં છે તે.
કર્મસ્તવ : બીજા કર્મગ્રંથનું નામ છે. કર્મોનું
સ્વરૂપ
જણાવતાં
૩
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
જણાવતાં ભગવાન મહાવીરસ્વામીની જ્યાં સ્તુતિ છે તે. કલહ : કજિયો, કંકાસ, કડવાશ, વેરઝેર.
કલાલ ઃ દારૂ વેચનાર, દારૂ
બનાવનાર.
કલિકલહ : કલિયુગમાં થતા વધારે ઝેરી ઝઘડા, ભારે કજિયો. કલિકાલ. : કળિયુગનો કાળ, કલિયુગનો સમય.
કલિકાલસર્વજ્ઞ : કલિયુગમાં જાણે સર્વજ્ઞ જ જન્મ્યા હોય તેવા. કલુષિત : ગંદું, મેલું, કચરાવાળું,
હલકું, તુચ્છ, સાર વિનાનું. કલ્પ ઃ આચાર, નાનામોટાની
મર્યાદા, ઇચ્છા, વાસના. કલ્પના ઃ મનથી માની લેવું, બુદ્ધિથી અનુમાન કરવું તે.
કલ્પવૃક્ષ ઃ ઇચ્છાઓને સંતોષે તેવું વૃક્ષ, મનમાગ્યું આપનાર. કલ્પસૂત્ર : આચારને સમજાવનારું
સૂત્ર, સાધુસમાચારી કહેનારું તથા મહાવીરસ્વામી આદિ તીર્થંકર પરમાત્માઓનું ચરિત્ર. કલ્પાતીત દેવ ઃ અનુત્તર અને પ્રૈવેયક દેવો, સ્વામી-સેવક સંબંધી આચાર વિનાના, સર્વ સરખા અમિન્દ્ર દેવો.
Page #46
--------------------------------------------------------------------------
________________
જેને ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૩૭
કલ્પાન્તકાલ/કામરાગ
કલ્પાન્તકાલ ઃ કળીયુગનો અન્તિમ | કષાયસમુઘાત : પૂર્વે બાંધેલા
કાળ, પ્રલયકાળ, સર્વથી કષાયોને ઉદયમાં લાવીને જઘન્ય કાળ.
ભોગવવા. જે ભોગવતાં જૂના કલ્પિત ગુરુ મનથી કર્ભેલા ગુરુ, કષાયોનો વિનાશ થાય છે પરંતુ
નવકારમંત્ર અને પંચેન્દ્રિયસૂત્ર નવા ઘણા બંધાય છે. બોલવા વડે કલ્પાયેલા ગુરુ, કાઉસ્સગ્ગઃ કાયાની ચેષ્ટાનો ત્યાગ
આરોપિત કરાયેલા ગુરુ. કરવો, કાયાનો વ્યવસાય કલ્પોપપન્ન ઃ નોકર-શેઠના સંબંધ- અટકાવવો, અતિશય સ્થિર
વાળા દેવો, જ્યાં સ્વામી- થવું. સેવકભાવનો સંબંધ હોય તેવા | કાંક્ષા : ઈચ્છા, આશા, મમતા. આચારવાળા દેવો, ૧૨ | કાજો કાઢવો? પડિલેહણ કર્યા પછી દેવલોક સુધી.
કચરો ભેગો કરવો, અંદર કોઈ કલ્યાણક : તીર્થંકર ભગવત્તોના જીવાત નથી ને તે બરાબર અવન, જન્મ, દીક્ષા, કેવલ
તપાસવું. જ્ઞાન અને નિર્વાણ એમ કલ્યાણ કાપોતલેશ્યાઃ કૃષ્ણાદિ કરતાં સારા કરનારા ૫ પ્રસંગો.
અને શુક્લાદિ કરતાં હલકા જે કિલ્લોલ ઃ પાણીના તરંગો, મોજાં, આત્મપરિણામ છે. નાની નાની દરિયાઈ ભરતી વગેરે.
શાખાના કાપવાના પરિણામવલાહાર : કોળિયાથી લેવાતો વાળા પુરુષના દૃષ્ટાન્ને આત્મા
આહાર, મનુષ્ય, પશુ, પક્ષી ના પરિણામ.
આદિનો જે આહાર છે. ! કાબરચીતરું : રંગબેરંગી, ચિત્રકવિતા કાવ્ય, મધુર સ્વરે ગવાતી વિચિત્ર, અનેક રંગવાળું. પ્રાસવાળી રચના.
કામકાજ : કાર્યવિશેષ, જુદાં જુદાં કષાય : જન્મ-મરણની પરંપરા !
વધારનાર, ક્રોધ-માનાદિ. કામદેવ : મોહરાજા, વાસના, કષાયપાહુડ ઃ દિગંબર સંપ્રદાયમાન્ય | વિકારકબુદ્ધિ, રાગાદિ મહાગ્રંથવિશેષ.
પરિણામ. કષાયમોહનીય અનંતાનુબંધી આદિ | કામરાગ: સ્નેહરાગ, દૃષ્ટિરાગ અને
૧૦ પ્રકારનું મોહનીયકર્મ. | કામરાગ આ ત્રણમાંનો
કાર્યો.
Page #47
--------------------------------------------------------------------------
________________
કામવાસનકિલપરિપાક
૩૮
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
અન્તિમ રાગ, ભોગસુખ | કારુણ્ય : દયાવાળો પરિણામ, સંબંધી જે રાગ.
લાગણીશીલ સ્વભાવ. કામવાસના : મોહભરેલી વિકારક | કાર્મણશરીર : આત્માએ બાંઘેલાં
એવી આત્માની પરિણતિ. કર્મોનું બનેલું શરીર. એક કામવિકારઃ સંસારના ભોગોની તીવ્ર
ભવથી બીજા ભવમાં જતાં જે અભિલાષા.
સાથે હોય છે તે અથવા સર્વ કામોત્તેજક : વાસનાને દેદીપ્યમાન
સંસારી જીવોને સદાકાળ જે કરે એવી વાર્તા, સમાગમ તથા
હોય છે તે. એવા આહારાદિનું સેવન. કાર્મિકીબુદ્ધિઃ કામ કરતાં કરતાં જે કાયક્લેશઃ કાયાને મોહના વિનાશ
બુદ્ધિ ઉત્પન્ન થાય છે. જેમ કે માટે કષ્ટ આપવું. છ પ્રકારના
દરજીની કલા, સોનીની કલા, બાહ્યતપોમાં પાંચમો
હજામની કલા વગેરે. તપવિશેષ.
કાર્યદક્ષ ઃ કામકાજમાં ઘણો જ કાયા ઃ શરીર, પુદ્ગલમય રચના,
હોશિયાર. જે હાનિ-વૃદ્ધિ પામે અને કાર્યવિશેષઃ વિશિષ્ટ કાર્ય, વિવક્ષિત વિનાશ પામવાના સ્વભાવવાળું કાર્ય, કાર્યની કલ્પના.
કાર્યસિદ્ધિ : કાર્ય પૂર્ણ થવું, કાર્ય કાયોત્સર્ગ : કાયાની ચેષ્ટાનો ત્યાગ સમાપ્ત થવું વગેરે.
કરવો, કાયાનો વ્યવસાય કાલચક્ર : ઉત્સર્પિણી–અવસર્પિણીના અટકાવવો, સ્થિર થવું. સંસ્કૃત
+ = ૧૨ આરાનું બનેલું માં કાયોત્સર્ગ જે શબ્દ છે તેનું
ગાડાના પૈડા જેવું, કાળનું જ પ્રાતમાં કાઉસ્સગ્ન બને ચક્રવિશેષ.
કાલપરિપાક : કોઈ પણ વસ્તુ કારકતા : ક્રિયાને કરનારપણું,
નીપજવાનો પાકેલો કાળ. જેમ ક્રિયાને સરજવાપણું, કર્તા કર્મ
કે ઘી બનવા માટે ઘાસ-દૂધકરણ-સંપ્રદાન-અપાદાન અને
દહીં કરતાં માખણમાં વધુ આધારાદિ.
કાલપરિપાક છે. તેમ આસન્નકારણઃ ક્રિયા કરવામાં મદદગાર, ભવ્ય જીવમાં મોક્ષનો કાલસહાયક, નિમિત્ત.
પરિપાક છે.
છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૩૯
કાલપ્રમાણતા/કુજ
કાલપ્રમાણતા ઃ કોઈ પણ કાર્ય | કીર્તન કરવું : ગુણગાન ગાવાં,
બનવામાં સ્વભાવ, નિયતિ, | ભજન કરવું, સ્તવનાદિ ગાવાં. પ્રારબ્ધ નિમિત્ત) અને પુરુષાર્થ કિર્તિઃ યશ, પ્રશંસા, વખાણ, એક આ ચાર જેમ કારણ છે, તેમ
દિશામાં ફેલાયેલી પ્રશંસા કાલ પણ કારણ છે. તે અથવા ત્યાગાદિ કોઈ ગુણથી કાલપ્રમાણતા.
થયેલી પ્રશંસા. કાળલબ્ધિ = અપૂર્વકરણાદિ કરણો | કુંથુનાથ : ભરતક્ષેત્રમાં વર્તમાન
કરવા દ્વારા સમ્યક્ત પામવાનો ચોવીશીના ૧૭મા તીર્થંકર. કાળ પાક્યો હોય તેવી લબ્ધિ.
કુક્ડીપાયપસારત : કૂકડીની જેમ કલાન્તર ઃ કાલનો વિરહ, કોઈ | પગોને સાથે રાખીને સૂવાની
પણ એક કાર્ય બન્યા પછી ક્રિયા. ફરીથી તે કાર્ય કેટલા ટાઈમે
કુટતુલકુટમાન : ખોટાં તોલાં અને બને છે, અન્યકાળ.
ખોટાં માપ રાખવાં તે, માલ કાલાતિકમ ઃ કાળનું ઉલ્લંઘન કરવું લેવાનાં કાટલાં વજનદાર અને તે. કાલને વિતાવવો.
માલ આપવાના કાટલાં ઓછા કાળીચૌદશઃ ગુજરાતી આસો વદી
વજનવાળાં રાખવાં તે. ચૌદશ. (મારવાડી કારતક વદ | કુટલેખક્રિયા : કૂડા (ખોટા) લેખ ચૌદશ).
લખવા, કૂડા કાગળિયાં કરવાં, કાલોદધિ સમુદ્ર ઃ અઢી દ્વીપમાંનો ખોટા દસ્તાવેજ કરવા વગેરે.
એક સમુદ્ર, ઘાતકીખંડને ફરતો કુડલ ઃ કાનમાં પહેરવાનું બન્ને બાજુ આઠઆઠ લાખ આભૂષણવિશેષ.
યોજન વિસ્તારવાળો. કુષ્ઠલદ્વીપ ઃ તે નામનો એક દ્વીપ, કિલીકાસંધયણઃ જે બે હાડકાં વચ્ચે જેમાં શાશ્વત ચૈત્યો છે.
માત્ર ખીલી જ મારેલી છે તેવી કુન્દકુન્દાચાર્ય : દિગંબર સંપ્રદાયમજબૂતાઈવાળું સંઘયણ.
માન્ય, અનેક ગ્રંથોના સર્જક કિલ્બિષિકદેવ : વૈમાનિક દેવોમાં એક મહાત્મા.
રહેનારા, હલકું કામ કરનારા, | કુજ : એક પ્રકારનું સંસ્થાન, જેમાં ઢોલાદિ વગાડનારા દેવો. જેના શરીરના મુખ્ય ચાર અવયવો ત્રણ ભેદ છે.
અપ્રમાણોપેત હોય છે તે.
Page #49
--------------------------------------------------------------------------
________________
કુલદીપક ક્રમબદ્ધ
૪૦
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
કુલદીપક કુલને દીપાવનાર, કુલને | સમુદ્ર. શોભાવનાર.
કેવલશ્રી : કેવલજ્ઞાનરૂપી લક્ષ્મી, કુલભૂષણ = કુલને ભૂષિત કરનાર, પરમજ્ઞાનરૂપ આત્મધન.
કુલમાં આભૂષણ સમાન. કેવલજ્ઞાન કલ્યાણક : કેવલજ્ઞાનકુલમદ : કુળનું અભિમાન, એક સ્વરૂપ તીર્થકર ભગવન્તોનું પ્રકારનો અહંકાર.
ચોથું કલ્યાણક. કુલાંગાર : પોતાના કુળમાં અંગારા કેવલીપન્નરો : કેવલજ્ઞાનીએ
જેવો, ઘણું દૂષિત કામ કરનાર. જણાવેલો, સર્વિશે બતાવેલો. કુશલબુદ્ધિ : સુંદરબુદ્ધિ, તીવ્રબુદ્ધિ, કેવલી પ્રજ્ઞા : કેવલજ્ઞાનીએ
સૂક્ષ્મ અર્થને સમજનારી બુદ્ધિ, જણાવેલો, સર્વશે બતાવેલો. તીક્ષ્ણ બુદ્ધિ.
કેવલી સમુઘાત : કેવલજ્ઞાની કૃતજ્ઞતા : જેણે આપણા ઉપર ભગવંતો વેદનીય નામ અને
ઉપકાર કર્યો હોય તેને ભૂલી ગોત્રકર્મને તોડી આયુષ્યની જઈ તેને જ નુક્સાન થાય તેવું સાથે સમાન કરવા માટે જે કામ કરવું તે.
દિડાદિ આઠ સમયની પ્રક્રિયા કૃતનાશ ઃ જે કર્મો આપણે જ કર્યો
કરે તે. હોય છતાં તે કર્મો આપણે કૈવલ્યલક્ષ્મી કેવલજ્ઞાનરૂપી લક્ષ્મી. ભોગવવાં ન પડે તે, કરેલા કોટાકોટિ : એક ક્રોડને એક ક્રોડે કાર્યની ફલપ્રાપ્તિ વિના વિનાશ ગુણવાથી જે થાય તે, અર્થાત થવો તે.
એકડા ઉપર ચૌદ મીઠાં કૃતજ્ઞતાઃ જેણે આપણા ઉપર ઉપકાર લખવાથી જે આંક બને તે.
કર્યો હોય તેને સદા યાદ રાખી કોડાકોડી : ઉપરનો કોટાકોટિનો જે પ્રત્યુપકાર કરવાની બુદ્ધિ અર્થ છે તે જ અર્થ જાણવો. રાખવી તે.
કોલાહલઃ અવિવેકથી થતો ઘોંઘાટ, કૃતાન્ત : યમરાજા, મૃત્યુનો કજિયો બોલાચાલી. અધિકારી.
કીકુચ્ય : આંખ અને મુખના ઈશારા કૃપા : દયા, લાગણી, કરૂણા કરવા, બીભત્સ ચેષ્ટા કરવી, પરોપકારની બુદ્ધિ.
કામોત્તેજક હાવભાવ કરવા તે. કૃપાસાગરઃ દયાના ભંડાર, કરુણાના | કમબદ્ધ : લાઈનસર ગોઠવાયેલું,
Page #50
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૪૧
કમબદ્ધ પર્યાય/ખેશ
એક પછી એક ક્રમસર જ | ક્રિયાપરિણતાર્થ : જે શબ્દનો જે જે
આવનારું, પદ્ધતિસર રહેલું. | વાચ્ય અર્થ થતો હોય તે પ્રમાણે કમબદ્ધ પર્યાય : સર્વ દ્રવ્યોમાં ક્રિયા પણ ચાલુ હોય તો જ
અતીત, અનાગત અને શબ્દપ્રયોગ માને છે. વર્તમાનકાળના સર્વ પર્યાયો | ફોધ : ગુસ્સો, આવેશ, જુસ્સો, કેવલજ્ઞાનીની અપેક્ષાએ ક્રમસર બીજાનું અહિત કરવાની બુદ્ધિ. ગોઠવાયેલા છે અને ક્રમસર
ક્લિષ્ટકર્મવિનાશ : ભારે ચીકણાં આવે છે.
બાંધેલાં તીવ્ર કર્મોનો વિનાશ.
.
ખગઃ પક્ષી, આકાશમાં ઊડનાર. | કરમાયેલ, ખેદ પામેલ. ખગોળઃ જ્યોતિષશાસ્ત્ર, ચંદ્ર, સૂર્ય | ખુદ પોતે સ્વયં પોતે જાતે, આપણે આદિની ચર્ચા.
સ્વયં પોતે જ. ખરિસરૂપેઃ ગ્રહણ કરેલા આહાર- ખેચર : આકાશમાં ઊડનાર,
માંથી યોગ્યઅયોગ્યનો વિભાગ આકાશમાં ચાલનાર, પંખી
કરવો.
વગેરે.
ખાડો ખોદેલી ભૂમિ, ભૂમિમાં કરેલું | ખેતરઃ ક્ષેત્ર, ખેડવા લાયક ભૂમિ, ખનન.
જેમાં અનાજ વવાય તેવી ખાતમુહૂર્તઃ કોઈપણ મંદિરાદિ ઉત્તમ ભૂમિ.
કામકાજ માટે પાયો ચણવા ખેમકુશલ = ક્ષેમકુશલ, સુખશાન્તિસારુ ખોદાતી ભૂમિનું જે મુહૂર્ત ના સમાચાર. તે.
ખેલખેલ્યાં : ભિન્ન ભિન્ન જાતના ખામીયુક્ત ઃ ભૂલભરેલું ક્ષતિઓથી
તમાશા, રમત, ગમત કરી યુક્ત.
હોય; અતિચારમાં “ખેલ ખિખિણઃ ક્ષણે, ક્ષણે, પ્રતિસમયે, ખેલી” શબ્દપ્રયોગ આવે છે. દર સમયે.
ખેશ : કપડાં પહેર્યા પછી જીવોની મિસ થયેલ : ઉદાસ થયેલ, | જયણા પાળવા માટે ગળે
Page #51
--------------------------------------------------------------------------
________________
ખોંખારો ખાવો/ગણિપદ
૪૨
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
રખાતું એક પ્રકારનું સફેદ | ખોજ કરવીઃ ભાળ લેવી, સંભાળ વસ્ત્રવિશેષ.
| રાખવી, તપાસ કરવી. ખોંખારો ખાવો ઃ ઉધરસ આવવી, | ખોટ આવવીઃ નુકસાન થવું, હાનિ
ખાંસી થવી, એક પ્રકારનો થવી. વિશિષ્ટ વાયુ.
ગંગાનીર : ગંગાનદીનું પાણી, પ્રથમ સ્વપ્ન.
ગંગાજલ, પ્રભુના અભિષેક ગજાનન : હાથીના જેવી વખતે લવાતું પવિત્ર પાણી.
મુખાકૃતિવાળા, ગણપતિજી. ગંગોદક : ગંગાનદીનું પાણી,
| ગણ : સમુદાય, સાધુઓનો સમૂહ, ગંગાજલ, પ્રભુના અભિષેક
સરખી સમાચારીવાળા. વખતે લવાતું પવિત્ર ગંગાજળ.
ગણધર : સમુદાયના નાયક, ગંધોદકઃ સુગંધવાળું પાણી, પવિત્ર ગૌતમસ્વામી, સુધર્માસ્વામી પાણી, અભિષેકને યોગ્ય જળ.
આદિ. ગચ્છઃ સમુદાય, એકસરખી સમાન
ગણધરત : ગણધર ભગવંતોનાં ધર્મક્રિયા કરનાર વર્ગ. બનાવેલાં શાસ્ત્રો, આગમો તપગચ્છ, કે અંચલગચ્છ, વગેરે. પાયચંદગચ્છ વગેરે.
ગણધરરચિત : ગણધર ભગવંતોનાં ગચ્છાધિપતિ : પોતાના ગચ્છના રચેલાં શાસ્ત્રો, આગમો વગેરે. નાયક, પોતાના સમુદાયમાં
ગણનાયક : ગચ્છના, સમુદાયના સર્વોપરી.
નાયક, મુખ્ય. ગજદંતપર્વત : મેરુપર્વતની ચારે
ગણિપદ: ગણને (ગચ્છને) સંભાળી દિશાએ હાથીદાંતના આકારે
શકે તેવું સ્થાન કે જે સોમનસ આદિ ચાર પર્વતો કે
ભગવતીસૂત્ર આદિના યોગજે મહાવિદેહમાં આવેલા છે.
વહન પછી યોગ્યતાવિશેષ ગજવર શ્રેષ્ઠ હાથી, ચૌદ સ્વપ્નોમાં | જણાવાથી અપાય છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
હન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૪૩
ગતાનુગતિકીંગામાનુગામ
ગતાનુગતિક : ગાડરિયો પ્રવાહ, | ગરિહામિ : હું મારાં કરેલાં પાપો
સમજ્યા વિના એકબીજાને દેવ-ગુરુ સમક્ષ સવિશેષ નિદ્
અનુસરવું ઇત્યાદિ. ગતિદાયકતા તે તે ગતિ અપાવવા- ગર્ભજ : સ્ત્રી-પુરુષની સંભોગ
પણું, જેમ કે અનંતાનુબંધી ક્રિયાથી જે જન્મ થાય છે. જેના કષાય નરકગતિ અપાવે, અપ્ર. જરાયુજ, અંડજ અને પોતજ કષાય તિર્યંચગતિ.
એમ ત્રણ ભેદો છે. ગતિસહાયકતા : જીવ-પુદ્ગલને ગર્ભજાતઃ ગર્ભથી જન્મેલું, અથવા
ગમન કરવામાં અપેક્ષા કારણ- ગર્ભમાં જન્મેલું. પણું.
ગર્ભિત ભાવ ઃ ઊંડા ભાવ, અંદર ગદ્દગદ સ્વરે ઃ રડતા સ્વરે, ભરેલા
- ભરેલાં રહસ્યો, સૂક્ષ્મ હાઈ. હૈયે, રુદન કરતાં કરતાં.
ગર્ભિત રીતે ઊંડી બુદ્ધિથી, સૂક્ષ્મ ગભરાયેલ બે બાજુની પરિસ્થિતિથી
બુદ્ધિથી સમજવા લાયક. આકુલવ્યાકુલ બનેલ.
ગહ : પાપોની નિંદા કરવી તે, ગમનાગમનઃ જવું-આવવું. આવ
કરેલી ભૂલો સંભારી નિંદવી. જા કરવી તે.
ગવેષણાઃ શોધવું, તપાસવું, માગવું, ગમિકહ્યુત : જે શાસ્ત્રોમાં પાઠોના
વિચારવું. આલાવા સરખેસરખા હોય તે. ગમ્ય : અધ્યાહાર, જાણવા લાયક,
ગળથૂથીથી : નાનપણથી, બચપણશબ્દથી ન લખ્યું હોય પરંતુ
થી, બાલ્ય અવસ્થાથી. અર્થથી સમજી શકાતું હોય તે. | ગાજવીજ થવી: આકાશમાં વાદળોનું ગરકાવ થવુંઃ ઓતપ્રોત થવું, ડૂબી
ગાજવું અને વીજળી થવી. જવું, લયલીન બની જવું. | ગાઢમેઘ ઃ આકાશમાં ચડી આવેલ ગરાનુષ્ઠાન : પરભવના સંસારિક
અતિશય વરસાદ. સુખની બુદ્ધિપૂર્વક ઘર્માનુષ્ઠાન | ગાથા : શ્લોક, કાવ્યની પંક્તિઓ, કરવાં તે.
પ્રાસવાળી લીટીઓ. સરલાનુષ્ઠાન : પરભવના સંસારિક | ગામાનુગામ : એક ગામથી બીજે
સુખની બુદ્ધિપૂર્વક ધર્માનુષ્ઠાન ગામે, એક ગામ પછી એકેક કરવાં તે.
ગામ.
Page #53
--------------------------------------------------------------------------
________________
ગારવગુરુ
૪૪
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
-
ગારવઃ આસક્તિ, મમતા, કોઈપણ પ્રગટ થાય છે તે.
વસ્તુની અતિશય ભૂખ. ગુણરાગીઃ જે વ્યક્તિ અન્ય વ્યક્તિ રસગારવ, ઋદ્ધિગારવ, ઉપર ગુણોને લીધે રાગી હોય
સાતાગારવ. ગાઠશ્ય : ગૃહસ્થપણું, ગૃહસ્થ ! ગુણશ્રેણીઃ ટૂંકા કાળમાં વધારે વધારે સંબંધી, ઘરસંબંધી વ્યવસાય.
કર્મોનો ક્ષય કરવા માટે ગુણોની ગિરનાર પર્વત : સૌરાષ્ટ્રમાં આવેલ અધિક અધિક ક્રમશઃ પ્રાપ્તિ.
પર્વત. જ્યાં તેમનાથ પ્રભુનાં ૧૧ ગુણશ્રેણી કહેવાય છે દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ અથવા સ્થિતિધાતાદિથી ઘાત.
એમ ત્રણ કલ્યાણક થયાં છે. થયેલાં કર્મપરમાણુઓની ઉદયગીર્વાણ : દેવ. વૈમાનિક નિકાય સમયથી અસંખ્યાત ગુણાકારે આદિના દેવો.
કર્મદલિકની રચના કરવી તે. ગુચ્છ : ગુચ્છો, પાત્રમાં રાખવા માટે
ગુણસંક્રમ : અબધ્યમાન (ન રખાતી કપડાંની ઝોળી વગેરે,
બંધાતાં) અશુભ કર્મોને અઢાઈજેસુ સૂત્રમાં
બધ્યમાન (બંધાતા) શુભકર્મો“હાગુચ્છ” શબ્દ આવે છે.
માં અસંખ્યાત ગુણાકારે ગુટિકા : ગોળી, પ્રભાવક ઔષધિ
નાખવાં, સંક્રમાવવાં તે. વિશેષ. સલસા શ્રાવિકાએ | ગુણસ્થાનક : ગુણોની તરતમતા, આવી ૩ર ગુટિકા પ્રાપ્ત કર્યાનું હીનાધિક ગુણપ્રાપ્તિ. વર્ણન આવે છે.
ગુણજ્ઞ બીજાના ગુણોને જાણનારો, ગુડ : ગોળ, સાકર, ગળપણ. છ ગુણગ્રાહી પુરુષ.
વિગઈમાંની એક વિગઈ. | ગુણાધિકઃ આપણા કરતાં ગુણોમાં ગુણ દ્રવ્યની સાથે સદાકાળ રહેનાર | જે મોટા હોય તે. સ્વરૂપવિશેષ.
ગુણાનુરાગી : બીજાના ગુણો ઉપર ગુણગણયુક્ત ઃ ગુણોના સમૂહથી ઘણો જ અનુરાગ કરનાર.
ભરપૂર, ગુણિયલ મહાત્મા. ગુફાસ્થાન : પર્વતોમાં ઊંડી ઊંડી ગુણપ્રત્યયિક: ગુણના નિમિત્તે પ્રગટ ગુફાઓવાળી ભૂમિ.
થનારું, મનુષ્ય-તિર્યંચોને જે ગુરુ ઘર્મ સમજાવે તે હિત-કલ્યાણઅવધિજ્ઞાન અને વૈક્રિયશરીર કારી માર્ગ સમજાવે છે. ઉપકાર
ક
Page #54
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૪૫
ગુરુઅક્ષર/ગ્લાનિ પામેલ
કરનાર.
ગૃહ્યમાણાવસ્થા : પ્રતિસમયે ગુરુઅક્ષર ઃ જોડાક્ષર, બે વ્યંજનો (કદિને) ગ્રહણ કરતી વચ્ચે સ્વર ન હોય તે.
અવસ્થાવિશેષ. ગુરુગમતા ઃ ગુરુ પાસેથી જાણેલું, | ગોત્રકર્મ : ઉચ્ચ-નીચ કુલ
ગુરુઓની પરંપરાથી જાણેલું. અપાવનારું જે કર્મ તે. ગુરુજનપૂજા ઃ વડીલોની, ઉપકારી- | ગોદોહાસનઃ ગાયને દોહતી વખતે
ઓની અને કલ્યાણ કરનારા- બે પગ ઉપર જેમ બેસાય, ઓની પૂજાઃ ભક્તિબહુમાન તેના જેવું જે આસન. કરવું. જયવીયરાયસૂત્રમાં આવે
ગોરસ : ગાયના દૂધમાંથી બનતા
સર્વ પદાર્થો તથા દૂધ. ગુરુદ્રવ્ય : ગુરુની ભક્તિ, ગુરુની
ગોમ્મદસાર : દિગંબર સંપ્રદાય સેવા, અને ગુરુની વૈયાવચ્ચ
માન્ય કર્મવિષયક મહાગ્રંથમાટે રખાયેલું દ્રવ્ય.
વિશેષ. ગુરુધર્મ : શિષ્યો પ્રત્યે ગુરુએ
ગૌરવતા ? મોટાઈપણું, માનવંતાસાચવવાલાયક સાયણા, વાયણા આદિ ધર્મ, અથવા
પણું, પોતાની વિશિષ્ટતા. મહાન ધર્મ, મોટો ધર્મ. ગ્રન્થિભેદ : અનાદિકાળથી રૂઢ ગૂઢઃ ગુપ્ત, ઊંડું, સૂક્ષ્મ, અતિશય
થયેલી રાગ-દ્વેષની જે ગાંઠ છે બારીક.
તેને ભેદવી, તેનો અપૂર્વકરણ ગૂઢ ભાવોઃ સૂત્રોનાં ઊંડાં રહસ્યો,
વડે વિનાશ કરવો. અપવાદભૂત ભાવો.
ગ્રહણઃ ચંદ્ર-સૂર્યના વિમાનનું રાહુના ગૃહસ્થ : ઘરબારી, પરિવારવાળો
વિમાનથી પકડાવું. આચ્છાદિત જીવ, ઘરમાં રહેનારો.
થઈ જવું તે ચંદ્રગ્રહણગૃહસ્થલિંગસિદ્ધઃ ગૃહસ્થના વેષમાં
સૂર્યગ્રહણ. જે જીવો હોય અને વિશિષ્ટ | ગૈવેયક દેવ ગળાના ભાગે રહેનારા વૈરાગ્યથી ક્ષપકશ્રેણી માંડી જે દેવો, નવ રૈવેયક દેવો. કેવલી થાય છે.
ગ્લાનિ પામેલઃ ઉદાસીનતા પામેલ, ગૃહિણી : પત્ની, સ્ત્રી, ઘર | કરમાયેલ, મુખમુદ્રાનું તેજ સંભાળનારું પાત્ર.
હાનિ પામેલ હોય તે.
Page #55
--------------------------------------------------------------------------
________________
ઘટપટાચઉવીસત્યો
૪s
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
ઘટપટઃ માટીમાંથી બનેલો તે ઘટ, પોલાણ વિનાનું પાણી, જેના
તજુમાંથી બનેલો તે પટ, ઉપર પૃથ્વી છે અને નીર (વસ્ત્ર).
મહાવાયુ છે. ઘનઘાતી કર્મ ઃ જ્ઞાનાવરણીયાદિ ચાર ઘમ્મા : સાત નારકીમાંની પ્રથમ
મજબૂત ઘાતકર્મો; આત્માના નારકી. જ્ઞાનાદિ ગુણોનો વિનાશ ઘરબારી ઃ ઘરવાળો, પત્નીવાળો કરનારા કર્મો.
ગૃહસ્થ, પરિવારવાળો. ઘનલોક ઘનીભૂત કરેલો આ લોક, | ઘાતક હણનાર, મારનાર, વસ્તુને
જે ચૌદ રાજ ઊંચો છે, તેના | વિનાશ કરે તે. બુદ્ધિથી વિભાગો કરી ગોઠવતાં ઘાતકીખડ : લવણસમુદ્રને ફરતો. જે સાત રાજ પ્રમાણ થાય છે. વીંટળાયેલો એક દીપ.
તે ઘનીભૂત થયેલો લોક.. | ઘાતી કર્મઃ આત્માના ગુણોનો ઘાત ઘનવાત ઃ મજબૂત તોફાની પવન, કરનાર જ્ઞાનાવરણીયાદિ કર્મો.
જેના ઉપર આ પૃથ્વી રહેલી છે. ઘુવડ: એક જાતનું પક્ષી, જે સૂર્યના ઘનીભૂતતા પોલાણ વિનાની પ્રકાશ વખતે જોઈ ન શકે તે.
અવસ્થા, અતિશય મજૂબત ઘોર ઃ ભયંકર, ઊંડું, જેનો પાર ન અવસ્થા.
પમાય તે. ઘનીભૂતલોક : સાત રાજ લંબાઈ,
ઘોરાતિઘોર : ભયંકરમાં પણ વધુ પહોળાઈ અને ઊંચાઈવાળો
ભયંકર, વધારે ઊંડું, બુદ્ધિથી કલ્પેલો લોકાકાશ.
ધ્રાણેન્દ્રિય ઃ નાક, ગંધને સૂંઘનારી ઘનોદધિ : જામેલું, થીજી ગયેલું,
એક ઈન્દ્રિયવિશેષ.
ચઉરિક્રિયઃ ચાર ઇન્દ્રિયો જેઓને | ચઉવીસલ્યો : ચોવીસ તીર્થંકર
છે તે. ભ્રમર, વીંછી, માખી ભગવન્તોની સ્તુતિ-પ્રાર્થના, વગેરે.
લોગસ.
Page #56
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૪૭.
ચંચલચિત્તચંદ્રપ્રભુસ્વામી
ચંચલચિત્તઃ ભટકતું મન, અસ્થિર | આજીજી કરવી, લાચારીથી
મન, ક્ષણે ક્ષણે બદલાતું ચિત્ત. | વિનંતી કરવી. ચંચપ્રવેશ ઃ જે વિષયમાં ચાંચમાત્ર ચતુર પુરુષ : કલાવાળો પુરુષ,
નાખી હોય, ઉપરથી જ માત્ર | હોશિયાર પુરુષ, ચાલાક પુરુષ. પ્રવેશ.
ચતુર્ગતિ સંસાર : નરક, તિર્યંચ ચંડકૌશિક સર્પ : પ્રભુ મહાવીર- આદિ ચાર ગતિવાળો સંસાર.
સ્વામીને ભયંકર ઉપસર્ગ | ચતુર્વિધતા : ચાર પ્રકારો, દાનાદિ કરનાર ઝેરી સાપ, કે જે સાપ ચાર પ્રકારો ઘર્મના છે ઈત્યાદિ. ડંખ માર્યા પછી પ્રતિબોધ
ચતુર્વિશતિસ્તવઃ લોગસ્સ, ચોવીસે પામ્યો હતો.
ભગવન્તોની સ્તુતિ-પ્રાર્થના. ચંપાનગરી : જ્યાં વાસુપૂજ્ય સ્વામી ચતુષ્પદ ઃ ચારપગાં પ્રાણી, ગાય,
મોક્ષે ગયા હતા; ચંદનબાળાનું ભેંશ, બકરાં, ઘોડાં વગેરે. જન્મસ્થળ.
ચત્તારિ : ચાર, અથવા ત્યજ્યા છે ચકલાચકલી : એક જાતનું પક્ષી
દુશ્મનો જેણે એવા પ્રભુ. વિશેષ, ચકલો અને ચકલી. | ચરારિ મંગલાણિ : અરિહંત, જેની મૈથુનક્રડા દેખીને લક્ષ્મણા
સિદ્ધાદિ ચાર પ્રકારનાં મંગલ સાધ્વીજીને વિકારવાસના જન્મી હતી.
ચત્તારિ લોગુત્તમાઃ અરિહંત, સિદ્ધ, ચકોરઃ હોશિયાર, ચાલાક, સમયજ્ઞ
સાધુ અને કેવલી ભગવંતે તથા એક પક્ષીવિશેષ.
બતાવેલ ધર્મ, આ ચાર સર્વ ચકરનઃ ચક્રવર્તીનાં ૧૪ રત્નોમાંનું લોકમાં ઉત્તમોત્તમ છે.
૧ રત્ન, જે રત્નના મહિમાથી ચિત્તારિશરણાણિ : અરિહંતાદિ ચાર રાજા છ ખંડનું રાજ્ય જીતી વસ્તુઓનું શરણ હોજો. શકે છે.
ચન્દ્રની પંક્તિ છાસઠ છાસઠ ચંદ્રોની ચકવર્તી રાજા ઃ ભરત, ઐરાવત, (અને સૂર્યોની) પંક્તિ અને મહાવિદેહ ક્ષેત્રની એકેક
જંબુદ્વીપના મેરુપર્વતને વિજયના છએ છ ખંડ પ્રદક્ષિણા આપે છે. જીતનારા રાજાઓ.
ચંદ્રપ્રભુસ્વામી : ભરતક્ષેત્રની કર્મ કરવું ? કાલાંવાલાં કરવાં, | ચોવીશીમાં આઠમા પ્રભુ.
Page #57
--------------------------------------------------------------------------
________________
ચપળ,ચારિત્રાચાર
૪૮
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
ચપળ ઃ જેનું શરીર તરત ફરી શકે તદ્દભવ મોક્ષગામી, જેને હવે
છે તે, હોશિયાર, ચાલાકી- | . જન્મમરણ નથી તે.
વાળો, તરત સરકી જાય તેવો. ચરમાવર્તી ઃ જેને હવે ફક્ત એક ચબરાક : ચાલાક, હોશિયાર, પુદ્ગલપરાવર્ત જ સંસાર બાકી થોડામાં ઘણું સમજે તે.
છે એવા જીવો, છેલ્લા પુ.પ.માં ચમત્કારિક પ્રયોગ: બુદ્ધિમાં ન બેસે પ્રવેશેલા. તેવો દૈવિક પ્રયોગ.
ચર્મચક્ષુ ચામડીની બનેલી આંખ, ચમરી ગાય : વિશિષ્ટ ગાય, જેના
શરીરસંબંધી જે પૌગલિક શરીરના વાળની ચામર બને
આંખ. છે તે.
ચર્યાપરિષહ સાધુસંતોએ નવકલ્પી ચમરેન્દ્ર ઃ ભવનપતિ નિકાયના વિહાર કરવો, પરંતુ ખાસ અસુરકુમારનો દક્ષિણેન્દ્ર.
અનિવાર્ય કારણ વિના એક ચમરેન્દ્રનો ઉત્પાત ઃ દશ અચ્છેરાં
સ્થાને સ્થિર ન રહેવું. માંનું એક અચ્છેરું, સૌધર્મેન્દ્રને
ચર્ગોચર : આંખે દેખી શકાય પોતાની ઉપર બેઠેલો જોઈ તેવું, દૃષ્ટિગોચરને યોગ્ય. ઉઠાવવા ચમરેન્દ્રનું ઊર્ધ્વલોકમાં ચાતુર્માસ : ચોમાસું, ચાર મહિના, જવું, જે ન બનવું જોઈએ પણ ચાર મહિનાનો કાળ.
ચાતુર્માસિક પ્રતિક્રમણ : ચોમાસી ચરણકમલ : અતિશય કોમળ પ્રતિક્રમણ, કારતક, ફાગણ
હોવાથી પગ એ જ જાણે કમળ અને અષાડ સુદમાં આવતું હોય.
પ્રતિક્રમણ. ચરણકમલસેવાઃ હે પ્રભુ! તમારાં ! ચાતુર્ય : ચતુરાઈ, હોશિયારી,
ચરણોરૂપી કમલોની સેવા. - બુદ્ધિમત્તા. ચરણદેહઃ તે જ ભવે મોક્ષે જનારા, | ચામર પ્રભુજીની બન્ને બાજુ વીંઝાતું
છેલ્લા શરીરવાળા, તદ્ભવ એક સાધનવિશેષ. મોક્ષગામી, જેને હવે જન્મ- ચારણશ્રમણમુનિ : આકાશગામી મરણ નથી તે.
વિદ્યાવાળા, લબ્ધિવાળા મહાચરમશરીરી ઃ તે જ ભવે મોક્ષે મુનિઓ.
જનારા, છેલ્લા શરીરવાળા, | ચારિત્રાચારઃ ઇન્દ્રિયો, વિષયો અને
બન્યું.
5
|
Page #58
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૪૯
ચારિસંજીવનીચારનો ન્યાયશ્મિતવન
કષાયોના વિજયવાળું | ચૈત્યસ્તવ : કોઈ વિવણિત એક પ્રશંસનીય ત્યાગી જીવન, પાંચ અથવા રૈલોક્યવર્તી સર્વ સમિતિ આદિવાળું.
પ્રતિમાજી આદિને આશ્રયી ચારિસંજીવનીચારનો ન્યાય ? ઘાસ કરાતું સ્તવન, અરિહંત
ચરાવતાં ચરાવતાં અનાયાસે ચેઇયાણસૂત્ર. સંજીવની નામની ઔષધિ ચરી ચૈત્યાલય : જિનાલય, જિનેશ્વર
જવાથી બળદ પુરુષ થયો તેમ. પ્રભુની પ્રતિમાવાળું મંદિર. ચાલાક પુરુષઃ હોશિયાર, ઈશારાથી ચોમાસી ચૌદશ : કારતક, ફાગણ
સમજી જનાર, થોડાથી જ અને અષાડ સુદ ૧૪. સમજે તે.
ચોમાસી પ્રતિક્રમણ કારતક, ફાગણ ચિત્ર-વિચિત્ર ઃ જુદીજુદી જાતનું, અને અષાડ સુદ ૧૪ના કરાતું
અનેક પ્રકારનું, રંગબેરંગી. પ્રતિ ક્રમણ કે જેમાં ૨૦ ચિત્રામણ : ભીંતોમાં ચીતરેલાં લોગસ્સનો કાઉસ્સગ્ગ આદિ
ચિત્રો, વિવિધ ભાવદર્શક આવે છે તે. ચિત્રો.
ચૌર્યાસી લાખ યોનિઃ જીવોને ઉત્પન્ન ચિત્તાતુર ઃ ચિંતાથી ભરપૂર, ચિંતા- થવાનાં વર્ણ, ગંધ, રસ, વાળું, ચિંતાયુક્ત.
સ્પર્શની ભિન્નતાના કારણે જુદાં ચીકણાં કર્મોઃ તીવ્રરસવાળાં, ભારે જુદાં સ્થાનો.
કર્મો, અવશ્ય ભોગવવા યોગ્ય. | ચૌમુખ પ્રતિમા ઃ ચારે દિશામાં છે ચેતનવંતા : ચૈતન્ય જેનામાં છે તે, [. મુખ જેનું એવી પ્રભુપ્રતિમા.
ચેતનાવાળા, જ્ઞાનયુક્ત. ચ્યવનકલ્યાણક ઃ તીર્થંકર પ્રભુ ચેતના : ચૈતન્ય, જ્ઞાન, સમજણ,
પૂર્વભવથી એવીને માતાની બુદ્ધિમત્તા.
કુલિમાં પધારે તે, જગતના રીત્યઃ મન્દિર, મૂર્તિ, જ્ઞાન, જ્ઞાનનું
કલ્યાણને કરનારો પ્રસંગ સ્થાન.
ચુત થયેલ ઃ દેવલોકથી આવેલ, - પીત્યવંદન ઃ મૂર્તિ-મંદિરને ભાવથી પડેલ, ઉપરથી નીચે આવેલ.
નમસ્કાર કરવા અથવા જ્ઞાન ! ટ્યુતવન : આંબાઓનું વન, અને જ્ઞાનનાં સાધનોને ભક્તિ- ગિરનારમાં આવેલ સહસ્ત્રાપ્રથી નમસ્કાર કરવા તે.
વન,
Page #59
--------------------------------------------------------------------------
________________
છ જીવની કાય/જંગ જીતવો
૫૦
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
રુદન.
ભેદો.
છ જીવની કાય કે પૃથ્વીકાય, | તેવું ભયંકર રુદન, કલ્પાંત
અપકાય, તેઉકાય, વાઉકાય, | વનસ્પતિકાય, અને ત્રસકાય, છાત્રગણ ભણનારા વિદ્યાર્થીઓનો એમ જીવોના કાય આશ્રયી . સમૂહ.
છાત્રાવિતગુરુ : વિદ્યાર્થીઓથી છત્તીસગુણો ગુરુ = છત્રીસ ગુણો- (અનુયાયીઓથી) પરિવરેલા
વાળા ગુરુ, છત્રીસ ગુણોથી ગુર. યુક્ત એવા ગુરુ.
છિન્નભિન્નઃ અસ્ત વ્યસ્ત, જ્યાંત્યાં, છત્રત્રય : પ્રભુજીના માથે રખાતાં છેદાયેલું, વેરાયેલું.
ત્રણ છત્રો, જાણે પ્રભુ ત્રણ ! છેદ પ્રાયશ્ચિત્તઃ ચારિત્રમાં કોઈ દોષ લોકના સ્વામી છે એમ સૂચવતું સેવાઈ જવાથી ચારિત્રનાં જે હોય તે.
વર્ષો થયાં હોય, તેમાં અમુક છઘસ્થ : જ્ઞાનાવરણીયાદિ કર્મોથી વર્ષો છેદવાં. યુક્ત, ઘાતકર્મવાળા જીવો.
છેદોપસ્થાપનીય ઃ એક પ્રકારનું છઘસ્થાવસ્થા ઃ અકેવલી અવસ્થા,
ચારિત્ર, જેમાં પૂર્વકાળનું ૧થી ૧૨ ગુણઠાણાંવાળી
ચારિત્ર છેદીને નવું ચારિત્ર
આરોપિત કરાય છે. અવસ્થા.
છેવટ્ઝ સંધયણ : છ સંધયણમાંનું છવિચ્છેદઃ પ્રાણીઓનાં આંખ-કાન
છેલું, જેમાં ફક્ત બે હાડકાંના નાક કાપવાં અથવા વીંધવા,
છેડા સામસામા અડીને જ રહ્યા ચામડી કાપવી, ખસી કરવી
હોય, થોડોક ધક્કો લાગતાં જે વગેરે.
ખસી જાય તે. છાતીફાટ રુદન : છાતી ફાટી જાય |
કિંચિ નામતિ€ : આ જગતમાં | તરીકે પ્રસિદ્ધ હોય તે.
જે કોઈ નામમાત્રથી પણ તીર્થ | જંગ જીતવો : યુદ્ધમાં વિજય
Page #60
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૫૧
જંગમ તીર્થ/જરાવસ્થા
મેળવવો, મહાન વિજયપ્રાપ્તિ. | જગસત્યવાહ : જગતના જીવોને જંગમ તીર્થ : હાલતુંચાલતું તીર્થ, સંસારરૂપી અટવી પાર ચતુર્વિધ શ્રીસંઘ.
કરાવવામાં સાર્થવાહ સમાન જંગલવાસીઃ અરણ્યમાં જ રહેનાર, જંગલમાં જ વસનાર.
જઘન્ય : નાનામાં નાનું, ઓછામાં અંધાબળઃ જાંઘમાં પ્રાપ્ત થયેલું બળ,
ઓછું. શારીરિક બળ.
જનની ઃ જન્મ આપનારી, માતા,
પ્રસવ કરનાર. જંદાચારણ મુનિ જંધામાં (પગમાં) છે આકાશ સંબંધી વેગવાળી
જન્મકલ્યાણક તીર્થકર ભગવંતોનો ગતિનું બળ જેમાં તે.
ત્રણે જગતના જીવોનું કલ્યાણ
કરનારો જન્મનો પ્રસંગ. જંજાળ : ઉપાધિ, બોજો, બિન
જન્માષ્ટમી : કૃષ્ણમહારાજાનો જરૂરિયાતવાળો ભાર.
જન્મદિવસ, શ્રાવણ વદ જંતર-મંતર : દોરાધાગા કરવા,
આઠમ. જડીબુટ્ટી કરવી, મંત્ર-તંત્રો
જપાપુષ્પઃ જાઈનું ફૂલ, એક પ્રકારનું કરવા.
ફૂલ. જંતુરહિત ભૂમિ : જીવાત વિનાની
જમ્બુદ્વીપઃ મધ્યલોકના મધ્યભાગમાં ભૂમિ, નિર્જીવ પૃથ્વી.
આવેલો લાખ યોજનની જંપ મારવો કૂદકો મારવો, વચ્ચેનો લંબાઈ-પહોળાઈવાળો દીપ. ભાગ કૂદી જવો.
જયણાયુક્ત : જીવોની રક્ષાના બાલ : કચરો, કાદવ, એઠવાડ, પરિણામપૂર્વક કામકાજ કરવું. ફેંકી દેવા યોગ્ય પદાર્થ.
જરાજર્જરિત : ઘડપણથી બલ જંભાઈએણે ઃ બગાસું આવવાથી, વિનાનું થયેલું, સત્ત્વ વિનાનું. કાઉસગ્નનો આગાર.
જરાયુજ : “ઓર'માં વીંટાઈને જગચિંતામણિ તીર્થંકર પ્રભુ જગત- જન્મનારા, મલિન પદાર્થ
માં ચિંતામણિરત્ન જેવા છે. સહિત જન્મ પામનારા જીવો, જગસ્વામી : તીર્થંકર પ્રભુ
ગર્ભજજન્મ. ત્રિભુવનપૂજ્ય હોવાથી જરાવસ્થા : ઘડપણવાળી અવસ્થા, જગતના સ્વામી છે.
વૃદ્ધત્વ.
Page #61
--------------------------------------------------------------------------
________________
જલકમલવત/જિનાલય
પર
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
જલકમલવત્ : જલમાં (પાણીના યાદવોનું કુળ.
કાદવમાં) ઉત્પન્ન થવા છતાં જાનહાનિ ઃ ઘણા જીવોની હિંસા, કમળ જેમ ઉપર આવીને અધ્ધર જેમાં બહુ જીવો મરી જાય છે. રહે છે તેમ સંસારમાં જન્મ
જાપવિધિ ઃ મંત્રોનું સતત સ્મરણ પામવા છતાં સંસારથી અલિપ્ત.
કરવા માટેની જે વિધિ. જલચર જીવો ઃ પાણીમાં ચાલનારા
જારપુરુષ કે પરપુરુષ, વ્યભિચારી જીવો; માછલાં, મગરમચ્છ,
પુરુષ, દુરાચારી પુરુષ. દેડકાં વગેરે.
જાવંત કેવિ સાહુ અઢી દ્વીપમાં જે જલધિ : સમુદ્ર, પાણીનો ભંડાર,
કોઈ સાધુભગવંતો છે તે સર્વને. દરિયો; ભવજલધિ એટલે સંસારરૂપી મહાસાગર.
જાવંતિ ચેઇયાઈઃ ત્રણે લોકમાં જે જલપ્રલય : પાણીનું વિનાશક એવું
કોઈ પ્રભુનાં ચૈત્યો છે તે સર્વને. પૂર આવે તે.
જાવજીવ : પાવજીવ, જિંદગી જાગૃતિ : જાગ્રત અવસ્થા, નિદ્રા
સુધી, જ્યાં સુધી આ શરીરમાં પ્રમાદરહિત અવસ્થા.
જીવ હોય ત્યાં સુધી, મૃત્યકાળ
આવે ત્યાં સુધી. જાતવાન પુરુષઃ વિશિષ્ટ જાતિમાં જન્મેલો, ઉત્તમ કુળમાં ઉત્પન્ન
જિગીષા જીતવાની ઇચ્છા, સામેના થયેલ.
માણસનો પરાભવ કરવાની જાતિભવ્ય જે જીવોમાં મોક્ષે જવાની ' યોગ્યતા છે, પરંતુ નિગોદમાંથી
જિગીષભાવ ઃ જીતવાની ઇચ્છાનો ન નીકળવાના કારણે જેઓ
પરિણામ, વિચારવિશેષ. મોક્ષે જવાના જ નથી તે. જિતેન્દ્રિયતા : ઈન્દ્રિયોના વિષયને જાતિમદઃ આઠ મદમાંનો એક મદ,
જીતવાની શક્તિ. પોતાની જાતિનું અભિમાન. | જિનચૈત્ય : જિનેશ્વર પરમાત્માનું જાતિસ્મરણ જ્ઞાન : ગયા જન્મનું
ચૈત્ય, જિનાલય, જિનમંદિર. સ્મરણ, પાછળલા ભવો યાદ | જિનાજન્મ મહોત્સવ : જિનેશ્વર આવવા.
પરમાત્માના જન્મનો મહોત્સવ. જાદવકુળ : નેમનાથપ્રભુ અને ! જિનાલયઃ જૈનમંદિર, પરમાત્માની
કૃષ્ણમહારાજાનું કુળ અર્થાત્ | મૂર્તિવાળું સ્થાન.
વૃત્તિ.
Page #62
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૫૩
જિનેશ્વરદેવ : તીર્થંકર પરમાત્મા, વીતરાગી જીવોમાં પુણ્યાઈવાળા.
શ્રેષ્ઠ
જિલ્લા-ઇન્દ્રિય ઃ જીભ, મુખમાં રહેલી રસને ચાખનારી ઇન્દ્રિય.
જીર્ણ થયેલ : સડી ગયેલ, જૂનું થયેલ, નાશ પામેલ.
જીવ : શરીરધારી આત્મા, ઇન્દ્રિયાદિ બાહ્ય પ્રાણોવાળો આત્મા. જીવરહિત ઃ જીવ વિનાનું, નિર્જીવ, જેમાંથી જીવ ચાલ્યો ગયો છે
તે.
જીવવિચાર : જીવ સંબંધી વિચારો જે ગ્રંથમાં છે તે; પૂ. શાન્તિચંદ્રસૂરિજીએ બનાવેલો ગ્રંથવિશેષ.
જીવસ્થાનક ઃ જીવોના ચેતનાની અપેક્ષાએ પાડેલા ભાગો, સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ કુલ ૧૪ જીવસ્થાનકો.
જીવિતાશંસા : સુખ આવે ત્યારે લાંબું લાંબું જીવવાની ઇચ્છા. જૈનધર્મ : વીતરાગ પરમાત્માએ
ઝાંઝવાનું જળ : મૃગજળ, સૂર્યના પ્રકાશથી રસ્તા ઉપર થતો જલનો આભાસ.
જિનેશ્વરદેવ/ટિતિ જિનમહોત્સવે
બતાવેલો સંસારસાગર તરવા માટેનો માર્ગ, રાગાદિને હણનારો રત્નત્રયીનો માર્ગ.
જૈનસાધુ ઃ વીતરાગ પરમાત્માના માર્ગે ચાલનારા, વૈરાગી સાધુ-સંતો, સંસારના સર્વથા ત્યાગી અને ત્યાગના ઉપદેશક,
જૈનેતર ધર્મ : જૈનધર્મથી ભિન્ન જે ઇતર ધર્મો. જૈનેતર સાધુ ઃ જૈનસાથી ભિન્ન જે સાધુ, પરંપરાએ પણ સંસારના ભોગોનો ઉપદેશ આપનારા, તેનું ઉત્તેજન આપનારા, મોક્ષમાર્ગાદિ તત્ત્વોની વાસ્તવિક પરિસ્થિતિથી અજાણ સાધુ. જોગાનુજોગ ઃ સમયસર જેના
યોગની અપેક્ષા રખાતી હોય તેનો જ અથવા તેના સદૃશનો સંયોગ થઈ જાય તે.
જ્યેષ્ઠ સ્થિતિઃ ઉત્કૃષ્ટ સ્થિતિ, વધારેમાં વધારે કર્મોની મોટી સ્થિતિ.
ဘ
ઝટિતિ જિનમહોત્સવે ઃ જિનેશ્વર પ્રભુના જન્મમહોત્સવમાં કે દેવો ! જલ્દી કરો.
Page #63
--------------------------------------------------------------------------
________________
તટસ્થ તપશ્ચર્યા
તટસ્થ : પક્ષપાત વિનાનો માણસ, બે પક્ષોની વચ્ચે સ્થિર રહેનાર. તડતડ : અગ્નિમાં તણખા ફૂટે તેનો
અવાજ, આગમાં લૂણ જેમ તડાકતડાક અવાજ કરતું તૂટે, તેમ અશુભ કર્મબંધ તૂટે છે. તત્ત્વસંવેદનશાન : જ્ઞાનાવરણીય, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય આ ત્રણે કર્મોના ક્ષયોપશમવાળું, આત્માના અનુભવવાળું સાચું તાત્ત્વિક જે જ્ઞાન તે.
તત્ત્વજ્ઞાન : નવ તત્ત્વો, દ્રવ્ય, ગુણ, પર્યાયાદિનું જે પારમાર્થિક
જ્ઞાન.
૫૪ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
તત્કૃતિરૂપક : સાચી અને સારી વસ્તુ દેખાડી, તેના સરખી તેને મળતી બનાવટી વસ્તુ આપવી તે. તત્ત્વાર્થશ્રદ્ધાન : તત્ત્વભૂત પદાર્થોની રુચિ કરવી, પ્રીતિ કરવી, શ્રદ્ધા કરવી, વિશ્વાસ કરવો.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર : પૂજ્ય
ઉમાસ્વાતિજીરચિત સૂત્રાત્મક મહાગ્રંથ. જે ગ્રંથ દિગંબરશ્વેતાંબર એમ બન્નેને માન્ય છે. તથાગતિપરિણામ ઃ પ્રતિબંધ વિનાનું
અજીવ નીચે જાય છે અને પ્રતિબંધ વિનાનો જીવ ઉપર જાય છે, કારણ કે જીવઅજીવની એવા પ્રકારની ગતિ કરવાનો સ્વભાવ છે.
તથ્ય જીવન ઃ સત્યજીવન, સાચું
જીવન, વાસ્તવિક સાચું જીવન. તથ્ય વચન : યથાર્થ વચન, સાચું
વચન, જેવું હોય તેવું વચન. તષ્ઠિત પ્રત્યય : શબ્દોને જે પ્રત્યયો
લાગે તે, જેમ ગ્રામ શબ્દ ઉપરથી ગ્રામ્ય, નગર શબ્દ ઉપરથી નાગરિક.
તદ્ભવમોક્ષગામી : તે જ ભવે મોક્ષે
જનારા, ભવાન્તર ન કરનારા.
તદ્વચનસેવના : ઉપકારી પરમ
ગુરુજીનાં વચનોની સેવા કરવાનું ભવોભવ મળજો. તનવાત : પાતળો વાયુ, ઘનોદધિઘનવાતનો જે આધાર.
તનુતમ : અતિશય વધારે પાતળું, અતિશય ઘણું પાતળું. તનુતર : વધારે પાતળું, ઘણું જ પાતળું.
તન્મય : એકાગ્ર થવું, લીન થવું, ઓતપ્રોત બનવું.
તપશ્ચર્યા : આહારાદિનો યથાયોગ્ય
Page #64
--------------------------------------------------------------------------
________________
ને ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૫૫
તપસ્વી મહાત્માતિચ્છલોક
ત્યાગ તે બાહ્ય તપ, અને ! તારણહાર ઃ તારનાર, સંસારવિષય-કષાયનો યથાયોગ્ય સાગરમાંથી બહાર કાઢનાર. ત્યાગ તે અત્યંતર તપ.
તારયાણું: સંસારથી તારનારા, પાર તપસ્વી મહાત્મા ઃ જે આત્માઓએ ઉતારનારા.
ઘણું ઉગ્ર તપ કર્યું હોય તે. | તિક્ત રસ : તીખો રસ, અથવા તપોધનઃ તપ એ જ છે ધન જેઓને કડવો રસ. તે તપોધન.
તિજગપ્પહાણે ઃ ત્રણે જગતમાં તમપ્રભા : છઠ્ઠી નારકી, મધા પ્રધાન, ત્રણે લોકમાં અજોડ.
નારકનું બીજું નામ. તિસ્થયરાણું: તીર્થકર ભગવન્તોને, તમસ્તમઃ પ્રભા : સાતમી નારકી, જિનેશ્વર પરમાત્માને.
માધવતી નારકીનું બીજું નામ. | તિજ્ઞાણે : સંસારથી તરેલા, પોતે તરતમતા : ઓછાવત્તાપણું, સ્વયં પાર પામેલા.
હીનાધિકતા, બે વચ્ચે તફાવત. તિમિરહર ઃ અંધકારને દૂર કરનાર, તહત્તિ ઃ તેમ જ છે, તમે જેમ કહો ચંદ્ર, સૂર્ય, કેવલજ્ઞાની.
છો તે વસ્તુ તે પ્રમાણે જ છે. | તિરસ્કાર : અપમાન, પરાભવ, તક્ષશિલાનગરીઃ બાહુબલિજીનું જ્યાં અપ્રીતિ.
રાજ્ય હતું તે નગરી. તિરસ્કૃત : તિરસ્કાર પામેલ, તાડવ નૃત્ય, નાટક કરવું, ખેલ- | અપમાનિત થયેલ. તમાશો ભજવવો.
તિરોભાવઃ છુપાઈ જવું, અંતર્ધાન તાદાભ્ય સંબંધઃ જે બે વસ્તુઓની થવું, ગુપ્ત થવું તે.
વચ્ચે ભેદભેદ છે તે બે વસ્તુનો | તિરોભત: જે જે પર્યાયો થઈ ગયા જે સંબંધ છે, જેમકે આત્મા + છે અને થવાવાળા છે તે તે જ્ઞાન, ઘટપટ + રૂપરસાદિ, સર્વ પયાયો, દ્રવ્યોમાં જે
ગુણગુણીનો જે સંબંધ છે. છુપાયેલા છે તે. તાપક્ષેત્રઃ જ્યાં ગરમી-પ્રકાશ ફેલાતો | તિચ્છલોક : મધ્યલોક, વચ્ચેનો હોય તેવું ક્ષેત્ર.
મનુષ્યલોક, ઉપર-નીચે તામસી પ્રકૃતિ : ગરમ સ્વભાવ, ૧૮૦૦ યોજન અને લંબાઈ
ઉગ્ર સ્વભાવ, ક્રોધાતુર પહોળાઈમાં પૂર્વ-પશ્ચિમ, સ્વભાવ.
ઉત્તર-દક્ષિણ પરિપૂર્ણ ૧
Page #65
--------------------------------------------------------------------------
________________
તિર્થગમન/તીવ્રરસબંધ
રાજલોક. તિર્યગ્ગમન : તિતિ ચાલવું, વાંકા ચાલવું, વિવેક વિનાનું.
તિર્યંગ્સામાન્ય ઃ ભિન્નભિન્ન દ્રવ્યના એકસરખા બનેલા પર્યાયમાં એકાકારતાની જે બુદ્ધિ તે. તિર્યંચ : પશુ-પક્ષીઓ, દેવ-મનુષ્યનારકી વિનાના સર્વ જીવો. તિર્થંગ્સાંભક દેવો : વ્યંતર નિકાયના દેવો, જેઓ વૈતાઢ્યપર્વત ઉપર વસે છે અને ઇન્દ્રની આજ્ઞાથી તીર્થંકર પ્રભુના ઘરમાં દાટેલું, માલિક વિનાનું ધન લાવે છે. તિલાંજલી : ત્યાગ કરવો, છોડી દેવું, સર્વથા સંપર્ક ન કરવો. તિવિષ્ણુ તિવિહેણું :
મન-વચન
કાયાથી, કરવા કરાવવા અને અનુમોદવા રૂપે, (એમ હું સાવધયોગનો ત્યાગ કરું છું). તીણો શબ્દ : ઘણો ઝીણો શબ્દ,
મીઠો શબ્દ, પાતળો અવાજ. તીર્થ : જેનાથી સંસાર તરાય તે, પ્રથમ ગણધર, દ્વાદશાંગી અથવા શત્રુંજય, ગિરનાર, સમ્મેતશિખર આદિ.
:
તીર્થપતિ તીર્થની સ્થાપના કરનારા, તીર્થના માલિક. તીર્થંકર પ્રભુ : તીર્થની સ્થાપના કરનારા, અરિહંત પ્રભુ.
૫૬
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
તીર્થભૂમિ : તીર્થ તરીકે પ્રસિદ્ધિને પામેલી ભૂમિ.
તીર્થસિદ્ધ : અરિહંત પરમાત્માનું તીર્થ સ્થપાયા પછી જે જે જીવો મોક્ષે જાય તે. જેમકે ગણધરભગવન્તો.
તીર્થક્ષેત્ર : પવિત્ર ક્ષેત્ર, તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામેલું ક્ષેત્ર. તીલપીલકવત્ ઃ જેમ ઘાણીનો બળદિયો ઘણું ચાલે તોપણ ત્યાં જ વર્તે છે. તે પ્રમાણે આ જીવ જ્ઞાન-દર્શનચારિત્ર-તપાદિ ધર્મપુરુષાર્થ કરે પરંતુ દૃષ્ટિ મિથ્યા હોય ત્યારે ગુણસ્થાનકમાં ત્યાં ને ત્યાં જ વર્તે છે તે. તીવ્રકામાભિનિવેશ : કામવાસનાની અતિશય તીવ્ર અભિલાષા. તીવ્રતર કર્મબંધ : અતિશય ચીકણાં કર્મો બાંધવાં તે.
તીવ્રભાવે પાપાકરણ ઃ કોઈ સંજોગોમાં કદાચ પાપ કરવું પડે તોપણ અતિશય તીવ્રભાવે પાપ ન કરવું તે.
તીવ્રમંદતા : કર્મોમાં રહેલો જુસ્સો અને હળવાપણું.
તીવ્રમેધાવી જીવો : અતિશય સૂક્ષ્મ
બુદ્ધિશાળી જીવો, (મહાત્મા). તીવ્રરસબંધ : ચીકણા રસથી કર્મો બાંધવાં, ચાઠાણિયા રસનો
Page #66
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
બંધ થવો તે, આનું જ બીજું નામ તીવ્રાનુભાગબંધ છે. તુચ્છ સ્વભાવ : હલકો સ્વભાવ, અલ્પ કારણથી મોટો ઝઘડો કરે, અપમાન કરે, ઉતારી પાડે એવો સ્વભાવ.
તુઔષધિ : જેમાં ખાવાનું થોડું અને ફેંકવાનું વધારે હોય તે; જેમ કે સીતાફળ, નાનાં બોર, શેરડી વગેરે, આવા પદાર્થોનું ખાવું તે તુચ્છઔષધિભક્ષણ.
તુજપદ પંકજ : હે પ્રભુજી ! તમારા ચરણરૂપી કમળોમાં.
તુક્યો સાહિબ ઃ પ્રસન્ન થયેલ સ્વામી, ખુશ થયેલ મહારાજા.
તુણ્ડતાણ્ડવ : વાચાલપણે વધારે
પડતું બોલવા માટેની મુખની પ્રક્રિયા, અઘટિત, ઘણું બોલવું તે. તુલ્યમનોવૃત્તિ : ઉપસર્ગ કરનાર અને ભક્તિ કરનાર, એમ બન્ને ઉપર જેની સરખી મનોદશા છે તેવા ભગવાન.
તુષારવા : • હિમના જેવા વર્ણવાળી હે સરસ્વતી દેવી.
તુહ સમત્તે લખ્યું : હે પ્રભુજી ! તમારું સમ્યક્ત્વ મળે છતે.
તૂરો રસ ઃ ફિક્કો રસ, એક પ્રકારનો
સ્વાદ.
૫૭
તુચ્છ સ્વભાવ/તેજોવર્ગણા
તૃણવત્ ઃ ઘાસની જેમ, વીતરાગતાના સુખ સામે દેવેન્દ્રનું સુખ પણ તૃણની જેવું છે. તૃતીયપદ : ત્રીજું પદ, પંચપરમેષ્ટિમાં આચાર્ય એ ત્રીજું પદ છે.
તૃપ્તિ થવી : સંતોષ થવો, ધરાઈ જવું, તૃપ્ત થવું. તેઇન્દ્રિય ઃ સ્પર્શન, રસના અને પ્રાણ આ ત્રણ ઇન્દ્રિયો જેઓને છે તે, જેમ કે કીડી, મકોડો, મચ્છર, માંકડ વગેરે.
તેઉકાય ઃ અગ્નિરૂપ જીવો, આગમય છે શરીર જેનું તે.
તેજંતુરી ઃ એ નામની એક ઔષધિ છે. જેના સ્પર્શથી લોખંડ પણ સોનું થાય છે.
તેજમય આત્મા : જ્ઞાનાદિ આત્મ
ગુણોના તેજસ્વરૂપ આત્મા છે. તેજોલેશ્યા : એક લબ્ધિવિશેષ છે
કે જેના પ્રતાપથી બીજાના ઉપર ગુસ્સાથી આગમય શરીર બનાવી બાળે તે અથવા અધ્યવસાયવિશેષ કે જાંબુના દૃષ્ટાન્તમાં જાંબુના સર્વ ઝૂમખાં પાડી નાખવાની મનોવૃત્તિ. તેજોવર્ગણા : પુદ્ગલાસ્તિકાયની વર્ગણાઓમાંની એક ચોથા નંબરની
આઠ વર્ગણા.
Page #67
--------------------------------------------------------------------------
________________
તેરાપંથ(ત્રિપદી
૫૮
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
વર્ગણા, તૈજસ શરીર ! ત્યક્તા : પુરુષ વડે પરણ્યા પછી
બનાવવાને યોગ્ય વર્ગણા. ત્યજાયેલી સ્ત્રી. તેરાપંથ : જૈન-શ્વેતાંબર સંપ્રદાયનો | ત્યાગી : ત્યાગવાળા મહાત્મા,
એક ભાગવિશેષ, કે જેઓ | સંસારના ત્યાગી સાધુ. મૂર્તિ-મંદિરમાં પ્રભુપણાનો ત્યાજ્ય ઃ તજવા લાયક, અસાર, આરોપ કરી પ્રભુત્વ સ્વીકારતા
અહિત કરનાર. નથી. તથા દયા-દાનની
ત્રણ ગઢઃ ભગવાનના સમવસરણબાબતમાં પણ વિચારભેદ
કાલે દેવો વડે રચાતા સોનારૂપા ધરાવે છે. તેર સાધુઓથી આ
અને રત્નના ત્રણ ગોળાકારે ગઢ. પંથ શરૂ થયો માટે તેરાપંથ
ત્રણ છત્રઃ ભગવાનના મસ્તક ઉપર અથવા ભિક્ષુસ્વામીથી શરૂ
ત્રણ લોકનું સ્વામિત્વ દર્શાવવા થયેલ “હે પ્રભુ ! વો તેરા હૈ પંથ હૈ” આ તારો જ માર્ગ
રખાતાં ઉપરાઉપર ત્રણ છત્રો. છે. એવા અર્થમાં પણ આ
ત્રપા : લજ્જા, શરમ, ગત ત્રપાઠું નામ છે.
એટલે લા વિનાનો હું. તેરાપંથી સાધુ : ઉપરોક્ત પંથને
ત્રસકાય : સુખદુખના સંજોગોમાં અનુસરનારા સાધુ-સંતો, હાલ
ઇચ્છા મુજબ હાલીચાલી શકે નવમી પાટે તુલસીસ્વામી છે.
તેવા જીવો, બેઇન્દ્રિયથી ભાવિમાં દસમી પાટે યુવાચાર્ય
પંચેન્દ્રિય સુધી. મહાપ્રજ્ઞ સ્થપાવાના છે. |
ત્રાયસ્ત્રિશતુ : વૈમાનિક અને તૈજસ શરીર ઃ તેજોવર્ગણાના
ભવનપતિ નિકાયમાં વિશિષ્ટ પુગલોનું બનેલું જે શરીર તે, કે
પ્રકારના દેવો કે જેઓની ઇન્દ્રો જે ભુક્ત આહારની પાચન
સલાહસૂચના લે તેવા દેવો. ક્રિયા કરે છે. એક ભવથી બીજા ત્રિકાળવર્તી ઃ ભૂત, ભાવિ અને ભવમાં જતાં સાથે હોય છે.
વર્તમાન એમ ત્રણે કાળમાં તૈજસ સમુદ્દઘાતઃ તેજલેશ્યા અથવા
વિદ્યમાન. શીતલેશ્યાની વિદુર્વણા કરતાં | ત્રિજ્યાઃ દોરી, ધનુષનો દોરીભાગ, પૂર્વબદ્ધ તૈજસનામકર્મના અનેક ભરતક્ષેત્રનો ઉત્તર તરફનો કર્મપરમાણુઓને ઉદયમાં લાવી પૂર્વ-પશ્ચિમ ભાગ. બળાત્કારે વિનાશ કરવો તે. | ત્રિપદી : ઉuઇ વા, વિગમેઇવા,
Page #68
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
અને વેઇવા આવાં પ્રભુજીના મુખે બોલાયેલાં ત્રણ પદો. ત્રિભુવનપતિ : ત્રણે ભુવનના સ્વામી, તીર્થંકરાદિ વીતરાગ દેવો.
ત્રિવિધ : ત્રણ પ્રકારે, મન, વચન કાયાથી (પ્રણામ કરું છું).
ત્રિવિધ યોગ : મનયોગ, વચનયોગ અને કાયયોગ એમ ૩ યોગો.
ત્રીજો આરો : આરામાંનો ત્રીજો અવસર્પિણીમાં સાગરોપમનો
૨
આરો, કોડાકોડી
થિણદ્ધિનિદ્રા : દર્શનાવરણીય કર્મના નવ ભેદોમાંનો ૧ ભેદ. દિવસે ચિંતવેલું કાર્ય જે નિદ્રામાં ઊઠીને કરી આવે, પાછો સૂઈ જાય, તોપણ ખબર પડે નહીં તે. આ નિદ્રા વખતે પ્રથમસંધયણવાળાને અર્ધચક્રીથી અર્ધબળ પ્રાપ્ત થાય છે અને શેષ
૫૯
દંડ : શિક્ષા, ગુના પ્રમાણે શિક્ષા કરવી તે, માર મારવો, ઠપકો
ત્રિભુવનપતિ/દંડક
સુષમાદુમા નામનો અને ઉત્સર્પિણીમાં ૪૨૦૦૦ વર્ષ ન્યૂન ૧ કોડાકોડી સાગરોપમનો દુષમાસુષમા નામનો આ આરો હોય છે.
ત્રૈલોક્યચિંતામણિ : ત્રણે લોકમાં
ચિંતામણિરત્ન સમાન. વગિન્દ્રિયઃ સ્પર્શનેન્દ્રિય, ચામડીરૂપ જે ઇન્દ્રિય.
ત્વચા ઇન્દ્રિય ઃ સ્પર્શેન્દ્રિય, ચામડીરૂપ જે ઇન્દ્રિય.
થ
પણ
સાત
સંધયણવાળાને આઠગણું ફળ પ્રાપ્ત થાય છે. થિરીકરણ ઃ દર્શનાચારના આઠ આચારોમાંનો છઠ્ઠો એક આચારવિશેષ, સમ્યક્ત્વથી પડવાના પરિણામવાળા જીવોને તત્ત્વ સમજાવી સમજાવી સ્થિર કરવા તે.
દ
આપવો પ્રાયશ્ચિત્ત આપવું. દંડક : આત્મા કર્મોથી જેમાં દંડાય,
Page #69
--------------------------------------------------------------------------
________________
દંડક પ્રકરણદર્શનાવરણીય કર્મ
૬૦
જૈને ઘાર્મિક પારિભાષિક શબ્દકોશ
વિશેષ.
દુઃખી થાય, શિક્ષા પામે તેવાં | દર્પ : અભિમાન, “ઝુવાપ” જીવસ્થાનકો, નારકી આદિ કુવાદીઓનું અભિમાન. ૨૪ દંડક સ્થાનો.
દર્શનકાર શાસ્ત્રો બનાવનાર, ભિન્ન દંડક પ્રકરણ : શ્રી ગજસારમુનિ- ભિન્ન માન્યતા પ્રવર્તાવનાર. રચિત ર૪ દંડકો ઉપર ૨૪
દર્શનમોહનીય કર્મ ઃ આત્માની દ્વારા સમજાવતો એક ગ્રંથ
વીતરાગપ્રણીત ધર્મ ઉપરની
રુચિનો વિનાશ કરે, રુચિ થવા દંભ : માયા, કપટ, હૈયામાં જુદું
ન દે, અથવા રુચિને શંકા-કાંક્ષા અને હોઠે જુદું.
આદિથી દૂષિત કરે છે, દગાબાજ પુરુષ : માયાવી માણસ, મિથ્યાત્વ-મિશ્ર-સમ્યક્ત
કપટી પુરુષ, ઠગ, ધુતારો. મોહનીય. દત્ત : આપેલું.
દર્શનવિશુદ્ધિ : સમ્યક્ત ગુણની દત્તક : ઉછિતુ લેવું; બીજાના નિર્મળતા, નિરતિચારતા, પુત્રાદિને પોતાના કરવા.
સમ્યક્ત મોહનીયનો પણ દત્તાદાન : બીજાએ હર્ષથી આપેલી ઉપશમ અથવા ક્ષય. વસ્તુ લેવી.
દર્શનશાસ્ત્રઃ ભિન્ન ભિન્ન માન્યતાદધિ ઃ દહીં, આ લઘુવિગઈ છે. ઓને બતાવનારાં શાસ્ત્રો, દન્તાલીઃ ખેતરમાં જુદા જુદા સ્થાને ચાર્વાક, ન્યાય, વૈશેષિક, કરાયેલા અનાજના ઢગલાને
બૌદ્ધ, જૈન અને વેદાન્ત ભેગું કરવામાં વપરાતું ઇત્યાદિ દર્શનો, તેઓની ચાર-પાંચ દાંતાવાળું એક માન્યતા સમજાવનારા ગ્રંથો. સાધનવિશેષ.
દર્શનાચાર ? વીતરાગપ્રણીત તત્ત્વ દમનક્રિયાઃ ઈન્દ્રિયોને વશ કરવાની ઉપરની રુચિને વધારનાર,
ક્રિયા, કષાયોને દબાવવાની ટકાવનાર એવા આચારો, તેના પ્રવૃત્તિ.
આઠ ભેદ છે. (૧) નિઃશંકિત, દયાળુઃ કૃપાળુ, કરુણાથી ભરપૂર,
(૨) નિષ્કાંક્ષિત ઈત્યાદિ. કૃપાસાગર.
દર્શનાવરણીય કર્મઃ વસ્તુમાં રહેલા દરિસણઃ દર્શન, સમ્યગ્દર્શન, પ્રભુ | સામાન્ય ધર્મને જોવાની પ્રત્યેની રૂચિ, શ્રદ્ધા-ઍમ.
આત્માની જે શક્તિ તે દર્શન,
Page #70
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૧
દર્શનોપયોગદિવ્રત
તેને ઢાંકનારું જે કર્મ તે. | પાત્ર લેવા આવ્યું હોય, પરંતુ દર્શનોપયોગ ઃ વિષયમાં રહેલા આપવાનું મન ન થાય તે.
સામાન્ય ઘર્મને જાણવાવાળી | દામોદર : શત્રુંજય પર્વત ઉપરનો આત્મશક્તિનો વપરાશ, આ એક કુંડ, ભરતક્ષેત્રની અતીત દર્શનોપયોગનું બીજું નામ ચોવીસીમાં થયેલા નવમા સામાજોપયોગ અથવા ભગવાન. નિરાકારોપયોગ પણ છે.
દારા : સ્ત્રી, સ્વદારા=પોતાની દહદિશિઃ દશ દિશાઓ, ૪ દિશા, , પત્ની, પરદારા=પરની સ્ત્રી.
૪ વિદિશા, ઉપર અને નીચે. દાર્શનિક ચર્ચા દર્શનશાસ્ત્રો સંબંધી દક્ષઃ કામકાજમાં ચકોર, હોશિયાર. સૂક્ષ્મ વિચારણા. દાઝઃ ઈર્ષ્યા, કોઈ વ્યક્તિ પ્રત્યેનો દાન્તિક : જેના માટે દૃષ્ટાન્ત હાર્દિક ગુસ્સો.
અપાયું હોય છે. જેમ કે આ દાઢા નીકળવી : હિમવંત અને પુરુષ સિંહ જેવો છે. તેમાં
શિખરી પર્વતના બન્ને છેડે પુરષ એ દાન્તિક. લવણસમુદ્રમાં દૂર દૂર સુધી | દાસાનુદાસ : હે પ્રભુ ! હું તમારો
નીકળેલી પર્વતોની દાઢા. દાસ છું, દાસનો પણ દાસ છું. દાણચોરી : રાજાએ જે દેશમાં જે દાસીદાસ (પ્રમાણાતિક્રમ): નોકર
માલ લાવવા ઉપર જે દાણ ચાકર કેટલા રાખવા તેનું (જકાત) લેવાનું ઠરાવ્યું હોય લીધેલું જે માપ, તેનું ઉલ્લંઘન
તેમાં ચોરી કરવી. દાતા ઃ દાન આપનાર.
દાહ : તાપ, ગરમી, ઉકળાટ. દાનશાળા ઃ જ્યાં કોઈ પણ જાતના દિગંબર સંપ્રદાયઃ દિશા એ જ છે વસ્ત્ર
પ્રતિબંધ વગર યાચકોને દાન જેને, અર્થાત્ નગ્નાવસ્થા, તેવી અપાય તેવું સ્થાન.
નગ્નાસ્થામાં જ સાધુતા, મુક્તિ દાનેશ્વરી : પોતાની વસ્તુનો
આદિ સ્વીકારનાર માનનાર પરોપકાર માટે ત્યાગ કરવો તે સંપ્રદાય. દાન, તેમાં વિશિષ્ટ-અધિક દાન દિગ્ગજ ઃ ચારે દિશારૂપી હાથીઓ. આપનાર..
દિવ્રત ઃ જીવનપર્યંત ચારે દિશામાં દાનાન્તરાયઃ સંપત્તિ હોય, ગુણવાન્ | તથા ઉપર-નીચે કેટલું જવું તેનો
કરવું.
Page #71
--------------------------------------------------------------------------
________________
દિનમણિદુઃષમાસુષમા
દ૨
જૈન ઘાર્મિક પારિભાષિક શબ્દકોશ
-
-
- -
નિયમ ધારણ કરવારૂપ વ્રત. | કાર્ય કરવાની જે દૃષ્ટિ તે. દિનમણિઃ જીવનપર્યંત સર્વ દિશામાં | દીર્ઘ સ્થિતિ : જ્ઞાનાવરણીયાદિ
કેટલા માઈલ જવું તેની | કર્મોની લાંબી લાંબી બાંધેલી ધારણા; સૂર્ય.
સ્થિતિ. દિવ્યધ્વનિઃ પ્રભુ જ્યારે ધર્મોપદેશ | દીક્ષા કલ્યાણકઃ તીર્થંકર પરમાત્મા
આપતા હોય ત્યારે દેવો ઓની દીક્ષાનો પ્રસંગ, ત્રીજું તેઓની વાણીમાં મધુર સ્વરે
કલ્યાણક. પુરાવે તે, વાજિંત્રવિશેષ. ! દુક્કડ : પાપ, દુષ્કૃત, મિચ્છામિ દિશાપરિમાણવ્રત ઃ ત્રણ દુક્કડ = મારું પાપ મિથ્યા
ગુણવ્રતોમાંનું પહેલું, દિશાનું થાઓ. માપ ધારવું. જીવનપર્યન્ત દુઃખદાયી દુઃખ આપનાર, મુશ્કેલી સર્વદિશામાં કેટલા માઈલ જવું
સરજનાર. તેની ધારણા.
દુઃખદૌભગ્ય દુઃખ અને દૌર્ભાગ્ય, દિવાલી ગુજરાતી આસો વદ ૦)), પ્રતિકૂળતા અને લોકોની
પ્રભુ મહાવીર સ્વામીનું નિર્વાણ અપ્રીતિ. કલ્યાણક, મારવાડી કારતક વદ
દુઃખક્ષય કર્મક્ષય નિમિત્તે : અમાવાસ્યા.
પ્રતિક્રમણની વિધિમાં કરાતો દીનદરિદ્રી ઃ લાચાર, દુ:ખી અને કાઉસ્સગ્ગ, દુઃખો અને કર્મોના નિર્ધન પુરુષ.
ક્ષય માટે કરાતો કાઉસ્સગ્ન. દીપકલિકા : દીવાની જ્યોત, | દુઃખી દશા : દુઃખવાળી દશા, દીવાનો પ્રકાશ.
દુખવાળી અવસ્થા. દીપાવલીઃ દીવડાઓની હારમાળા, | દુષમા : અવસર્પિણીનો પાંચમો દિવાળીપર્વ.
આરો, દુઃખવાળો કાળ. દીર્ઘકાલિકી સંજ્ઞા : લાંબા કાળનો દુઃષમાદુષમા : અવસર્પિણીનો છઠ્ઠો
વિચાર કરવાની શક્તિ, અતીત આરો, દુઃખ જ દુઃખ જેમાં અનાગત કાળમાં થયેલા
હોય તે. અનુભવ ઉપરથી થતા વિચારો.
દુઃષમાસુષમા : અવસર્પિણીનો દીર્ઘદૃષ્ટિઃ લાંબી વિચારવાની દૃષ્ટિ, ચોથો આરો, જેમાં દુઃખ વધારે
ભાવિનો લાંબો વિચાર કરીને અને સુખ ઓછું હોય તે,
Page #72
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૩
દુખદોગર્ચા/દૃષ્ટિવાદ
ઉત્સર્પિણીમાં આ ત્રણ આરા | દુષ્ટ ચિંતવન ઃ મનમાં માઠા વિચારો ઊલટા સમજવા.)
કર્યા હોય, દુઐિતિય). ખદોગટ્ય : દુઃખ અને દૌર્ભાગ્ય, | દુષ્ટ ચેણ ઃ કાયાથી ખોટી, હલકી
(ઉવસગ્ગહરમાં આવે છે). | અને પાપભરી ચેષ્ટા કરી હોય ટુઠજરા : દુષ્ટ તાવ, ભયંકર તાવ, તે, દુઅિયિ ).
(ઉવસગ્ગહરમાં આવે છે). | દુષ્ટદમન : દુષ્ટ માણસોનું રભિગંધ : અશુભ ગંધ, ખરાબ (
રાસાદિનું) દમન કરવું, ગંધ.
દાબી દેવું. રાચાર સેવન = દુષ્ટ આચારોનું દુષ્ટ ભાષણ : હલકું ભાષણ કરવું,
સેવવું, હલકું, પાપિષ્ટ જીવન તુચ્છ, અસાર, પાપિષ્ટ ભાષા જીવવું.
બોલવી. રેત : પાપ, ખરાબજીવન, દુષ્ટા
દુષ્પક્વાહાર (ભક્ષણ) : અર્થો ચરણ.
પાકેલો આહાર ખાવો, મંતિદાતાર : નરક-નિગોદાદિ
કાચોપાકો આહાર ખાવો. દુષ્ટગતિમાં આત્માને લઈ દૂરોત્સારિત ઃ દૂર દૂર ખસેડાયેલી, જનારા. (એવા કષાયો અને નંખાયેલી વસ્તુ. વિષયો છે).
દૃશ્ય વસ્તુ ? ચક્ષુથી દેખી શકાય ધ : જીતવું મુશ્કેલ પડે તે, તેવો પદાર્થ, ચક્ષુર્ગોચર પદાર્થ. વિષયો, કષાયો, ઉપસર્ગો દૃષ્ટાન્ન : ઉદાહરણ, દાખલો, વગેરે.
ઉપમાથી સમજાવવું તે. વ્યિ ઃ જેને મોક્ષે જવાનો અર્ધ- | દૃષ્ટિઃ જીવની વિચારકશક્તિ, વસ્તુ પુદ્ગલ પરાવર્તનથી પણ ઘણો | સમજવાની અપેક્ષા, અથવા વધારે કાળ બાકી છે તે. મિથ્યાદૃષ્ટિ-અને સમ્યગ્દષ્ટિ. ભભવ : મુશ્કેલીથી મળી શકે દૃષ્ટિરાગ : એક વ્યક્તિનો બીજી તેવો ભવ, અનંતકાળે પણ ન વ્યક્તિ ઉપર વારંવાર જોવાનો મળી શકે તેવો (આ મનુષ્ય) અતિશય રાગ, નજર ખેંચાય ભવ છે.
એવો રાગ. તગહ આપણાં કરેલાં પાપોની | દૃષ્ટિવાદ : દ્વાદશાંગીમાંનું બારણું નિંદા કરવી, ગહ કરવી તે. | અંગ, ચૌદ પૂર્વોવાળું અંગ.
Page #73
--------------------------------------------------------------------------
________________
દૃષ્ટિવાદોપદેશિકી સંદેશવિરતિધર ૬૪ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
દૃષ્ટિવાદોપદેશિકી સંશાઃ શાસ્ત્રોમાં | દ્રવ્ય.
કહ્યા પ્રમાણે આત્માના હિતા- | દેવલોક : વૈમાનિક દેવોનાં સ્થાનો, હિતના વિચારવાળી જે સંજ્ઞા
તેઓને રહેવા માટેના ભાગો, તે (આ સંજ્ઞા સમ્યગદૃષ્ટિને શ્વેતાંબરની દૃષ્ટિએ ૧૨, અને હોય છે.)
દિગંબરની દૃષ્ટિએ ૧૬ દેવલોક દૃષ્ટિવિષસર્પઃ જેની દૃષ્ટિમાં જ ઝેર છે. છે તેવો ભયંકર સર્પ.
દેવવંદનઃ પરમાત્માને કરાતું વંદન, દેદીપ્યમાનાવસ્થા તેજસ્વી અવસ્થા, નમસ્કાર, તથા ચોમાસી ચમકતું, ઝળહળતું જીવન.
ચૌદસ, જ્ઞાનપંચમી, મૌનદય ઃ આપવા લાયક, પરોપકારાર્થે એકાદશી આદિ પવિત્ર દિવસોતજવું, ત્યજવા યોગ્ય.
માં કરાતું વિશિષ્ટ દેવવંદન. દેરાવાસી શ્રાવકઃ દેરાસરને, પ્રભુની દેવાધિદેવ ઃ દેવોના પણ જે દેવ છે
મૂર્તિને પ્રભુ માની પૂજનારા તે પરમાત્મા વીતરાગ પ્રભુ. જીવો, મૂર્તિ અને મંદિર એ
દેશઘાતી આત્માના જ્ઞાનાદિ ગુણોશુભાલંબન છે એમ માનનારા.
ને અંશથી હણનાર. મતિદેરાસર : જે સ્થાનમાં લોકો પ્રભુની જ્ઞાનાવરણીયાદિ, ચક્ષુર્દર્શના
મૂર્તિને, પ્રભુ માની પૂજતા હોય વરણીયાદિ વગેરે. તે સ્થાન.
દેશનાલબ્ધિઃ વીતરાગ પરમાત્માની દેલવાડાનાં દેરાસરો : આબુ પર્વત દેશના જેઓને રૂચે, ગમે, તેના
ઉપર આવેલાં વિમલવસહીનાં પ્રત્યે પ્રીતિ જામે તેવી અને વસ્તુપાલ-તેજપાલનાં આત્મશક્તિ. સમ્યક્ત પામવા
ઘણી કોતરણીવાળાં મંદિરો. માટેની યોગ્યતા, દિગંબરાદેવકુરુક્ષેત્ર ઃ મહાવિદેહલોત્રમાં નાયમાં સમ્યક્ત માટે ત્રણ
આવેલ, પ્રથમ આરાના જેવા લબ્ધિ ગણાવાય છે. (૧) કાળવાળું ક્ષેત્ર.
કરણલબ્ધિ, (૨) કાળલબ્ધિ, દેવદર્શન : વીતરાગ પરમાત્માનાં
(૩) દેશનાલબ્ધિ. દર્શન કરવાં તે.
દેશવિરતિ : સંસારના ભોગોનો દેવદ્રવ્ય : પ્રભુજીની મૂર્તિ અને
અંશથી ત્યાગ કરવો તે. મંદિરની સુરક્ષા માટે રખાતું | દેશવિરતિધર ઃ આંશિક ચારિત્રને
Page #74
--------------------------------------------------------------------------
________________
જૈન ઘાર્મિક પારિભાષિક શબ્દકોશ
૫
દેશોનપૂર્વદોડવદર્ભાગ્ય
સ્વીકારનારા, શ્રાવક-શ્રાવિકા, | શરીર ઉપરની મૂછ, પાંચમા ગુણસ્થાનકવાળા.
અતિરાગ. દેશોનપૂર્વકોડવર્ષઃ પૂર્વક્રોડ વર્ષોમાં | દૈવ : ભાગ્ય, નસીબ, પૂર્વબદ્ધ
કંઈક ઓછું, ચોર્યાસી લાખને શુભાશુભ કર્મ, પ્રારબ્ધ. ચોર્યાસી લાખે ગુણતાં જે આવે | દૈવસિક પ્રતિ. : સવારથી સાંજ તે ૧ પૂર્વ, એવાં એક ક્રોડ સુધીમાં લાગેલાં પાપોનું સાંજે પૂર્વ, તેમાં કંઈક ઓછું. પાંચમા
કરાતું પ્રતિક્રમણ, દિવસ અને તેરમાં ગુણઠાણાનો તથા સંબંધી પાપોની ક્ષમાયાચના. ૬-૭નો સંયુક્તકાળ આટલો
દૈવસિકાતિચાર : દિવસ સંબંધી હોય છે.
અતિચારો, દિવસમાં થયેલી દેહઃ શરીર, કાયા; જીવન જીવવાનું ભૂલો. સાધનવિશેષ.
દેવાધિષ્ઠિત : ભાગ્યને આધીન, દેહત્યાગ પરભવમાં જતો આત્મા કર્મોને અનુસારે થનારું
આ ઔદારિકાદિ શરીરનો દેવસંબંધી સ્વરૂપ જેમાં સ્થાપિત ત્યાગ કરે છે તે, મોક્ષે જતાં કરાયું છે તે.
સર્વ શરીરનો ત્યાગ થાય તે. દોષદુષ્ટ : દોષોના કારણે હલકો દેહવ્યાપીઃ શરીરમાત્રમાં જ રહેનાર, બનેલો મનુષ્ય, દોષોથી દુષ્ટ.
જૈનદર્શનકાર એમ જણાવે છે દોષનિવારક દોષોને અટકાવનાર, કે આત્મા દેહમાં જ માત્ર દોષોને રોકનાર, ગુરુજી અથવા વ્યાપીને રહે છે. ને ન્યાય- સૂક્ષ્મ જૈનતત્ત્વોનો અભ્યાસ. દર્શનાદિ આત્માને સર્વવ્યાપી | દોષનિવારણ દોષોને દૂર કરવું, માને છે.
નિર્દોષ થવું. દેવસ્થ : શરીરમાં રહેલો, કાયાની | દોષમિશ્ર ઃ દોષોથી મિશ્ર, દોષોથી અંદર વર્તતો.
મિશ્ર થયેલું જીવન. દેહાતીત ઃ દેહથી જુદો, શરીરથી 1 દોષસર્જક દોષોને ઉત્પન્ન કરનાર,
ભિન્ન, શરીરમાં રહેલો આ | દોષો લાવનાર. આત્મા શરીરથી ભિન્ન દ્રવ્ય | દોષિત : દોષોથી ભરેલું, ગંદું,
હલકું, તુચ્છ, અસાર જીવન. દેહાધ્યાસઃ શરીર ઉપરની મમતા, | દૌભગ્ય દુષ્ટપાપકર્મોના ઉદયવાળું
Page #75
--------------------------------------------------------------------------
________________
ઘુતિ/દ્વિર્બન્ધક
૬
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
જીવન, સર્વ ઠેકાણે અપ્રીતિ | વસ્તુના સ્વરૂપને સમજાવનારી પ્રાપ્ત થાય એવું જીવન.
જે દૃષ્ટિ, વસ્તુના સ્થિર સ્વરૂપઘુતિ ઃ કાન્તિ, તેજ, પ્રકાશ.
ને પ્રધાનપણે જાણનારી જે ઘોતિત : કાન્તિવાળું, પ્રકાશિત
દૃષ્ટિ તે. થયેલ, તેજવાળું.
દ્રવ્યેન્દ્રિય ઃ શરીરમાં પુદ્ગલની દ્રઢઃ મજબૂત, હાલચાલે નહિ તેવું,
બનેલી જે ઇન્દ્રિયો તે, બાહ્ય અતિશય સ્થિર.
આકારરૂપે જે છે તે બાહ્યદ્રઢઘર્મતાઃ ધર્મમાં મજબૂત, લીધેલા
નિવૃત્તિ, અંદર આકારરૂપે જે
છે તે અત્યંતરનિવૃત્તિ, અંદરનિયમો પાળવામાં અડગ.
ની પુદ્ગલની બનેલી ઇન્દ્રિયદ્રઢીભૂતતા ઃ અતિશય સ્થિરતા,
માં જે વિષય જણાવવામાં અચલિતાવસ્થા.
સહાયક થવાની શક્તિ છે તે દ્રવ્ય : પદાર્થ, દ્રવીભૂત થાય તે,
ઉપકરણ દ્રવ્યેન્દ્રિય. નવા નવા પર્યાયોને પામે છે.
દ્વાદશાંગી : ગણધર ભગવંતોએ દ્રવ્યનિક્ષેપ : કોઈ પણ વસ્તુના
પ્રભુમુખે દેશના સાંભળીને ભાવાત્મક સ્વરૂપની આગળ
બનાવેલાં ૧૨ અંગો, ૧૨ પાછળની બન્ને અવસ્થા,
આગમો, ૧૨ શાસ્ત્રો તે. ભાવાત્મક સ્વરૂપની પૂર્વાપર સ્થિતિ.
દ્વાર : વસ્તુને યથાર્થ સમજાવવા દ્રવ્યપ્રાણઃ શરીરસંબંધી બાહ્ય પ્રાણો,
જુદા જુદા પ્રકારે પડાતા પાંચ ઇન્દ્રિયો, શ્વાસોચ્છવાસ,
વિભાગો, ધારો, અથવા દ્વારા આયુષ્ય, મન, વચન અને
એટલે બારણું. કાયાનું બળ, એમ કુલ ૧૦ દ્વિચક્રજ્ઞાન : આંખમાં રોગવિશેષ પ્રાણો છે.
થવાથી એક વસ્તુ હોવા છતાં દ્રવ્યહિંસાઃ અન્ય જીવોને મારી બે દેખાય તે, એક ચંદ્રને બદલે
નાખવા, પ્રાણરહિત કરવા, બે ચંદ્ર દેખવા, અજ્ઞાનતા. શરીરસંબંધી દ્રવ્યપ્રાણોનો દ્વિર્બન્ધકઃ જે આત્માઓનું મિથ્યાત્વ વિયોગ કરવો-કરાવવો, એવું નબળું પડ્યું છે કે જેઓ બીજાનું મન દુખવવું.
મિથ્યાત્વમોહનીયની ઉત્કૃષ્ટ દ્રવ્યાર્થિકનય : દ્રવ્યને પ્રધાન કરીને | ૭૦ કોડાકોડીની સ્થિતિ ફક્ત
Page #76
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૬૭
દ્વિવિધતાધર્મક્ષમા
બે જ વખત બાંધવાના છે વધુ | એવી વક્તા જે કથા કરે છે, નહીં તેવા જીવો.
ઘર્મકથા. કિવિધતા : વસ્તુનું બે પ્રકારપણું. | ઘર્મચક્રવર્તી: જેમ ચક્રવર્તી ચક્રરત્ન દ્વિીપ-સમુદ્રઃ જેની ચારે બાજુ પાણી વડે ભરતાદિક્ષેત્રના છ ખંડને
હોય તેની દ્વિીપ-બેટ અને જીતે છે તેમ તીર્થંકર ભગવંતો પાણીનો ભંડાર તે સમુદ્ર, ધર્મ વડે ચારે ગતિનો અંત જંબુદ્વીપ અને લવણસમુદ્રાદિ.
કરી મોક્ષ પામે છે તે, ધર્મધગધગતી શિલા : અતિશય ઘણી
ચક્રવર્તી. તપેલી પથ્થરની શિલા. ધર્મધ્યાન ઃ જે ચિંતન-મનનથી ધજાદંડ : મંદિર ઉપર ચડાવાતો,
આત્મામાં મોહનો વિલય થાય ધજા લટકાવવા માટેનો લાંબો
અને ધર્મની વૃદ્ધિ થાય એવું દંડ તે ઘજાદંડ.
ધ્યાન તે. • ઘનદ ઃ કુબેર, ધનનો અધિષ્ઠાયક ઘર્મપરાયણ : ધર્મમાં ઓતપ્રોત, દેવ, ધનનો ભંડારી.
ધર્મમાં રંગાયેલો, ધર્મમય. ધનધાન્ય પ્રમાણતિક્રમ : રોકડ
ઘર્મપ્રાપ્તિ આત્મામાં સ્વભાવદશાની નાણાનું અને ધાન્યનું જે માપ, પ્રાપ્તિ, મોહનો ક્ષયોપશમ. તેનું ઉલ્લંઘન કરવું, ધાર્યા કરતાં ઘર્મબિન્દુ : પૂ. હરિભદ્રસૂરિજી વધારે રાખવું.
મહારાજશ્રીરચિત એક ધનવાનુંઃ ધનવાળો, નાણાં વાળો, મહાગ્રંથ. પૈસાદાર.
ધર્મભ્રષ્ટ : ધર્મથી પડેલા, ઘર્મથી ઘનિક ઃ ધનવાળો, નાણાં વાળો, | પતિત થયેલા. પૈસાદાર.
ધર્મરાગ : ધર્મ ઉપરનો જે સ્નેહ, ધરણીધર દેવઃ પાર્શ્વનાથ ભગવાન- ધર્મ ઉપરનો જે પરમ સ્નેહ.
ના અધિષ્ઠાયક દેવ. ઘર્મસંગ્રહણીઃ પૂ. હરિભદ્રસૂરિજીનો ઘર્મ ઃ દુર્ગતિમાં પડતા આત્માને જે | બનાવેલો મહાન ન્યાયનો ગ્રંથ.
ધારી રાખે, બચાવે તે ધર્મ, | ધર્મક્ષમા : ક્ષમા રાખવી એ પોતપોતાની ફરજ, વસ્તુનો આત્માનો ધર્મ છે એમ સમજીને સ્વભાવ.
ક્રોધને દબાવવો, ક્રોધ ન ધર્મકથાઃ શ્રોતામાં ધર્મની વૃદ્ધિ થાય | કરવો, ક્ષમા રાખવી તે.
Page #77
--------------------------------------------------------------------------
________________
ધર્માત્મધ્યાન
૬૮
જૈન ઘાર્મિક પારિભાષિક શબ્દકોશ
જીવન.
પૂર્વક.
ધર્માત્મા : ધર્મમય આત્મા છે જેનો | નિયમ, અભિગ્રહ.
એવો પુરુષ, ધાર્મિક જીવ. | ધારાવગાહી જ્ઞાનઃ સતત પ્રતિસમયે ઘર્માનુષ્ઠાન : ધર્મસંબંધી ક્રિયા- પ્રગટ થતું જે જ્ઞાન તે,
વિશેષ; સામાયિક, પ્રતિક્રમણ, બૌદ્ધદર્શન આત્મદ્રવ્યને દાન, શીલ, સ્વાધ્યાય, વિનય, ધારાવગાહી જ્ઞાનમાત્રરૂપ માને
વૈયાવચ્ચ આદિ. ધર્માભિમુખતા ? આત્માનું | ધાર્મિક પુરુષ : ઘર્મની અત્યંત
ધર્મસન્મુખ થવું, ઘર્મની સન્મુખ | રુચિવાળો, ઘર્મપ્રિય મહાત્મા.
જવું, આત્માનું ધર્મમાં જોડાવું. | ધાર્મિક સંસ્કાર : પુરુષમાં આવેલા ઘર્માસ્તિકાય તે નામનું એક દ્રવ્ય, ઘર્મમય સંસ્કારો, ઘર્મમય
જે દ્રવ્ય જીવ-પુદ્ગલને ગતિ
કરવામાં અપેક્ષાકારણ છે. | ધિઈએ ધારણાએ ? વૈર્ય અને ઘાતકીખંડ : લવણસમુદ્ર અને
ધારણાશક્તિની વૃદ્ધિ કરવાકાલોદધિ સમુદ્રની વચ્ચે આવેલો ચારચાર લાખ
ધિક્કાર : તિરસ્કાર, અપમાન, યોજનના વિસ્તારવાળો, ઘંટી- | પરાભવ. ના પડના આકારવાળો જે દ્વીપ ઘધનપુરુષ : બુદ્ધિરૂપી ધનથી તે.
ભરેલો પુરુષ બુદ્ધિશાલી. ધામ: સ્થાન, રહેવા માટેની જગ્યા, | ધુમપ્રભાનારકી ઃ પાંચમી નારકી, મુક્તિધામ = મોક્ષનું સ્થાન.
રિષ્ટા નામની નારકીનું બીજું ધારણા : મતિજ્ઞાનનો અંતિમ ભેદ,
નામ. નિર્ણત કરેલી વસ્તુને લાંબા ધૂપઘટા: પ્રભુજીની પાસે કરાતી સુધી યાદ રાખવી તે, આ ધૂપની પૂજા, ધૂપનો સમુહ. ઘારણાના ૩ ભેદ છે. (૧) ધૃતિવિશેષઃ ધીરજવિશેષ, અતિશય અવિસ્મૃતિ, (૨) વાસના, (૩) ઘણી ધીરજ. સ્મૃતિ.
વૈર્યગુણઃ ધીરજ નામનો ગુણવિશેષ, ધારણાભિગ્રહ ઃ મનમાં કોઈ પણ અતિશય ધીરજપણું.
જાતના ભોગોના ત્યાગનો | ધ્યાન ઃ ચિત્તની એકાગ્રતા, ચિત્તની પરિણામ કરી તેના માટે કરાતો | સ્થિરતા, કોઈ પણ એક વિષય
Page #78
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
દ૯
ધ્રુવનદીપાષાણ ન્યાય
માં મન પરોવાવું, આ અર્થ બીજા કર્મગ્રંથ આદિમાં જે આત-રૌદ્ર-ધર્મધ્યાન અને ગુણઠાણા સુધી કહ્યો છે ત્યાં શુકલધ્યાનના બે પાયામાં સુધી અવશ્ય બંધાય જ. લગાડવો. છેલ્લા બે પાયામાં ધ્રુવસત્તા ઃ જે કર્મપ્રકૃતિઓની સત્તા “આત્મપ્રદેશોની સ્થિરતા” અનાદિમિથ્યાત્વી જીવને એવો અર્થ કરવો.
સમ્યક્ત પામ્યા પહેલાં ધ્રુવ : સ્થિર, નિત્ય, દરેક પદાર્થો, સદાકાળ હોય જ.
ગુણો, અને તેના પર્યાયો પણ | ધ્રુવોદય ઃ જે કર્મપ્રકૃતિઓનો ઉદય દ્રવ્યાર્થિકનયથી ધ્રુવ=સ્થિર= બીજા કર્મગ્રંથ આદિમાં જ્યાં અનાદિ અનંત છે.
સુધી કહ્યો હોય ત્યાં સુધીમાં ધ્રુવપદ : સ્થિરપદ, જે આવેલું પદ સર્વ ગુણઠાણાંઓમાં અવશ્ય
કદાપિ ન જાય તે, મોક્ષપદ. હોય જ છે. ધ્રુવબંધી : જે કર્મપ્રકૃતિઓનો બંધ
નંદનવન ઃ મેરુપર્વત ઉપર | ઉપરના ઘા.
સમભૂતલાથી પાંચસો યોજનની | નદીગોલઘોલ ન્યાય : પર્વતની પાસે ઊંચાઈએ પાંચસો યોજનના
વહેતી નદીમાં ઉપરથી પડેલા ઘેરાવાવાળું સુંદર વન.
નાના નાના પથ્થરો નદીના નંદાવર્તઃ વિશિષ્ટ પ્રકારનો સાથિયો, વહેણથી તણાતા છતાં,
જેમાં આત્માનું સંસારમાં ભિન્ન આગળપાછળ અથડાયા છતા, ભિન્ન રીતે પરિભ્રમણ સૂચવવા- જેમ સહજ રીતે ગોળગોળ થઈ માં આવ્યું છે.
જાય તે રીતે સહજ- પણે નંદીશ્વરદ્વીપ : જંબુદ્વીપથી આગળ અનાયાસે જે વૈરાગ્ય આવે તે.
ઘંટીના પડ જેવો ગોળાકારે આઠમો દ્વિપ. જેમાં પ૨ પર્વતો | નદીપાષાણ ન્યાય : પર્વતની પાસે અને ચૈત્યો છે.
વહેતી નદીમાં ઉપરથી પડેલા નખક્ષતઃ નખો દ્વારા કરાયેલા શરીર | નાના નાના પથ્થરો નદીના
Page #79
--------------------------------------------------------------------------
________________
નપુંસક્વેદ/નવ નિધિ
૭૦ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ, વહેણથી તણાતા છતા, | ૭ નયો અને ૪ નિપાઓ. આગળ-પાછળ અથડાયા છતા, નરક્ષેત્ર : અઢીદ્વીપ, (જબૂદીપ, જેમ સહજ રીતે ગોળ-ગોળ
ઘાતકીખંડ, અર્ધપુષ્કરવાર દ્વીપ) થઈ જાય તે રીતે સહજપણે
જેમાં મનુષ્યોનું જન્મમરણ થાય અનાયાસે જે વૈરાગ્ય આવે તે.
છે તે પૂર્વ-પશ્ચિમ અને ઉત્તરનપુંસકવેદઃ સ્ત્રી અને પુરુષ બન્નેની દક્ષિણ ૪૫ લાખ યોજન. સાથે ભોગસુખની ઇચ્છા,
નરેન્દ્રઃ રાજા, મહારાજા, વીતરાગઅથવા શરીરમાં બન્ને પ્રકારનાં
પ્રભુ નરેન્દ્રો વડે પૂજિત છે. લક્ષણોનું હોવું.
નળદમયંતી : પતિ-પત્ની, દમયંતી નમસ્થળઃ આકાશમંડળ, આકાશ
સતી, સ્ત્રીવિશેષ, આપત્તિમાં રૂપ સ્થળ.
પણ જે સત્ત્વશાળી રહી છે, નભોમણિ ઃ સૂર્ય, આકાશમાં રહેલું
જેનું ચરિત્ર પ્રસિદ્ધ છે. જાજ્વલ્યમાન રત્ન.
નવકારમંત્ર : નવ પદનો બનેલો, નમસ્કાર : નમન કરવું, પ્રણામ
પાંચ પરમેષ્ટિને નમસ્કાર કરવા, નમવું.
કરવાસ્વરૂપ, મહામંગલકારી નમિનાથ ભગવાનુંઃ ભરતક્ષેત્રમાંની મંત્ર. આ ચોવીસીના ૨૧માં
નવકારશી પચ્ચMાણ : સૂર્યોદય ભગવાન.
પછી ૪૮ મિનિટ બાદ ત્રણ નય ઃ દૃષ્ટિ, વસ્તુના સ્વરૂપને
નવકાર ગણીને જે પળાય, જાણવાની મનોવૃત્તિ, અનેક
ત્યાર બાદ જ ભોજન કરાય ઘર્માત્મક વસ્તુમાં ઇતર ધર્મોના તે. (મૂઠી વાળીને જે નવકારઅપલાપ વિના દ્રવ્ય-ક્ષેત્રાદિના
મંત્ર ગણાય છે તે નવકારસીની કારણે એક ઘર્મની પ્રધાનતા,
અંદર મુક્ષ્મીનું પણ પચ્ચન્દ્ર વસ્તુતત્ત્વનો સાપેક્ષપણે ખાણ સાથે હોય છે તેથી મૂઠી વિચાર.
વાળવાની હોય છે), (આ નયનિપુણ : નિયોના જ્ઞાનમાં પચ્ચષ્માણ પાળવા માટેનો
હોશિયાર, નયોનું સૂક્ષ્મ જ્ઞાન સંકેતવિશેષ છે). ધરાવનાર.
નવ નિધિ ચક્રવર્તીના ભોગયોગ્ય, નયનિક્ષેપ : વસ્તુને સમજવા માટે | નવ ભંડારો, જે વૈતાદ્યપર્વત
Page #80
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૭૧
નવપદ/નિઃસંદેહ
પાસે પાતાળમાં છે. આગગાડી- સમવસરણનું અનુકરણ તે. ના ડબ્બા જેવા છે, પુણ્યોદયથી નાથ : સ્વામી, મહારાજા, યોગ, ચક્રવર્તીને મળે છે.
અને ક્ષેમ જે કરે તે નાથ, નવપદ : અરિહંત-સિદ્ધઆચાર્ય- અપ્રાપ્ત ગુણાદિને પ્રાપ્ત કરાવે
ઉપાધ્યાય-સાધુ-દર્શન-જ્ઞાન- તે યોગ, અને પ્રાપ્ત ગુણાદિનું ચારિત્ર અને તપ; આ જે સંરક્ષણ અને સંવર્ધન કરે
આરાધવા યોગ્ય નવ પદો. તે ક્ષેમ. નવ પદની ઓળી : આસો અને | નાથવું: દાબવું, ઈન્દ્રિયોને નાથવી, ચૈત્ર માસના શુકલપક્ષમાં
એટલે કંટ્રોલમાં રાખવી. સાતમથી પૂનમ સુધીની નવ | નાદઃ અવાજ, શબ્દ, જોરજોરથી દિવસોની આયંબિલ કરવાપૂર્વક વાજિંત્રાદિ વગાડવાં. કરાતી નવ પદોની આરાધના, નામકર્મ ઃ શરીર, અંગોપાંગ અને તે રૂપ પર્વવિશેષ.
તે સંબંધી સામગ્રી અપાવનારું નવ પદની પૂજા : અરિહંતપ્રભુ
જે કર્મ, અઘાતી અને આદિ ઉપરોક્ત નવે પદોના
ભવોપગ્રાહી આ કર્મ છે. ગુણોનું વર્ણન સમજાવતી પૂ. નારક-નારકી : અતિશય દુઃખ યશોવિજયજી મ. આદિની ભોગવવાનું અધોલોકમાં રહેલું બનાવેલી રાગરાગિણીવાળી જે સ્થાન તે નારક, તેમાં રહેલા પૂજાઓ.
જીવો તે નારકી. નાગેશ્વરતીર્થ : ભારતમાં મધ્ય- નારાચસંધયણ : છ સંધયણમાંનું પ્રદેશમાં રતલામની નજીકમાં
ત્રીજું, જેમાં ફક્ત બે હાડકાં આવેલું પાર્શ્વનાથ ભગવાનનું
સામસામાં વીંટળાયેલાં હોય, તીર્થવિશેષ.
મર્કટબંધમાત્ર હોય તે. નાણ માંડવી : નાણ એટલે જ્ઞાન,
નિઃકાંક્ષિતઃ અન્ય ધર્મની ઇચ્છા ન જ્ઞાનની સ્થાપના કરવી તે;
કરવી, ચમત્કારોથી ન અંજાવું. ત્રણ ગઢ અને સિંહાસન ગોઠવી નિઃશંકઃ શંકા વિનાનું, સંશયરહિત, તેમાં પ્રભુજીની મૂર્તિ સ્થાપિત સમ્યક્તના આઠ આચારમાંનો કરી, જાણે તેઓ જ્ઞાનપ્રકાશ
પ્રથમ આચાર. કરતા હોય તેવી ભવ્ય રચના, | નિઃસંદેહ : શંકા વિનાનું, સંશય
Page #81
--------------------------------------------------------------------------
________________
નિઃસ્પૃહતનિઘત્તિકરણ
૭૨
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
રહિત, સમ્યક્તના આઠ | અવસ્થામાંથી કદાપિ નીકળ્યા
આચારમાંનો પ્રથમ આચાર. જ નથી, અનાદિ-કાળથી તેમાં નિઃસ્પૃહતા : સ્પૃહા, મમતા, મૂછ
જ છે અને તેમાં જ જન્મ-મરણ રહિત અવસ્થા, નિષ્પરિગ્રહી
કરે છે તે, તેનું બીજું નામ દશા.
અવ્યવહાર રાશિ. નિકાચનાકરણ : બાંધતી વખતે | નિત્યાપડ : દરરોજ
નિત્યપિંડ : દરરોજ એક જ ઘરે અથવા બાંધ્યા પછી કર્મને એવી આહાર ગ્રહણ કરવો તે. સ્થિતિમાં મૂકવું કે જેમાં કોઈ નિત્યાનિત્ય સર્વ પદાર્થો ઉભયાત્મક ફેરફાર થઈ શકે નહીં, કોઈ છે, દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ કરણ લાગે જ નહીં, અવશ્ય નિત્ય છે અને પર્યાયાર્થિક ઉદય દ્વારા ભોગવવું જ પડે, નયની અપેક્ષાએ અનિત્ય છે. સકકરણને અસાધ્ય એવું કર્મ
સર્વ ભાવો ઉભયાત્મક છે. કરવામાં વપરાતું કરણવીર્ય.
નિદાન (નિદાનકરણ) : નિયાણું, નિકાચિત કર્મ : સલકરણોને
આ ભવમાં કરેલા ધર્મના અસાધ્ય કરાયેલું કર્મ, સર્વથા ફળરૂપે સંસારસુખની માગણી ભોગ યોગ્ય કર્મ.
કરવી, ઇચ્છા કરવી તે. નિગોદ : અનંત અનંત જીવોવાળી ! નિદ્રા : જેમાં સુખે જાગૃત થવાય વનસ્પતિકાયમાંની એક
તે, ચપટીમાત્રના અવાજથી અવસ્થા, એક શરીરમાં જ્યાં અથવા પદમાત્રના સંચારણથી અનંત જીવો છે, તેના ૨ ભેદ
જાગૃત થવાય તે. છે; બાદરનિગોદ અને સૂક્ષ્મનિગોદ.
નિદ્રાનિદ્રાઃ જેમાં દુઃખે જાગૃત થવાય
તે, અતિશય ઢંઢોળવાથી જે નિગ્ધાયણઠાએ : કર્મોનો વિનાશ
માણસ જાગે તે, કુંભકર્ણ જેવી કરવા માટે હું આ કાઉસગ્ગ
ભારે ઊંધ. કરું છું.
નિધત્તિકરણ : કમ્મપયડી આદિ નિત્કાર પારગાહો ઃ તમારો આ
ગ્રંથોમાં આવતું એક સંસારમાંથી નિસ્તાર-ઉદ્ધાર
કરણવિશેષ, જેમાં કર્મ એવી થાઓ.
સ્થિતિમાં મુકાય કે ઉદ્વર્તના નિત્યનિગોદઃ જે જીવો આ નિગોદ- | અને અપર્વતના વિના બીજાં
Page #82
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૭૩
નિઘનતાનિરાલંબન ધ્યાન
કોઈ કરણો લાગે નહી તે | રાગાદિ નથી અને શરીર પણ નિધત્તિ, તેમાં વપરાતું નથી તે અર્થાતુ વીતરાગસર્વજ્ઞ આત્મવીર્ય.
અને અશરીરી. નિધનતા ઃ મૃત્યુ, વિનાશ, અંત, | નિરંજન-સાકાર : જે પરમાત્માને સમાપ્તિ.
રાગાદિ નથી પરંતુ શરીર હજુ નિયત મુદત ? નક્કી કરેલી મુદત,
છે તે, અર્થાત્ વીતરાગ-સર્વજ્ઞ આયુષ્યકર્મ નિશ્ચિત મુદત સુધી
બન્યા પછી સદેહે ભૂમિ ઉપર આત્માને છોડતું નથી.
વિચરતા હોય તે, ૧૩-૧૪મા નિયત ક્ષેત્ર ઃ નક્કી કરેલું ક્ષેત્ર,
ગુણઠાણાની અવસ્થા. નિશ્ચિત ક્ષેત્ર, જેમ યુગલિક
નિરતિચાર : લીધેલાં વ્રતોમાં મનુષ્યો માટે અકર્મભૂમિ, સિદ્ધ
અતિચાર-દોષો ન લાગે તે. પરમાત્મા માટે સિદ્ધશિલા, | નિરપરાધી : જેણે આપણો ગુન્હો ઉપર નરકના જીવો માટે કર્યો નથી તેવા જીવો, શ્રાવકને નારકનું ક્ષેત્ર વગેરે.
સવા-વિસવાની દયામાં નિયમ કરવો, ઃ મનમાં અભિગ્રહ
નિરપરાધીની હિંસાનો ત્યાગ કરવો, ભોગોના ત્યાગની
હોય છે. મનમાં કોઈપણ જાતની ધારણા | નિરવદ્ય કર્મઃ જે કામકાજમાં હિંસાકરવી.
જૂઠ આદિ દ્રવ્યપાપો, અને નિયમિત જીવન : ઘણા પ્રકારના
રાગ-દ્વેષ આદિ ભાવપાપો નથી નિયમોવાળું જીવન, પૂર્વાપર
તેવાં કામો. પરિમિત ભોગોવાળું, | નિરસન કરવું ? દૂર કરવું, ફેંકી વ્યવસ્થિત જીવન.
દેવું, ત્યાગ કરવો, ખંડન કરવું નિયાણાશલ્ય : ત્રણ પ્રકારનાં
શલ્યોમાંનું એક શલ્ય, ધર્મના નિરાકારોપયોગ ઃ વસ્તુમાં રહેલા ફળરૂપે સંસારસુખની માગણી, સામાન્ય ધર્મને જાણવાવાળો ઇચ્છા; શલ્યના ૩ ભેદ છેઃ (૧) જે ઉપયોગ, અર્થાત્ માયાશલ્ય, (૨) નિયાણા- દર્શનોપયોગ. શલ્ય, (૩) મિથ્યાત્વશલ્ય.
નિરાલંબન ધ્યાન : જે ધ્યાનની નિરંજન-નિરાકાર ઃ જે પરમાત્માને | એકાગ્રતામાં પ્રતિમા આદિ
Page #83
--------------------------------------------------------------------------
________________
નિરાલંબન યોગનિનયક સ્થિતિ
૭૪
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
બાહ્ય આલંબનો ન હોય, કેવળ નિરુપમાનમ્” સૂત્ર આત્મામાત્ર જ જેમાં આલંબન
૨-૪૫. છે. એવી ઉત્કટ ધ્યાનદશા. | નિરુપાધિક સ્થિતિ : જ્યાં પુદ્ગલ, નિરાલંબન યોગ : બાહ્ય આલંબન કર્મ કે શરીરાદિની ઉપાધિઓ નિરપેક્ષ સમ્યગૃજ્ઞાન-દર્શન
નથી તે મોક્ષાવસ્થા. ચારિત્રરૂપ રત્નત્રયીની સાથે | નિરોગી દશા : શરીરમાં ટીબી, આત્માનો જે સંયોગ તે,
કેન્સર આદિ રોગો વિનાની જે સાધનાકાલે જ્ઞાનાદિ ગુણોની
દશા તે. રમણતામય આત્માનું થવું.
નિગ્રંથ મુનિ : બાહ્યથી પરિગ્રહ નિરાશંસ ભાવઃ જે ઘર્મકાર્ય કરતાં
વિનાના અને અત્યંતરથી કરતાં સંસારિક સુખોની રાગાદિ મોહની ગાંઠ વિનાના વાંછાઓ નથી, કેવળ જે સંસારના ત્યાગી, મુનિ, કર્મક્ષયની જ બુદ્ધિ છે તે.
મહાત્મા. નિરાહારી અવસ્થા : આહાર નિર્જરાતત્ત્વ : પૂર્વબદ્ધકર્મોનો
વિનાની અણાહારી અવસ્થા બાહ્યઅત્યંતર તપાદિ અને (મોક્ષ).
સ્વાધ્યાય આદિ દ્વારા અંશે અંશે નિરીહભાવ : સ્પૃહા વિનાનો | ક્ષય કરવો તે.
આત્મભાવ, સાંસારિક નિર્જીવ પદાર્થ : જેમાંથી જીવ મરી પ્રલોભન વિનાનો ભાવ.
ગયો છે, ચાલ્યો ગયો છે તેવો નિરુક્તાર્થ શબ્દના અક્ષરોને તોડીને
પદાર્થ. ગોઠવાતો જે અર્થ તે; જેમ કે તે નિર્દેશ કરવો : વસ્તુનું સ્વરૂપગરિ એટલે શત્રુને, હા ! વિશેષથી બતાવવું, સમજાવવું,
હણનારા તે અરિહંત. નિરુપક્રમીઃ બાંધેલાં કર્મો ઉપક્રમને | નિર્દોષ અવસ્થાઃ જીવનમાં કોઈપણ યોગ્ય ન હોય તે.
દોષો ન લાગે તેવી અવસ્થા. નિરુપભોગ : જે શરીરથી સાંસારિક | નિર્ણાયક સ્થિતિ : જે ગામમાં,
સુખ-દુઃખો, આહાર-નિહારાદિ સંઘમાં, સમાજમાં, રાષ્ટ્રમાં કે ભોગો ભોગવી શકાતા નથી દેશમાં સંચાલક મુખ્ય નાયક તે કાર્યણશરીર. તત્ત્વાર્થસૂત્ર | ન હોય તેવી પરિસ્થિતિ.
કહેવું.
Page #84
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૭૫
નિર્બળ સ્થિતિ નિશ્ચયનય
નિર્બળ સ્થિતિઃ દૂબળી સ્થિતિ, જ્યાં | નિવારણાર્થે : દૂર કરવા માટે, પાપ
બળ, વર્ષોલ્લાસ, તાકાત રહી કર્માદિ દૂર કરવા માટે કરાતી નથી, અર્થાત્ હતાશ થયેલી ક્રિયા. પરિસ્થિતિ.
નિવૃત્ત થયેલ ઃ વિવક્ષિત કામ પૂર્ણ નિર્ભય પંથઃ જે માર્ગ કાપવાનો છે થવાથી તેમાંથી નીકળી ગયેલ. તેમાં ભય ન હોય તે.
માથા ઉપરની જવાબદારીથી નિર્વાણ કલ્યાણક : તીર્થંકર
રહિત થયેલ. ભગવન્તો મોક્ષે પધારે તે નિવૃત્તપ્રકૃત્યધિકાર : જે આત્મા પ્રસંગ.
મિથ્યાદૃષ્ટિ હોવા છતાં પૂર્વબદ્ધ નિર્વાણમાર્ગ : મોક્ષે જવાનો
મિથ્યાત્વ આદિ મુખ્ય મોહનીય પ્રભુજીએ બતાવેલો રસ્તો કર્મોની પ્રકૃતિઓનો જુસ્સો, (રત્નત્રયી).
(તાકાત-પાવર) ઓછો થઈ નિર્વિભાજ્ય કાળ ઃ જે કાળના બે
ગયો છે તેવા લઘુકર્મી જીવોમાં
કર્મોનું હળવું થવું તે. કર્મોનું ટુકડા ન કલ્પી શકાય તેવો
નિર્બળ થવું તે. અત્યન્ત સૂક્ષ્મ કાળ, અર્થાત્
નિવૃત્તિકરણ : એક જ સમયવર્તી નિર્વિભાજ્ય ભાગ : જે પુદ્ગલ
જીવોનાં અધ્યવસાય સ્થાનોમાં અણુના કેવલજ્ઞાનીની દૃષ્ટિએ
રહેલી તરતમતા, જસ્થાનપણ બે વિભાગ ન કલ્પી શકાય
પતિત અધ્યવસાયોનું હોવું,
અધ્યવસાયોની ભિન્નભિન્નતા, એવો અત્યંત સૂક્ષ્મ અણુ તે, અર્થાતુ બે વિભાગને અયોગ્ય
આઠમા ગુણસ્થાનકનું આ બીજું
નામ છે. એવો અણુ. નિર્વેદ : સંસારનાં સુખો ઉપર
નિવૃત્તીન્દ્રિયઃ શરીરમાં બહાર અને તિરસ્કાર, કંટાળો, અપ્રીતિ;
અંદર પુદ્ગલના આકારે સુખ એ જ દુઃખ છે, ભોગ
બનેલી ઈન્દ્રિયો, જે પૌદ્ગલિક એ જ રોગ છે, આભરણો એ
છે; આત્માને જ્ઞાનની ઉત્પત્તિભાર છે એવી ચિત્તની સ્થિતિ;
માં સહાયક છે. સમ્યત્વનાં પાંચ લક્ષણોમાંનું ! નિશ્ચયનય : વસ્તુની વાસ્તવિક ૧ લક્ષણ છે.
સ્થિતિ સમજાવે, સહજ
એક સમય.
Page #85
--------------------------------------------------------------------------
________________
નિશ્ચિત્તાવસ્થાનિતવતા
૭૬ જૈન ઘાર્મિક પારિભાષિક શબ્દકોશ
સ્વભાવ મુખ્ય કરે, આન્તરિક ! કોઈનો પક્ષ ન લેવો. જે સ્વરૂપ હોય તે, ઉપચાર
નિસર્ગઃ બાહ્ય નિમિત્તોની અપેક્ષા રહિત અવસ્થા, વસ્તુનું મૂળ વિના જે થાય તે, અત્યંતર સ્વરૂપ.
નિમિત્ત, (ક્ષયોપશમાદિ) તો નિશ્ચિત્તાવસ્થા: જ્યાં આધિ-વ્યાધિ કારણ હોય જ છે, તથાપિ
કે ઉપાધિ નથી, કોઈ પણ જ્યાં બાહ્ય કારણો નથી માટે વ્યક્તિની પરાધીનતા નથી, નિસર્ગ-સહજ, તત્ત્વાર્થસૂત્ર.
એવી અવસ્થા તે, (મોક્ષદશા). ૨-૩ સભ્યત્ત્વના બે ભેદમાંનો નિશ્ચિતાવસ્થાઃ જ્યાં અન્ય દ્રવ્યોની
આ એક ભેદ છે. નિશ્રા છે. પરાશ્રિતતા કે | નિસર્ગપણે ઃ સ્વાભાવિક જ હોય, પરાધીનતા વર્તે છે તેવી કોઈ વડે કરાયેલો ન હોય તે, અવસ્થા, જ્યાં સુધી આત્મામાં જેમકે આત્મા અને કર્મનો ગુણગરિમા પ્રગટી ન હોય ત્યાં સંબંધ, માટી અને કંચનની
સુધી ગુરુની નિશ્રાએ વર્તવું તે. જેમ અનાદિ છે. ત્યાં માટીનિષદ્યા પરિષહ : શૂન્યગૃહ,
કંચનનો સંયોગ ભલે સર્પબિલ, સ્મશાન, અથવા
અનાદિથી નથી, પરંતુ સિંહગુફા આદિ સ્થાનોમાં
નિસર્ગપણે છે, અર્થાત કોઈ કાયોત્સર્ગપણે વસવું, અને
વડે કરાયેલો નથી માટે આદિ આવતા ઉપસર્ગો સહન કરવા,
નથી, તેમ જીવ-કર્મનો સંયોગ અથવા સ્ત્રી-પશ-નૂપુંસક
નિસર્ગ હોવાથી અનાદિ છે. આદિની વસ્તી ન હોય તેવા | નિહાર કરવો ? સંડાસ-બાથરૂમ નિર્ભય સ્થાને વસવું, ૨૨ કરવું, લઘુનીતિ-વડીનીતિ પરિષદોમાંનો એક છે.
કરવી. નિષ્પન્નતાઃ પરિપૂર્ણતા, વસ્તુ ઉત્પન્ન | નિતવ : પ્રભુજીનાં વચનોને
થવાની પૂરેપૂરી કક્ષા, કાલાદિ ઓળવનાર, પ્રભુજીનાં સાપેક્ષ
અન્ય કારણોનું પાકી જવું. વચનોને છુપાવી એકાન્ત નિષ્પક્ષપાતતાઃ તટસ્થપણું, કોઈપણ
ગ્રહણ કરનાર. પક્ષમાં ખોટી રીતે કે મોહ- | નિદ્ભવતા છુપાવવાપણું, જેની પાસે દશાથી ન ખેંચાવું, ખોટી રીતે | ભણ્યા હોઈએ તે ગુરુજીનું નામ
Page #86
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૭૭
નિક્ષેપ નોઉત્સર્પિણી
છુપાવવું, અથવા ભણાવતી | પણ પ્રભુ છે ઇત્યાદિ આરોપિત વખતે વિષય છુપાવવો, વસ્તુને પણ વસ્તુસ્વરૂપ જણાવે વીતરાગ વચનોની સાપેક્ષતાને છુપાવવી.
નૈવેદ્ય : પ્રભુજીની આગળ નિક્ષેપઃ વસ્તુને સમજાવવાના રસ્તા, ત્યાગભાવનાની વૃદ્ધિ માટે તથા પ્રકારો, (ચાર નિક્ષેપા).
અણાહારી અવસ્થાની પ્રાપ્તિ નીચગોત્રકર્મ ઃ જે કર્મ આત્માને માટે ભક્તિભાવે સમર્પિત અસંસ્કારી કુળોમાં લઈ જાય
કરાતી ખાદ્ય સામગ્રી. તે કર્મ.
નૈશ્ચયિક : નિશ્ચયદૃષ્ટિવાળું, નીતિમત્તા પ્રમાણિકતા, સંસ્કારિતા, તાત્ત્વિક, માર્મિક, યથાર્થ ન્યાયસંપન્નતા.
સ્વરૂપ; જેમ ભમરો મુખ્યપણે નવી ? એક ટાઈમ ભોજન કરવું,
કાળો હોવા છતાં પાંચવર્ણવાળો પરંતુ વિગઈઓ ન વાપરતાં
છે એમ કહેવું. વિગઈઓના વિકારો હણીને નૈશ્ચયિકાર્થાવગ્રહ : વ્યંજનાવગ્રહના બનાવેલાં નવીયામાં માત્ર અંતે એક સમયમાત્રપૂરતો થતો
બોધ, કે જે અત્યન્ત અવ્યક્ત નવીયાતાં : જે વિગઈઓમાં અન્ય
છે, રૂપરસાદિથી પણ શબ્દનો દ્રવ્ય નાખવાથી તેની વિકારક
પૃથબ્બોધ નથી, “આ કંઈક શક્તિ નાશ પામી હોય, તેવી
છે” એટલો જ માત્ર નામવિગઈઓમાંથી બનાવેલા
જાતિ કલ્પના આદિથી રહિત પદાર્થો.
બોધ થાય તે. નેમિનાથ ભગવાન ઃ ભરતક્ષેત્રની | નોઅવસર્પિણીઃ જ્યાં ચડતી-પડતો ચોવીસીમાં ૨૨મા ભગવાન,
કાળ નથી તે, જેમ કે મહાતેમનું નેમનાથ નામ પણ આવે વિદેહ ક્ષેત્રમાં સદાકાળ ભરત
ક્ષેત્રના ચોથા આરા જેવો કાળ નૈગમનય : ઉપચરિત વસ્તુને જે
વર્તે છે ઈત્યાદિ. ગ્રહણ કરે તે; આ રસ્તો નોઉત્સર્પિણી : જ્યાં ચડતો પડતો અમદાવાદ જાય છે, વરસાદ કાળ નથી, સદા એક સરખો સોનું વરસાવે છે; પ્રભુની મૂર્તિ | કાળ.
લેવાં.
Page #87
--------------------------------------------------------------------------
________________
નોકષાયપંચાચાર
૭૮
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
નોકષાય (મોહનીય) ઃ જે સાક્ષાત્ | ચોધ પરિમંડળઃ છ સંસ્થાનોમાંનું
કષાયરૂપ નથી, પરંતુ કષાયોને બીજું સંસ્થાન કે જેમાં નાભિથી લાવે, કષાયોને પ્રેરે, કષાયોને ઉપરના અવયવો સપ્રમાણ મદદ કરે, પરંપરાએ કષાયોનું હોય છે અને નીચેના અવયવો જ કારણ બને તે હાસ્ય, રતિ અપ્રમાણ હોય છે તે. આદિ છ; અહીં નોશબ્દ | ન્યાયસંપન્ન દ્રવ્ય : શ્રાવકના ૩૫ પ્રેરણાદિ અર્થમાં છે.
ગુણોમાંનો પહેલો ગુણ, ન્યાયનોભવ્યનોઅભવ્ય : મોશે પહોંચી નીતિ અને પ્રમાણિકતાથી
ગયેલા આત્માઓ હવે ભવ્ય મેળવેલું ધન. પણ નથી તેમજ અભવ્ય પણ ન્યાયાલયઃ જ્યાં બન્ને પક્ષોની વાતો નથી, કારણ કે જ્યાં સુધી યથાર્થપણે સાંભળીને નિષ્પક્ષવસ્તુની પ્રાપ્તિ ન થઈ હોય
પાતપણે યોગ્ય ચુકાદો અપાય ત્યાં સુધી જ યોગ્યતાનો તે સ્થાન. વ્યવહાર થાય છે. એવી જ
ન્યાસાપહાર ઃ બીજા માણસોએ જમા રીતે નોસંજ્ઞીનોઅસંસી અને
મૂકેલી થાપણને પચાવી પાડવી, નોચરિત્તા નોઅચરિત્તા વગેરે
પાછી ન આપવી અને તમે આપી શબ્દોના અર્થો પણ જાણી
જ નથી એમ બોલવું તે. લેવા.
પંકજઃ કમળ, કાદવમાં ઉત્પન્ન થાય દિગંબર સંપ્રદાયમાં અમિત
મુનિનો બનાવેલ. ૧૪૫૬ પંચવિધતા ઃ પાંચ પ્રકારો, પાંચ
ગાથા પ્રમાણગ્રંથ છે. પ્રકારે, ઇન્દ્રિયોની અને તેના પંચાંપ્રણિપાત : બે ઢીંચણ, બે વિષયોની પંચવિધતા છે અર્થાત હાથ, મસ્તક એમ પાંચ અંગો પાંચ પાંચ પ્રકારો છે.
નમાવવાપૂર્વક નમસ્કાર કરવો પંચસંગ્રહઃ શ્રી ચંદ્રષેિમહત્તરાચાર્ય
કૃત મહાન ગ્રંથવિશેષ, | પંચાચાર : જ્ઞાનાચાર-દર્શનાચાર શ્વેતાંબર સંપ્રદાયમાં છે અને | આદિ પાંચ પ્રકારના આચારો.
Page #88
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
પંચેન્દ્રિય જીવ : પાંચેપાંચ પૂરેપૂરી ઇન્દ્રિયોવાળો જીવ.
પંથ : માર્ગ, રસ્તો, ચાલવા યોગ્ય રસ્તો.
પકવાન્ન : રાંધેલું, તૈયાર ભોજન, પકાવેલું.
પુખ્ખી પ્રતિક્રમણ : પંદર દિવસે કરાતું મોટું પ્રતિક્રમણ.
પાણ : કોઈપણ વસ્તુનો નિયમ લેવા માટે બોલાતું સૂત્ર. નવકારસી-પોરિસી આદિ માટેનાં સૂત્રો.
પચ્ચક્ખાણ ભાષ્ય : શ્રી દેવેન્દ્રસૂરિજી રચિત ભાષ્યત્રયમાંનું ત્રીજું ભાષ્ય, (પહેલું ચૈત્યવંદન ભાષ્ય અને બીજું ગુરુવંદન ભાષ્ય).
પશુસણ : ધર્મની પુષ્ટિ-વૃદ્ધિ કરનારા પર્વના દિવસો.
પટુતા ઃ હોશિયારી, ચાલાકી, ચતુરાઈ.
પડિમા : શ્રાવક-શ્રાવિકાની ધર્મમય
વિશિષ્ટ અવસ્થા, શ્રાવકની અગ્યાર પડિમાઓ, સાધુના જીવનમાં પણ ડિમા હોય છે. પડિમાધારી ઃ પ્રતિમાને ધારણ કરનારા આત્માઓ.
પડિલેહણ : વસ્ત્રો અને પાત્રો વગેરે ઉપધિને સવાર સાંજ બરાબર
૭
પંચેન્દ્રિય જીવ પશ્ચાસપદ
જોવી. પુંજવી અને પ્રમાર્જવી
તે.
પતિતપાવન : પડેલા આત્માઓને પવિત્ર કરનાર.
પથદર્શક : માર્ગ બતાવનાર, રસ્તો ચીંધનાર.
પથિક (પાન્થ) : મુસાફર, માર્ગે
ચાલનાર.
પથ્થ : હિતકારક, લાભદાયી, ફાયદો કરનાર, કલ્યાણ
કરનાર.
પદપંકજ : ચરણરૂપી કમળ, પ્રભુજીના પગ જાણે કમળ હોય તેવા. પદસ્થાવસ્થા : તીર્થંકર ભગવાનની
કેવલજ્ઞાનવાળી અવસ્થા. પદાતીત : કોઈપણ પ્રકારના પદથી રહિત.
પદાનુસારિણી લબ્ધિ ઃ કોઈપણ
શાસ્ત્રનું એક પદ માત્ર ભણવાથી આખું શાસ્ત્ર આવડી જાય તેવી અપૂર્વ જ્ઞાનની લબ્ધિ.
પદ્મપ્રભપ્રભુ ઃ ભરતક્ષેત્રમાં થયેલી
ચોવીશીમાં છઠ્ઠા ભગવાન. પદ્માસન : કમળના જેવું શરીરનું
એક વિશિષ્ટ આસન. પથ્યાસપદ : સાધુ-મહાત્માને ભગવતી આદિ સૂત્રોના યોગવહનની ક્રિયા કરાવ્યા
Page #89
--------------------------------------------------------------------------
________________
પરંપરા પ્રયોજન પરવશતા
૮૦
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
પછી કરાતું વિશિષ્ટ પદારોપણ, પરભવ : વર્તમાન ચાલુ ભવથી સાધુ-મહાત્માઓની વિશિષ્ટ આગળ-પાછળના ભવો. એક પદવી.
પરભાવદશા : પુગલ સંબંધીના પરંપરા પ્રયોજનઃ કાર્ય કરવામાં જે સુખ-દુઃખમાં આત્માની
સીધું કારણ ન હોય પરંતુ રતિ-અરતિ, ક્રોધાદિ કષાયોનો કારણનું પણ કારણ હોવાથી અને વિષયવાસનાનો જે પરંપરાએ કાર્યનું કારણ જે બને પરિણામ છે. તે, જેમકે ઘીનું અનંતર કારણ પરમ ઉપાય ઃ ઉત્તમ ઉપાય, કાર્ય
માખણ અને પરંપરાકારણ દૂધ. સાધી આપે તેવો સુંદર માર્ગ. પરત્વાપરત્વ : કાળદ્રવ્યના પર્યાય- પરમ વિદુષી : અતિશય પંડિત
વિશેષ, કાળની અપેક્ષાએ એવાં પૂ. સાધ્વીજી મ. નાનામોટાપણું, જેમ આપણાથી મહાસતીજી અથવા શ્રાવિકા. ઋષભદેવપ્રભુ પર અને
પરમાણુ : પરમ એવો અણુ, મહાવીરસ્વામી પ્રભુ અપર;
અતિશય સૂક્ષ્મ અણુ, જે અથવા ક્ષેત્ર આશ્રયી પણ નજીક
અણુના કેવલીની દૃષ્ટિએ બે હોય તે અપર અને દૂર હોય
ભાગ ન કલ્પાય, અતિતે પર.
નિર્વિભાજ્ય અણુ. પરદારા : પરની સ્ત્રી, અન્યની | પરમાત્મા : પરમ આત્મા, અત્યંત
સાથે વિવાહિત થયેલી સ્ત્રી. ઊંચો આત્મા, વિતરાગદેવ. પરદારાવિરમણ વ્રતઃ શ્રાવકનાં ૧૨ | પરમેષ્ઠિઃ ઊંચા સ્થાને બિરાજમાન, વ્રતોમાંના ચોથા વ્રતનો એ
સર્વ વ્યક્તિઓથી શ્રેષ્ઠ, પ્રકાર કે જેમાં પરની સાથે અરિહંત, સિદ્ધઆચાર્યાદિ પરણેલી એવી જે સ્ત્રી તેની પાંચ પદે બિરાજમાન. સાથે સંસારભોગ કરવાનો | પરલોકભય : આવતા ભવમાં
ત્યાગ કરવો તે સ્વરૂપ વ્રત. | દુઃખી-દરિદ્રી-રોગી-થવાનો પર પરિવાદ: બીજાની નિંદા-ટીકા- ભય.
કુથલી કરવી, હલકું બોલવું, પરવશતા ઃ પરાધીનતા, બીજાની અઢાર પાપસ્થાનકમાંનું સોળમું આધીનતા, આત્માનું કર્મ, પાપસ્થાનક,
શરીર અને પરિવારાદિને
Page #90
--------------------------------------------------------------------------
________________
જૈન ઘાર્મિક પારિભાષિક શબ્દકોશ
૮૧
પરવ્યપદેશપથ્થાનુપૂર્વી
વશવર્તીપણું.
આલંબનથી આત્માને જે જ્ઞાન પરવ્યપદેશઃ જે વસ્તુ પોતાની હોય થાય તે, અર્થાતુ મતિજ્ઞાન અને અને બીજાની છે એમ કહી
શ્રુતજ્ઞાન. છુપાવવું, શ્રાવકના બારમા પર્યકાસનઃ શરીરનું એક આસનવ્રતનો એક અતિચાર.
વિશેષ, પ્રભુજીની પ્રતિમા જે પરાવર્તનઃ પુનઃ પુનઃ સંભાળી જવું આસનવાળી છે તે, જ્યાં
તે, સ્વાધ્યાયના ૫ ભેદમાંનો જમણા પગનો અંગૂઠાવાળો ત્રીજો ભેદ.
ભાગ ડાબા પગની સાથળ પરાવલંબી : બીજાના જ આલંબન
ઉપર રખાય અને ડાબાપગનો વાળું, જેમાં બીજાનો જ આધાર
અંગૂઠાવાળો ભાગ જમણા રાખવો પડે છે, પરાશ્રય,
પગની સાથળ ઉપર રખાય તે. પરાધીન, બીજાને આધીન. પર્યન્તઃ છેડો, અન્તિમ ભાગ, મૃત્યુ. પરિજન : પરિવાર, પતિ-પત્ની પર્યવસાન ઃ છેડો, અન્તિમ ભાગ, આદિ કુટુંબીજનો.
મૃત્યુ. પરિહાસધામ : મશ્કરીનું પાત્ર, | પર્યવસિત : છેડાવાળું, અત્તવાળું, મશ્કરીનું
સ્થાન. જેનો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી (ભક્તામરમાં).
અન્ત છે તેવું (શ્રુતજ્ઞાનનો એક પરોપકાર : બીજાનું ભલું કરવું, સપર્યવસિત ભેદ).
બીજાનું હિત કરવું, કલ્યાણ પલ્યોપમ : કૂવાની ઉપમાવાળો કરવું.
કાળ, એક યોજન લાંબાપરોપકારરસિક : બીજાનું ભલું પહોળા અને ઊંડા કૂક્વામાં કરવામાં જ તત્પર, અન્યનું
માણસના સાત દિવસમાં કલ્યાણ કરવાના જ રસવાળો
ઊગેલા એકેક વાળના અસંખ્ય આત્મા.
ટુકડા કરી, ભરી, સો સો વર્ષે
એકેક વાળ કાઢવાથી જેટલો પરોક્ષ: આંખે ન દેખાય તે, સાક્ષાત્ નહીં તે.
કાળ લાગે તેટલા કાળનું નામ. પરોક્ષપ્રમાણ : ચક્ષુરાદિ પાંચ
પશ્ચાત્તાપ કરેલી ભૂલ બદલ હૈયામાં ઈન્દ્રિયો અને મનથી તથા દુઃખ થવું તે. ભણાવનાર ગુરુજી આદિ પરના | પશ્ચાનુપૂર્વી ? ઊલટો ક્રમ,
Page #91
--------------------------------------------------------------------------
________________
પક્ષપ્રતિપક્ષપારભવિક :
૮૨
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
નવકારમંત્રનાં પદો ઊલટ રીતે | પાદપૂર્તિઃ શ્લોક બનાવવામાં, ખૂટતું બોલવાં તે.
પદ જોડી આપવું તે. પક્ષપ્રતિપક્ષ ઃ વસ્તુનું કોઈ પણ | પાદવિહારીઃ પગે ચાલનાર, વિહાર
એકબાજુનું સ્થાપન કરવું તે કરનાર, વાહન વિના પક્ષ, તેની સામે વિરોધપક્ષ તે ચાલનાર. પ્રતિપક્ષ.
પાપ દુઃખ આપનારું કર્મ, અશુભ, પાંડુક વન ઃ મેરુપર્વતના શિખર અશુભ કર્મ, હલકું કામ,
ઉપરનું વન, જે ૧૦00 યોજન જીવહિંસા આદિ અઢાર લાંબું-પહોળું છે, જેમાં તીર્થંકર પ્રકારનાં પાપનાં કાર્યો. ભગવન્તોનો જન્માભિષેક થાય
પાપબિરુતા ઃ પાપ કરવાથી ડરવું,
પાપોથી ભયભીત રહેવું. પાંશુલપાદ : ધૂળિયા પગવાળા,
પાપાનુબંધી પાપ ઃ જે કર્મોના અર્થાત્ બાળકો, નાનાં
ઉદયથી વર્તમાન કાળે દુઃખીબચ્ચાંઓ. '
દરિદ્રી હોય અને હિંસા- જૂઠ પાકેલ કર્મો ઃ ઉદયમાં આવવાને
આદિ તથા ક્રોધાદિરાગાદિ તૈયાર થયેલાં, જેનો ઉદયકાળ
કરીને નવું ભાવપાપ બંધાતું પાક્યો છે તે.
હોય તે, પાપને બાંધે તેવું પાખંડી પુરુષો : માયાવી, કપટી, ઉદિતપાપ. ઊલટસૂલટ સમજાવવામાં
પાપાનુબંધી પુણ્ય : જે કર્મોના બળવાળા.
ઉદયથી વર્તમાન કાળે સુખપાચનક્રિયા ઃ ખાધેલા આહારને સૌભાગ્ય હોય પરંતુ હિંસાદિ પકાવવાની ક્રિયા.
અને ક્રોધાદિ કરી નવું પાપ પાછળલા ભવો ઃ વીતી ગયેલા બંધાતું હોય તે, પાપોનો બંધ
ભવો, અતીત જન્મો, પસાર કરાવે તેવું પુણ્ય, અનાયદેશના થયેલા જન્મો.
ધનાઢ્ય મનુષ્યોનું. પાઠભેદ : જ્યાં સૂત્રોમાં-શ્લોકોમાં | પાપિષ્ટાત્મા : અતિશય પાપવાળો
શબ્દોની રચના જુદી હોય તે. આત્મા, પાપી આત્મા. પાઠશાળા : જ્યાં ધર્મનું જ્ઞાન | પારભવિકઃ પરભવસંબંધી, પરભવ
ભણાવાતું હોય તેવું સ્થાન. | નું, ગયા ભવનું, અથવા આવતા
Page #92
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૮૩
પારસમણિપીતવર્ણ
ભવનું (જ્ઞાન- સંબંધ-શક્તિ | પારિષ્ઠાપનિકા સમિતિ મળ, મૂત્ર, વગેરે).
ચૂંક આદિ શારીરિક મેલો જ્યાં પારસમણિ : એક પ્રકારનું રત્ન; જે
નાખવાના હોય ત્યાંની ભૂમિ લોખંડને અડાડવાથી લોખંડ
બરાબર જોવી, પુંજવી અને સોનું થાય તે.
પ્રમાર્જવી. પારિણામિક ભાવ : વસ્તુનું સહજ
પાર્શ્વનાથ પ્રભુઃ વર્તમાન ચોવીસીમાં સ્વરૂપ, જેમાં કોઈ કારણ ન
થયેલા ૨૩માં પ્રભુ. હોય તે; જેમ કે અગ્નિની | પાવાપુરી નગરીઃ બિહારમાં આવેલી દાહકતા, પાણીની શીતળતા, એક નગરી કે જ્યાં પ્રભુશ્રી જીવોમાં ભવ્યતાઅભવ્યતા, મહાવીરસ્વામી (ગુજરાતી)
ચંદ્રની આહલાદકતા ઈત્યાદિ. આસો વદી અમાવાસ્યાએ પરિણામિકી બુદ્ધિ : ઉંમરને લીધે
નિર્વાણ પામ્યા છે. અનુભવો થવાથી પ્રગટ થયેલી પિંડ પ્રકૃતિ: કર્મોની જે પ્રકૃતિઓના બુદ્ધિ, વૃદ્ધ વડીલોમાં અનુભવ- પેટભેદ થઈ શકતા હોય તે, થી આવેલી બુદ્ધિ.
જેમ કે નામકર્મમાં ગતિ, પારિતાપનિકીક્રિયાઃ પોતાને અથવા
જાતિ, શરીરનામકર્મ વગેરે. પરને તાડના-તર્જના વડે સંતાપ
પિંડસ્થાવસ્થા : તીર્થંકરપ્રભુની કરવો તે, નવ તત્ત્વમાં આવતી જન્મથી કેવલજ્ઞાન પામે ત્યાં ૨૫ ક્રિયાઓમાંની ચોથી ક્રિયા. સુધીની અવસ્થા, તેના ત્રણ
ભેદો છે. પારિભાષિક શબ્દ : અમુક અર્થમાં
જન્માવસ્થા,
રાજ્યવસ્થા અને દીક્ષિતારૂઢ થયેલા શબ્દો, જેમ કે રુચિને
વસ્થા, ભાવનાત્રિકમાં આ સમ્યક્ત, ગતિસ્થિતિમાં
સ્વરૂપ છે. સહાયકને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિ જે પિતામહ: પિતાના પિતા, દાદા. કહેવાય છે.
પીઢ : અનુભવી, ઉંમરથી વિશિષ્ટ, પારિષદેવ પર્ષદાના દેવો, ઈન્દ્રને પ્રભાવશાળી પુરુષ. વિચારણા માટેની અત્યંતર પીતવર્ણઃ વર્ણના પાંચ ભેદોમાંનો આદિ ત્રણ પ્રકારની સભાના એક વર્ણ. નામકર્મમાં) પીળો દેવો.
રંગ.
Page #93
--------------------------------------------------------------------------
________________
પુણ્યકર્મપુનરાવર્તન
૮૪ જૈને ઘાર્મિક પારિભાષિક શબ્દકોશ
પુણ્યકર્મ ઃ જે કર્મ ઉદયમાં આવ્યું શરીરાદિરૂપે ગ્રહણ કરીને મૂકે,
છતું આત્માને સાંસારિક સુખ- તેમાં જેટલો કાળ થાય તે, સગવડતા અને અનુકૂળતા અથવા સમસ્ત લોકાકાશના આપે તે.
પ્રદેશ પ્રદેશે ક્રમશઃ મૃત્યુ પામી પુણ્યાનુબંધી પાપ જે પાપકર્મ સ્પર્શીને પૂરાં કરે છે, અથવા ઉદયમાં આવ્યું છતું સાંસારિક
એક કાળચક્રના પ્રતિસમયોમાં દુઃખ-પ્રતિકૂળતા આપે પરંતુ તે
ક્રમશઃ મરણ પામીને પૂર્ણ કરે વખતે સમભાવ-ક્ષમા-મોહ- તે, અથવા રસબંધનાં સર્વ વિજય આદિ કરાવવા દ્વારા
અધ્યવસાયસ્થાનોમાં ક્રમશઃ ભાવપુણ્યનું કારણ બને છે, મૃત્યુ વડે સ્પર્શ કરે તે. જેમ કે ચંડકૌશિક સર્પની પુદ્ગલપ્રક્ષેપઃ દેશાવગાસિક નામનું પ્રતિબોધ પામ્યા પછીની દશમું વ્રત લીધા પછી જે કીડીઓના ચટકા સહન ભૂમિકામાં જવાનું ન હોય તેવી કરવાવાળી સ્થિતિ.
ભૂમિકામાં ઊભેલા માણસને
પોતાની ધારેલી નિયત પુણ્યાનુબંધી પુણ્ય : જે પુણ્યકર્મ ઉદયમાં આવ્યું છતું સાંસારિક
ભૂમિકામાં બોલાવવા પથ્થર, સુખ-સગવડ હોવા છતાં પણ
કાંકરો કે કોઈ અન્ય પુદ્ગલ
દ્રવ્ય તેના ઉપર નાખી તેને તેમાં આસક્તિ ન હોય, નિર્લેપ
અંદર બોલાવવો તે, દશમા દશા હોય, ત્યાગી થઈ
વ્રતનો એક અતિચાર. આત્મકલ્યાણ કરવાની વૃત્તિ તે, જેમકે શાલિભદ્રજી.
પુદ્ગલાનંદીજીવ : પુદ્ગલના
સુખોમાં જ રચ્યોપચ્યો રહેનારો પુત્રવધૂ ? પોતાના પુત્રની સ્ત્રી.
જીવ, સાંસારિક, ભૌતિક પુદ્ગલ ઃ જેમાં પુરણ-ગલન થાય, સુખોમાં જ આનંદ માનનાર.
પરમાણુઓ આવે અને જાય, | પુદ્ગલાસ્તિકાય : વર્ણ-ગંધ-રસજડ દ્રવ્ય, નિર્જીવ દ્રવ્ય, જેના
સ્પર્શવાળું જડરૂપી દ્રવ્યવિશેષ. સ્કંધ-દેશાદિ ચાર ભેદો છે. |
પુનરાવર્તનઃ એકની એક વસ્તુ ફરી પુદ્ગલપરાવર્તન : અનંતકાળ, આ ફરી કરી જવી તે, કંઠસ્થ કરેલું
જગતમાં રહેલી તમામ વર્ગણા- ફરી ફરી બોલી જવું તે, તેનું ઓનાં પુદ્ગલોને ઔદારિક જ નામ પુનરાવૃત્તિ પણ છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૮૫
પુનર્ભવ/પૂર્વકોડ વર્ષ
પુનર્ભવઃ આ જન્મ પછી ભાવિમાં | આવે છે). આવનારો જન્મ.
પૂજ્યપાદ : પૂજનીય છે પગ જેના પુત્રવિકાયનં : આ સામાયિક એવા આચાર્ય. (પ્રતિક્રમણાદિ) ધર્મકાર્ય ફરી
પૂર્ણ નિરાવરણઃ સંપૂર્ણપણે ચાલ્યાં ફરી, પુનઃ પુનઃ પણ કરવા
ગયાં છે આવરણ જેનાં એવા જેવું છે.
સર્વજ્ઞ. સર્વથા આવરણ વિનાપુરસ્કાર : ભેટ, બહુમાનરૂપે
ના પ્રભુ. આપવામાં આવે છે.
પૂર્ણ સમર્પણભાવ : પોતાના પુરિમઠ : પચ્ચખ્ખાણવિશેષ, |
આત્માને દેવ અથવા ગુરુજીના સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચેનો
ચરણે સંપૂર્ણપણે સમર્પિત કરી અર્ધો ભાગ ગયા પછી ત્રણ
દેવો તે, અલ્પ પણ પોતાનું નવકાર ગણી ભોજન લેવું તે.
ડહાપણ ન કરતાં તેઓની પુરુષવેદ : પુરુષના જીવને સ્ત્રી આજ્ઞા અનુસારે જ જીવવું,
સાથેના સંભોગસુખની જે સંપૂર્ણપણે તેઓએ બતાવેલી ઇચ્છા તે.
દિશાને વફાદારપણે વર્તવું તે. પુરુષાર્થ : કાર્ય સિદ્ધ કરવા માટે
પૂર્વ ઃ પહેલું, પૂર્વ દિશા, અથવા કરાતી મહેનત, ધર્મ, અર્થ,
દૃષ્ટિવાદ નામના બારમાં કામ અને મોક્ષ એમ ૪ પુરુષાર્થ અંગમાં રચાયેલાં ૧૪ પૂર્વોમાંનું છે; બે સાધ્ય છે અને બે સાધન
એક, આ ચૌદ પૂર્વો સૌથી
પ્રથમ રચાયાં છે માટે તેને પુષ્કરવરતીપઃ અઢી દ્વિીપમાંનો ત્રીજો પૂર્વ” કહેવાય છે. અથવા દ્વિીપ, જે ઘંટીના પડની જેમ ચોર્યાસી લાખને ચોર્યાસી લાખે જબૂદ્વીપાદિને વીંટાયેલો છે, ગુણવાથી જે આવે તેપણ ૧ જેના અર્ધભાગમાં મનુષ્યો છે પૂર્વ કહેવાય છે.
પૂર્વક્રોડ વર્ષ ઃ ચોર્યાસી લાખને પુષ્કલ: ઘણું, અતિશય, બહુ. ચોર્યાસી લાખે ગુણવાથી જે પુષ્પદંત ઃ ફૂલની કળી જેવા દાંત આવે તે ૧ પૂર્વ,
છે જેના તે, સુવિધિનાથ પ્રભુનું ૮૪,૦૦,૦૦૦ આ બીજું નામ છે. (લોગસ્સમાં | ૮૪,૦,૦૦૦
Education International
Page #95
--------------------------------------------------------------------------
________________
પૂર્વાધારપૃચ્છના
૮૬
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૭૦૫૬,00,00,000,000 | પૂર્વાચાર્યવિરચિતઃ પૂર્વે ભૂતકાળમાં આટલાં વર્ષોનું જે ૧ પૂર્વ થાય થઈ ગયેલા શ્રી ભદ્રબાહુતેવાં એક કોડ પૂર્વો, સ્વામી, શ્રી ઉમાસ્વાતિજી, શ્રી “૭૦૫” ઉપર ૧૦૭ = સિદ્ધસેનજી, શ્રી જિનભદ્ર૧૭ શૂન્ય.
ગણિજી, શ્રી હરિભદ્રસૂરિજી, પૂર્વધર : ચૌદ પૂર્વો ભણેલા શ્રી હેમચંદ્રાચાર્યજી આદિ મહામુનિ, દૃષ્ટિવાદના
આચાર્યોનાં બનાવેલાં શાસ્ત્રો. જાણકાર.
પૂર્વાનુબંધ પૂર્વભવોમાં અથવા પૂર્વ પૂર્વપૂર્વપરિક્ષેપિ : આગળ,
અવસ્થામાં પ્રાપ્ત થયેલી આગળલા દ્વીપ-સમુદ્રોને
જ્ઞાનાદિ શક્તિઓને સંસ્કારોને વીંટળાઈને રહેલા; જેમકે
ગાઢ કરવા, સ્થિર કરવા, જબૂદ્વીપને વીંટળાઈને લવણ,
મજબૂત કરવા. લવણને વીંટળાઈને ઘાતકી. પૂર્વાનુભૂતતા : પૂર્વે અનુભવેલી પૂર્વપ્રયોગ : પૂર્વના પ્રયત્નોને લીધે
અવસ્થાવિશેષ. વર્તમાનમાં પ્રયત્ન ન હોય ! પૂર્વાનુવેધ : ભૂતકાળમાં મેળવેલા તોપણ કાર્ય થાય; જેમ કે પગ સંસ્કારોનું ગાઢપણે પુનઃ લઈ લીધા પછી હિંચોળાનું મેળવવું. ચાલવું, હાથ લઈ લીધા પછી તે પૂર્વાપર પર્યાય : દ્રવ્યનું આગળપણ ઘંટનું વાગવું, ઘંટીનું પાછળ થયેલું અને થવાવાળું ચાલવું, તેમ જીવને મોક્ષે જવું જે પરિણમન, જેમકે સોનાનાં
કહ-કુંડળ આદિ પર્યાયો. પૂર્વબદ્ધ : ભૂતકાળમાં બાંધેલાં કર્મો, | પૂર્વાપરાયતા : પૂર્વ-પશ્ચિમ દિશામાં
જે કર્મોનો બંધ થઈ ચૂક્યો છે લાંબા, જબૂતીપમાં છએ તે.
વર્ષધરો અને વચ્ચેનાં ક્ષેત્રો પૂર્વબદ્ધ કર્મોદયઃ પૂર્વે ભૂતકાળમાં પૂર્વ-પશ્ચિમ લાંબાં છે.
બાંધેલાં કર્મોનો વર્તમાન ! પૂર્વોત્તર પર્યાય : દ્રવ્યના આગળકાળમાં ઉદય.
પાછળ થયેલા અને થવાવાળા પૂર્વભવઃ અતીતકાળમાં થઈ ગયેલો
પર્યાય. | પૃચ્છનાઃ ગુરુજી પાસે વાચના લીધા
-
ભવ.
Page #96
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૮૭
પૃથક્કરણ/પૌષધવત
પછી તેમાં જે શંકા થાય તે | વિટાયા વિના બચ્ચાંનો જન્મ વિનયભાવે પૂછવી, સ્વાધ્યાય- થાય છે, જેમ હાથી, સસલું
ના ૫ ભેદોમાંનો બીજો ભેદ. વગેરે, ગર્ભજ જન્મના ત્રણ પૃથક્કરણ : વસ્તુને છૂટી પાડવી, ભેદમાંનો ત્રીજો ભેદ. અલગ કરવી, જુદી જુદી
તત્ત્વાર્થસૂત્ર ર-૩૪). કરવી. વ્યવહારનય પૃથ્થકરણ પોરિસિપચ્ચખાણ : પુરુષના સ્વીકારે છે. જેમ જીવોના બે શરીરપ્રમાણે સૂર્યની છાયા પડે ભેદ. ત્રસ, સ્થાવર, સ્થાવરના ત્યારે નવકાર ગણીને જે પળાય
પાંચ ભેદ પૃથ્વીકાય વગેરે. તે, પ્રાયઃ સૂર્યોદય પછી . પૃથક્વ : જુદાપણું, ભિન્નપણું, લાક બાદ.
અથવા કોઈ પણ વસ્તુમાં રથી પોષદશમી - ગુજરાતી માગસર વદ ૯ની સંખ્યા, જેમ કે ગાઉ- દશમ, (મારવાડી તિથિઓ પૃથક્ત એટલે રથી ૯ ગાઉ, ગુજરાતી તિથિ કરતાં કૃષ્ણપક્ષમાં યોજનપૃથક્વ એટલે બેથી ૯ એક મહિનો આગળ હોય છે. યોજન વગેરે.
તેથી મારવાડી પંચાંગને આશ્રયી પૃથ્વીકાય ? માટીરૂપે કાયા છે જેની
પોષ વદ-દશમ). તેવા જીવો, અથવા માટીના પૌત્ર : પુત્રનો પુત્ર. જીવો માટી-પથ્થર-કાંકરા-રેતી |
પૌદ્ગલિક સુખઃ પાંચ ઇન્દ્રિયોના ધાતુઓ વગેરે કર્કશ સ્પર્શ
વિષયનું સાંસારિક ભોગસુખ. વાળા.
પૌરાણિક : જૂનું, પ્રાચીન, અથવા પેટા ભેદઃ ઉત્તરભેદો, મૂલભેદમાં
પુરાણ-વેદોને પ્રમાણ પણ વિભાગો, જેમ
માનનાર. જ્ઞાનાવરણીય કર્મના ૫ ભેદો. પેય: પીવા લાયક, હિતકારી,
પૌષઘવ્રત ઃ ઘર્મની પુષ્ટિ કરે તે
પૌષધ, ચોવીસ કલાક ફાયદાકારી પીણું.
સાંસારિક સંબંધ છોડી, પૈશુન્ય : ચાડી ખાવી, ચાડીચૂગલી
સાવદ્યયોગના ત્યાગવાળું, સાધુ કરવી, ચૌદમું પાપસ્થાનક.
જેવું જીવન, શ્રાવકનાં બાર પોતજ જન્મ સ્પષ્ટ, ચોખ્ખાં, વ્રતોમાંનું ૧ વ્રત, ચાર શિક્ષા
ઓરમાં (મલિનપદાર્થમાં) | વ્રતોમાંનું ૧ વ્રત.
Page #97
--------------------------------------------------------------------------
________________
પૌષધોપવાસ,પ્રતિભેદી
પૌષધોપવાસ : ઉપવાસપૂર્વક કરાયેલો પૂર્વોક્ત પૌષધ. પ્રકૃતિબંધ : પ્રતિસમયે બંધાતાં કર્મોમાં જુદા જુદા સ્વભાવો નક્કી કરવા તે, જ્ઞાનાવરકત્વ આદિનો બંધ કરવો તે.
પ્રચલા : ઊભા ઊભા, અને બેઠાં બેઠાં ઊંઘ આવે તે, વ્યાખ્યાનમાં, ધાર્મિકાદિ વર્ગોમાં, પ્રતિક્રમણાદિમાં જે ઊંઘ આવે
તે.
પ્રચલાપ્રચલા : ચાલતાં ચાલતાં જે ઊંઘ આવે તે.
પ્રજનનેન્દ્રિય : પુરુષચિહ્ન, ગર્ભજ જીવને ઉત્પન્ન કરનાર ઇન્દ્રિય. પ્રજનનશક્તિ : પદાર્થ ઉત્પન્ન કરવાની શક્તિ, વીર્યમાં, બીજમાં જે ઉત્પાદક શક્તિ છે તે.
પ્રણિપાત ઃ નમસ્કાર, પ્રણામ કરવો તે, પગે પડવું તે.
પ્રણીત તત્ત્વ : કહેલ તત્ત્વ, ગીતાર્થો
વડે કહેવાયેલ-રચાયેલ તત્ત્વ. પ્રતર ઃ નારકી અને દેવોને રહેવા માટેના આવાસોના મજલા. (માળ).
પ્રતરલોક : સાત રાજ લંબાઈ અને પહોળાઈવાળો લોક.
પ્રતિક્રમણ : કરેલાં પાપોની
૮૮
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
આલોચના કરવી, મિચ્છામિ દુક્કડં માગવું. પ્રતિક્રમણાવશ્યક : સવાર સાંજે
નિયત કરવા લાયક, તથા પંદર દિવસે, ચાર મહિને અને બાર મહિને વિશેષપણે કરવા
લાયક.
પ્રતિદિન દરરોજ, રોજેરોજ, હંમેશાં, સદા.
પ્રતિપક્ષી : સામો પક્ષ, વિરોધ પક્ષ, આપણાથી વિરુદ્ધ માન્યતાવાળો પક્ષ.
પ્રતિબંધક : કાર્યને રોકનાર, કાર્ય ન થવા દેનાર, કાર્યનાં ઉત્પાદક કારણો હાજર હોવા છતાં કાર્ય ન થવા દે તે, જેમકે બીજાએ વાવ્યું હોય, ખાતર-પાણી આપ્યાં હોય, છતાં ખારો પડે તો અનાજ પાકે નહીં તેથી ખારો અથવા ઉખર ભૂમિ એ પ્રતિબંધક કહેવાય છે.
પ્રતિભાસંપન્ન : તેજસ્વી માણસ,
ઓજસ્વી, જે સત્ય રજૂ કરી શકે, કોઈનાથી ખોટી રીતે ડરે નહીં, વિરોધીઓ પણ દબાઈ જાય તે.
પ્રતિભેદી : પ્રતિભેદ કરનાર, જેનો પડઘો પડે તે, ઉત્તરભેદવાળી
વસ્તુ.
Page #98
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૮૯
પ્રતિમાપ્રતિક્ષેપ
પ્રતિમા : પ્રભુજીની મૂર્તિ, જેમાં | પ્રતિસેવના : લીધેલા નિયમમાં
પ્રભુપણું આરોપાયું હોય તે, અપવાદ સેવવો, છૂચ્છાટ, અથવા શ્રાવક તથા સાધુની ભોગવવી તે, અપવાદ રસ્તે ઊંચા ગુણઠાણે ચડવા માટેની ચાલવું તે. (તત્ત્વાર્થસૂત્ર પડિમાઓ.
૯-૪૯). પ્રતિરૂપક : ભેળસેળ કરવી, સારો પ્રતિસેવનાનુમતિ : સંસાર છોડી
માલ દેખાડી ખોટો માલ પૌષધ કર્યો હોય, સાવદ્યઆપવો તે.
યોગનો ત્યાગ કર્યો હોય, છતાં પ્રતિવાસુદેવ ઃ જે ત્રણ ખંડનો
પોતાના નિમિત્તે થયેલા અધિપતિ (સ્વામી) હોય,
આહારાદિનું સેવન કરે, વાસુદેવનો વિરોધી હોય,
એકાસણું આદિ કરવા ઘરે જાય વાસુદેવના હાથે જ મરે છે, જેમ કે રાવણ.
પ્રતિસ્પર્ધીઃ હરીફ, વિરોધી, સ્પર્ધા પ્રતિશ્રવણાનુમતિ. પોતાના નિમિત્તે
કરનાર, ચડસાચડસી
રાખનાર. કરાયેલા આરંભ-સમારંભથી બનાવેલ આહારાદિ વાપરે
પ્રતિજ્ઞા : કોઈપણ પ્રકારનો નિયમ, નહીં, પરંતુ પૌષધાદિ વ્રત, મનની સ્થિરતા. પ્રતિમામાં હોતે છતે ઘર- પ્રતિજ્ઞાભંગ : કરેલી પ્રતિજ્ઞા સંસારની સુખદુઃખની વાતો કરે ભાંગવી, લીધેલી પ્રતિજ્ઞાથી અને સાંભળે.
ચલિત થવું તે, ન્યાયશાસ્ત્રમાં પ્રતિષ્ઠામહોત્સવઃ પ્રભુજીની મૂર્તિમાં
આવતું એક પ્રકારનું નિગ્રહપ્રભુત્વનું અંજન આંજ્યા પછી સ્થાન. અર્થાત્ (અંજનશલાકા કર્યા પ્રતિજ્ઞાહાનિ : કરેલી પ્રતિજ્ઞા પછી) મંદિરમાં પ્રભુજીની ભાંગવી, લીધેલી પ્રતિજ્ઞાથી સ્થાપના કરવી તે, પ્રતિષ્ઠા ચલિત થવું તે, ન્યાયશાસ્ત્રમાં અને તેના નિમિત્તે કરાયેલ આવતું એક પ્રકારનું નિગ્રહમહોત્સવ.
સ્થાન. પ્રતિસમયઃ દર સમયે, સમયે સમયે, | પ્રતિક્ષેપ : સામો આક્ષેપ કરવો,
હરપળે, એકેક સમયમાં. | સામું નાખવું, ખંડન કરવું.
Page #99
--------------------------------------------------------------------------
________________
પ્રતીક/પ્રમાણનયતત્તાલોક
૯૦, જૈને ધાર્મિક પારિભાષિક શબ્દકોશ પ્રતીક : નિશાની, ચિહ્ન, લિંગ, | નિર્વિભાજ્ય ભાગ તે.
વસ્તુને ઓળખવાની નિશાની. | પ્રદેશબંધઃ પ્રતિસમયે મન, વચન, પ્રતીત : પ્રસિદ્ધ, જાણીતું, જાહેર કાયાના યોગને અનુસાર થયેલ.
દલિકોનું બંધાવું. પ્રત્યનિક : શત્રુ, દુશ્મન, સામો | પ્રદેશોદય : તીવ્ર કર્મોને હળવા
બહાદુર પુરુષ, જ્ઞાનીને ન ગમે રસવાળાં કરી સજાતીય એવી તેવું આચરણ કરનાર. (પ્રથમ પર પ્રકૃતિમાં સંક્રમાવીને કર્મગ્રંથ ગાથા-૫૪).
પરરૂપે ભોગવવાં તે. પ્રત્યક્ષ ઃ સાક્ષાત્, બીજાની સહાય | Lષ : અતિશય દાઝ, અંતરની વિનાનું.
ઈર્ષ્યા, અદેખાઈ, વેરઝેર. પ્રત્યક્ષપ્રમાણઃ ઈન્દ્રિય, મન, પ્રકાશ | પ્રધાનતા : મુખ્યતા, બે નયોમાંથી
આદિ અન્યની સહાય વિનાનું | કોઈ એકને મુખ્ય કરવો તે. આત્માને સાક્ષાત્ થનારું જે પ્રપા : પરબ, પાણી પીવા માટેનું જ્ઞાન તે (અવધિ આદિ).
સ્થાન. પ્રત્યાહાર : યોગનાં આઠ અંગોમાંનું |
એક અંગ, ઇન્દ્રિયોનો અસંયમ સામાન્યથી ચિત્તની પ્રસન્નતારોકવો.
વાળો સમય. પ્રત્યુપકાર : આપણા ઉપર કોઈએ | પ્રભાવક પ્રભાવ વધારનાર, જૈન
ઉપકાર કર્યો હોય, તેની સામે શાસનની શોભા વધારનારા, તેના બદલામાં કંઈ પણ સામો સમ્યક્તની સડસઠ બોલની ઉપકાર કરવો તે.
સઝાયમાં આવતા આઠ પ્રત્યેક પ્રકૃતિ ઃ એકેક પ્રકૃતિ, જેમાં પ્રભાવક.
બે, ત્રણ, ચાર પેટભેદો નથી | પ્રમત્તસંયત : સર્વવિરતિ સંયમ છે. જેમકે પરાઘાત, ઉશ્વાસ, આવવા છતાં જીવન પ્રમાદવશ આતપ વગેરે.
હોય તે, છઠ્ઠ ગુણસ્થાનક, પ્રથમ જિનેશ્વર : ઋષભદેવ પ્રભુ, પ્રમાદયુક્ત સંયમ.
આ અવસર્પિણીમાં પહેલા પ્રમાણ : પુરાવો, સાક્ષી, યુક્તિ, પ્રભુ.
દલીલ, સાધ્યને સાધનાર હતુ. પ્રદેશ : દ્રવ્યની સાથે જોડાયેલો ! પ્રમાણનયતત્તાલોકઃ શ્રી વાદિદેવ
પ્રભાતકાલ
સમય,
Page #100
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૯૧
પ્રમાણસર/પ્રજ્ઞાપરિષહ
સૂરિજીનો બનાવેલ મહાન્યાય- | પ્રવૃત્ત : પ્રવૃત્તિ કરનાર, પ્રવર્તેલ, ગ્રંથ કે જેમાં પ્રત્યક્ષાદિ પ્રમાણો જોડાયેલ, જેમ કે “હાયપ્રવૃત્તા, અને સાત નયો તથા કા પ્રશાનાતુ” ઈશાન દેવલોક પ્રમાતાદિનું વર્ણન છે.
સુધીના દેવો કાયાથી ભોગમાં પ્રમાણસર : યુક્તિપૂર્વકની વાત, પ્રવર્તેલા છે. તત્ત્વાર્થસૂત્ર સંગત થતી (યુક્તિપૂર્વકની)
૪-૮). વાત.
પ્રશંસા : પ્રશંસનીય, વખાણવા પ્રમાણિકતા સજ્જનતા, નીતિમત્તા
યોગ્ય, શુભ. વાળું બોલવું-વર્તવું જેનામાં છે | પ્રશસ્તકષાયઃ જો કે કષાયો સંસારતે.
વર્ધક હોવાથી નિશ્ચયથી પ્રમાદ : મોહને આધીન થવું તે, અપ્રશસ્ત જ છે તથાપિ જ્યારે કર્મબંધનો એક હતુ.
ગુણોની રક્ષા કે ગુણોની વૃદ્ધિ પ્રમોદ : હર્ષ, આનંદ, પ્રસન્નતા.
પૂરતો તેનો આશ્રય કરાયો હોય પ્રમોદભાવના : આપણાથી જે જે
તો તે વ્યવહારથી (ઉપચારથી)
પ્રશસ્ત છે. જીવો ગુણાધિક છે. અધિક વિકસિતાવસ્થાવાળા છે તેઓને પ્રશસ્તતર : વધારેમાં વધારે જોઈને પ્રસન્ન થવું, હર્ષિત થવું.
પ્રશંસનીય, અતિશય વખાણવા
યોગ્ય. પ્રલયકાળ ઃ વિનાશકાળ, પાંચમા
આરાના છેડે અને છઠ્ઠા પ્રશસ્તપરિણામ ઃ મોહનો ઉપશમ, આરાના પ્રારંભે આવનારો
ક્ષયોપશમ અને ક્ષય કરે એવો વિનાશકાળ.
આત્માનો જ્ઞાનાદિ ગુણવાળો પ્રવચન : પ્રકૃષ્ટ વચન, સર્વોત્તમ
ઉપયોગપૂર્વકનો વિચારવિશેષ. વચન, વીતરાગ પ્રભુનું વચન, પ્રજ્ઞાપનીય ઃ સમજાવવા યોગ્ય, જૈનશાસન, દ્વાદશાંગી.
ગુરુજી સમજાવે તે પ્રમાણે પ્રવચનમાતા : પાંચ સમિતિ અને
સમજવાની જેની મનોવૃત્તિ છે ત્રણ ગુપ્તિ એ આઠ પ્રવચન
તે, સરળસ્વભાવી, યોગ્યતામાતા કહેવાય છે કારણ કે
વાળો જીવ. તેનાથી આત્મધર્મરૂપ પુત્રનો પ્રજ્ઞાપરિષહ : પ્રજ્ઞા એટલે બુદ્ધિ, જન્મ થાય છે.
અતિશય ઘણી બુદ્ધિ હોવા છતાં
Page #101
--------------------------------------------------------------------------
________________
પ્રાણનાશક પ્રેષ્યગણ
-
૯૨
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
વાયુ.
પણ તેનો ગર્વ ન કરે, | લાયક, પ્રભાતે સ્મૃતિ યોગ્ય. નિરભિમાની થઈ પોતાને | પ્રાથમિક ભૂમિકા ઃ શરૂઆતની અલ્પજ્ઞ જાણે તે.
અવસ્થા, બાળજીવો, જેનો હજુ પ્રાણનાશકઃ શરીરસંબંધી દ્રવ્યપ્રાણી- વધારે વિકાસ થયો નથી તેવા
નો વિનાશ કરનાર, વિષ, જીવો. અગ્નિ વગેરે, આત્માના
પ્રામાપ્રાપ્તવિભાષા : સંસ્કૃત ભાષામાં જ્ઞાનાદિ ભાવપ્રાણોનો વિનાશ
જે નિયમ અમુક શબ્દોમાં નક્કી કરનાર રાગદ્વેષાદિ.
લાગુ પડતો હોય અને અમુક પ્રાણવલ્લભ ઃ પ્રાણ જેવી વહાલી શબ્દોમાં બિલકુલ લાગુ ન
વસ્તુ, (પતિ અથવા પત્ની). પડતો હોય, તેવા સર્વ શબ્દોમાં પ્રાણવાયુ : શ્વાસોચ્છવાસરૂપ
તે નિયમ વિકલ્પે લાગુ પાડવો શરીરમાં લેવાતો અને મુકાતો
પ્રાપ્ય : મેળવવા યોગ્ય, તેને જ પ્રાણસંકટ: એવી આફત આવી પડે પ્રાપ્તવ્ય પણ કહેવાય છે.
કે જ્યાં પ્રાણી સંકટમાં મુકાયા | પ્રાપ્યકારી ઃ જે ઇન્દ્રિયો પોતાના હોય.
વિષયની સાથે સંયોગ પામીને પ્રાણાતિપાત ઃ પર પ્રાણીના પ્રાણી છે જ જ્ઞાન કરાવે છે, જેમ કે હણવા, જીવઘાત કરવો,
જિલ્લાદિ. બીજાને મારી નાખવા, અઢાર | પ્રાબલ્યઃ જોર, જુસ્સો, કર્મપ્રાબલ્ય પાપસ્થાનકમાંનું પહેલું.
એટલે કર્મોનું જોર. પ્રાણાતિપાતિકી ક્રિયા : અન્ય ! પ્રાયશ્ચિત્ત ઃ કરેલી ભૂલોની
જીવોની જેમાં હિંસા થાય તેવી આલોચના કરવાપૂર્વક ગુરુજીએ આરંભ સમારંભવાળી ક્રિયા, આપેલો દંડ સ્વીકારવો તે. ૨૫ ક્રિયામાંની પાંચમી ક્રિયા.
પ્રારબ્ધ : નસીબ, ભાગ્ય, કર્મ, પ્રાણાયામઃ યોગનાં આઠ અંગોમાંનું (લૌકિક ભાષામાં ઈશ્વર). ચોથું અંગ, દીપ્રા દૃષ્ટિમાં
પ્રેષ્યગણ ? આપણે જેનું પોષણ આવતું યોગનું વિશિષ્ટ એક
કરવાનું છે એવા નોકરઅંગ.
ચાકરોનો સમૂહ, પાલવા પ્રાતઃસ્મરણીય : સવારે યાદ કરવા | યોગ્યનો સમુદાય.
Page #102
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૩
pધ્યપ્રયોગ/બહુધા
Dષ્યપ્રયોગઃ દશમા વ્રતમાં નિયમિત | મોકલાવવી.
ભૂમિકામાંથી નોકરો દ્વારા | પ્રૌઢ સ્ત્રી-પુરુષ : પુખ્ત વયનાં, કોઈપણ વસ્તુ બહાર | વિશિષ્ટ ઉંમરવાળાં સ્ત્રી-પુરુષ.
ફણીધરઃ નાગ, સર્પ.
ફળ આવે જ એવું બીજ, ફલનિષ્પાદકઃ ફળ ઉત્પન્ન કરનાર, | ફૂલોપધાયકતા : ફળ આપવાની અવશ્ય ફળ આપનાર.
બીજમાં રહેલી અવધ્યશક્તિ. લોપઘાયક જે બીજમાંથી અવશ્ય |
બગધ્યાન : બગલાના જેવું ધ્યાન, | બન્ધવિચ્છેદ : તે તે ગુણઠાણે તે તે
જેમ બગલો માછલી પકડવા | કર્મના બંધનું અટકી જવું, જેમ માટે સ્થિર થઈ જાય, તેમ કે મિથ્યાત્વ મોહનો પહેલે, સાંસારિક સુખ માટેની અનંતાનુબંધીનો બીજે બંધસ્થિરતા.
વિચ્છેદ. બડાઈ હાંકવીઃ મોટાઈ બતાવવી, | બન્ધસ્થાનક ઃ એકજીવ એકસાથે
પોતે પોતાની મોટાઈ ગાવી. જ્ઞાનાવરણીયાદિ એકેક કર્મની બદ્ધાયુ પરભવનું આયુષ્ય જે જીવે
કેટલી કેટલી પ્રકૃતિઓ બાંધે બાંધી લીધું છે તે.
બન્ધસ્વામિત્વ : ત્રીજા કર્મગ્રંથનું બન્ધઃ આત્મા સાથે કર્મનું બંધાવું.
નામ, નરકગતિ આદિ ૨ બન્ધચ્છદ : કર્મના બંધનું અટકી માર્ગણાઓમાં કઈ કઈ
જવું. જેમ ચૌદમું ગુણસ્થાનક. માર્ગણામાં વર્તતો જીવ કેટલાં બાન : અટકાયત, પ્રતિબંધ
કેટલાં કર્મ બાંધે ? કરનાર, રોકનાર.
બહુધા : ઘણું કરીને, પ્રાયઃ, બહુ
તે.
Page #103
--------------------------------------------------------------------------
________________
બહુપરિશ્રમિત/બાહ્યભાવ નિવૃત્તિ
પ્રકારે, અનેક રીતે. બહુપરિશ્રમિત : ઘણું જ થાકેલું, અતિશય પરિશ્રમવાળું થયેલું.
બહારંભત્વ : ઘણા આરંભ સમારંભ જેના જીવનમાં છે તે.
બાદર ઃ એક જીવનું શરીર, અથવા અનેક જીવોનાં અનેક શરીરો ભેગાં થયાં છતાં જે ચક્ષુથી દેખી શકાય તે, એવી રીતે ચક્ષુથી દેખી શકાય તેવા પુદ્ગલસ્કંધો.
બાદરપર્યામા : જે જીવોનાં શરીરો
ચક્ષુર્ગોચર છે અને પોતાના ભવને યોગ્ય ૪/૫/૬ પર્યાપ્તિઓ જેણે પૂરી કરી છે અથવા પૂરી કરવા સમર્થ છે તે. બાદરેકેન્દ્રિય : સ્પર્શના એક જ ઇન્દ્રિય જેને મળી છે. તેવા સ્થાવર જીવોમાં જે ચક્ષુથી ગોચર થાય તેવા શરીરવાળા. બાધક તત્ત્વ : કોઈપણ કાર્ય કરવામાં મુશ્કેલી સરજનાર, કામ ન થવા દેનાર તત્ત્વ, વિઘ્ન ઊભું કરનાર તત્ત્વ.
બાર પર્ષદા : ભગવાનના સમવસરણ વખતે નીચે મુજબ ૧૨ જાતના જીવોનો સમૂહવ્યાખ્યાન સાંભળનાર હોય છે. (૧) ભવનપતિ. (૨) વ્યંતર,
૯૪
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
(૪)
(૩) જ્યોતિષિક, વૈમાનિક દેવો, (પથી ૮) આ ચારે દેવોની દેવીઓ, (૯) સાધુ, (૧૦) સાધ્વી, (૧૧) શ્રાવક, (૧૨) શ્રાવિકા.
બાલતપ : અજ્ઞાનતાથી વિવેક વિના કરાતો તપ, જેમ કે પંચાગ્નિતપ, અગ્નિપ્રવેશ, જલપ્રવેશ, પર્વત ઉપરથી પડતું મૂક્યું વગેરે.
બાહ્ય તપ : ઉપવાસ કરવો, ઓછું ભોજન કરવું વગેરે છ પ્રકારનો તપ, જે તપ શરીરને તપાવે, બહારના લોકો જોઈ શકે તે. બાહ્ય નિમિત્ત : સમ્યક્ત્વાદિ ગુણો
પામવામાં સાયક થનાર બહારનાં કારણો, જેમ કે મૂર્તિ, ગુરુજી, સમજાવનાર, કે વડીલો વગેરે.
બાહ્ય નિવૃત્તિ ઇન્દ્રિય : બહાર
દેખાતી અને અંદરની ઇન્દ્રિયની માત્ર રક્ષા કરનારી, એવી પુદ્ગલના આકારવાળી જે ઇન્દ્રિય તે.
બાહ્યભાવ નિવૃત્તિ : પુદ્ગલના સુખ-દુઃખ સંબંધી વિચારોનો, શરીર, પરિવાર, ધનાદિ સંબંધી વિચારોનો, અને ક્રોધમાનાદિ સંબંધી વિચારોનો તથા
Page #104
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૫
બાહ્યાપેક્ષિતબૌદ્ધધર્મ
રાગ-દ્વેષાદિ ભાવોના વિચારો- | પ્રતિબોધ પામેલા છે. તેઓની નો ત્યાગ કરવો તે.
પાસે ઉપદેશ સાંભળવાથી જે બાહ્યાપેક્ષિત : બહારના કારણની પ્રતિબોધ પામે છે.
અપેક્ષા રાખનારું, જેમ કે બુદ્ધભગવાન્ ઃ બૌદ્ધદર્શનની જ્ઞાનપ્રાણિરૂપ કાર્ય ગુરુજી અને સ્થાપના કરનાર ગૌતમ બુદ્ધ પુસ્તકાદિ બાહ્ય પદાર્થોને પણ ઋષિ. આધીન છે.
બુદ્ધિચાતુર્ય : બુદ્ધિની ચતુરાઈ, બિનજરૂરી પાપ ઃ જેની જરૂરિયાત બુદ્ધિની હોશિયારી, ચાલાકી.
નથી એવું પાપ, જેમ કે બુદ્ધિબળ : બુદ્ધિનું બળ, તીણ નાટક-સિનેમા જોવાં.
બુદ્ધિરૂપ જે બળ, તેનાથી. બિનપ્રમાણતા જે અંગોની ઊંચાઈ- બેઇન્દ્રિય ઃ જેના શરીરમાં સ્પર્શના
જાડાઈ-લંબાઈ જે માપની હોવી અને રસના એમ બે ઇન્દ્રિયો. જોઈએ તે માપની ન હોવી.
છે તે, શંખ-કોડાં-અળસિયાં તેનાથી ઓછી-વધતી હોવી તે. વગેરે. અથવા જે વાતમાં તથ્ય ન હોય
બે ઘડી કાલઃ ૪૮ મિનિટનો સમય,
૨૪ મિનિટની ૧ ઘડી. બિનપ્રમાણસર : જે વાત રજૂ
બોધિબીજ ઃ સમ્યકત્વરૂપી મોક્ષનું કરવામાં કોઈ સમર્થ યુક્તિ ન
અવધ્યકારણ, અવશ્યફળ હોય, સાચી દલીલ ન હોય
આપે જ તેવું છે કારણ તે. તેવી પાયા વિનાની વાત.
બોધિસત્ત્વ : બૌદ્ધદર્શનમાં બીજભૂત : અંશે અંશે મૂલકારણ
સમ્યગ્દષ્ટિ જીવ” માટે સ્વરૂપ, બાલ્યાવસ્થામાં પડેલા
પ્રસિદ્ધ પારિભાષિક આ શબ્દ ધર્મના સંસ્કારો તે ભાવિમાં
છે. મોક્ષનું સાચું કારણ જે આવનારા વધુ ધર્મસંસ્કારોનું
તત્ત્વબોધ અને તેની રુચિ જે બીજ છે.
આત્માને પ્રાપ્ત થઈ છે તે જીવ. બુઝ બુઝ : હે ચંડકૌશિક ? તું | બૌદ્ધધર્મ : બુદ્ધ ભગવાને (ગૌતમપ્રતિબોધ પામ, પ્રતિબોધ
બુદ્ધ ઋષિએ) બતાવેલો જે પામ.
ધર્મ, સર્વ વસ્તુઓ ક્ષણિક છે બુદ્ધબોધિત ઃ જે જ્ઞાની મહાત્માઓ | ઇત્યાદિ.
For Private & Personal Use'Only
Page #105
--------------------------------------------------------------------------
________________
બૌદ્ધિાન્ત ભરતક્ષેત્ર
૯૬
જૈન ઘાર્મિક પારિભાષિક શબ્દકોશ
બૌદ્ધિકતત્ત્વ : બુદ્ધિસંબંધી તત્ત્વ, | બ્રહ્મલોક: વૈમાનિક દેવોમાં પાંચમો બુદ્ધિગ્રાહ્ય જે ભાવ તે.
દેવલોક. બ્રહ્મચર્યઃ સંસારના ભોગોનો ત્યાગ, બ્રહ્મહત્યાઃ બ્રાહ્મણની હિંસા કરવી,
આત્મસ્વભાવમાં વર્તન, જ્ઞાનાદિ બ્રાહ્મણોને દુઃખ આપવું તે. ગુણોમાં જ લીન થવું તે.
ભ
ભક્તપાનવિચ્છેદઃ આશ્રિત જીવોને અથવા ન પણ હોય, એમ
સમયસર ભોજન તથા પાણી બન્ને પાસાં જ્યાં હોય તે ન આપ્યું હોય, તેનો વિયોગ
ભજના. કર્યો હોય.
ભટ્ટારક: દિગંબર સંપ્રદાયને માન્ય ભક્તિભાવ : પ્રભુ પ્રત્યેની ભક્તિ નગ્ન સાધુઅવસ્થા સ્વીકારતાં
કરવાનો હૃદયમાં રહેલો ભાવ. પૂર્વે ક્ષુલ્લકાવસ્થા અને તેની ભક્તિમાર્ગ : કર્મોનો ક્ષય કરવાના
પૂર્વેની અવસ્થાવિશેષ કે જેઓ ત્રણ માર્ગો છે. પ્રાથમિક જીવો
લાલ વસ્ત્રધારી હોય છે. માટે પ્રભુની ભક્તિ એ જ ભદ્ર શાલવનઃ મેરુપર્વતની તળેટીમાં માર્ગ, (મધ્યમ જીવો માટે આવેલું એક સુંદર વન. ક્રિયામાર્ગ અને ઉત્તમ જીવો ભદ્ર સમાજ - સંસ્કારી માણસો, માટે જ્ઞાનમાર્ગ).
સારા વિચાર અને આચરવાળો ભક્તિયોગ ઃ પ્રભુની ભક્તિ કરવી
સમાજ. એ પણ આત્માને મોક્ષની સાથે | ભયભીતઃ ભયોથી ડરેલો, ભયોથી જોડનાર હોવાથી પ્રાથમિક આકુલ વ્યાકુલ આત્મા.
કક્ષાએ યોગ કહેવાય છે. ભયાવિત ભયથી યુક્ત, ભયોથી ભગવાન્ ઃ ભાગ્યવાન, વીતરાગ ભરેલો.
અને સર્વજ્ઞ એવા પરમાત્મા. ભરત મહારાજા : શ્રી ઋષભદેવ ભજના જાણવી ? વિકલ્પ, થાય | પ્રભુના પુત્ર, પ્રથમ ચક્રવર્તી.
અથવા ન પણ થાય, હોય | ભરતક્ષેત્ર : જંબુદ્વીપમાં દક્ષિણ
Page #106
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
ભાગમાં આવેલું બીજના ચંદ્રમાના આકારે ૫૨૬, ૬/૧૯ યોજન ઉત્તર-દક્ષિણ લાંબું એક ક્ષેત્ર. પૂર્વ-પશ્ચિમ અનિયત લાંબું, તે જ રીતે ધાતકીખંડ અને પુષ્કરવરદ્વીપમાં પણ ૨+૨ ભરતક્ષેત્રો છે.
ભવચક્ર : સંસારરૂપી ચક્ર, જન્મ જન્મમાં ફ૨વા-ભટકવાપણું. ભવધારણીય શરીર : જન્મથી મળેલું જે પ્રથમ શરીર તે, જેમ દેવનારકીને જન્મથી જે વૈક્રિય મળે તે ભવધારણીય, પછી નવું બનાવે તે ઉત્તરવૈક્રિય શરીર કહેવાય છે.
ભવનપતિદેવ : ચાર નિકાયના દેવોમાંની પ્રથમ નિકાય, જેના અસુરકુમાર આદિ ૧૦ ભેદો છે.
ભવનિર્વેદ : સંસાર ઉપરથી કંટાળો, સંસારસુખની બિનરસિકતા.
ભવપરિપાક : ભવોનું પાકી જવું,
મોક્ષ માટેની યોગ્યતા પાકવી. ભવપ્રત્યયિક : ભવ છે નિમિત્ત જેમાં
એવું, જેમ પક્ષીને ઊડવાની શક્તિ, માછલાંને તરવાની શક્તિ ભવથી જ મળે છે તેમ દેવ, નારકીને અવધિજ્ઞાન અને વૈક્રિય શરીર ભવથી જ મળે છે.
૯૭
ભવચક્ર/ભાટકકર્મ
ભવભીરુ આત્મા : સંસારના (સુખ-દુઃખમય) ભાવોથી ડરનારો આત્મા.
ભવવૈરાગ્ય : સંસારમાંથી રાગ નીકળી જવો, રાગની હાનિ, ભાભિનંદી ઃ સંસારના ભૌતિક સુખમાં જ ઘણો આનંદ
માનનાર.
ભવિતવ્યતા : નિયતિ, ભાવિમાં નિશ્ચિત થનારું, દ્રવ્યના કેવલજ્ઞાનીની દૃષ્ટિએ થનારા પર્યાયો.
ભવ્યાતિભવ્ય : સુંદરમાં ઘણું સુંદર, અતિશય સુંદર.
ભસ્મછન્નાગ્નિ ઃ રાખથી ઢંકાયેલો અગ્નિ, (તેના જેવો ઉપશમભાવ છે).
ભક્ષણક્રિયા : પચાવી પાડવાની ક્રિયા, ભક્ષણ કરવાની ક્રિયા. ભાગ્ય ઃ નસીબ, કર્મ, પૂર્વબદ્ધ (જૈનેતર દૃષ્ટિએ ઈશ્વર). ભાગ્યવાન્ ઃ નસીબવાળો, પુણ્યકર્મ
વાળો, શુભકર્મવાળો આત્મા. ભાગ્યોદય : પૂર્વે બાંધેલા પુણ્યનો
ઉદય, આનું જ નામ ભાગ્યદશા પણ કહેવાય છે.
ભાટકકર્મ : ગાડી, ગાડાં, રથ વગેરે વાહનો ભાડે આપવાં, ભાડાથી ચલાવવાં, પંદર કર્માદાનમાંનું
Page #107
--------------------------------------------------------------------------
________________
ભાટચારણ/ભાષાવર્ગણા
૯૮
જૈને ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
એક કર્માદાન.
લોભ, રાગ, દ્વેષ આદિ. ભાટચારણ : પ્રશંસા કરનારા, | ભાવપુણ્ય : ચાર ઘાતી કર્મોનો
ગુણાવલિ ગાનારા, વધુ પડતાં ક્ષયોપશમ, વિશેષે મોહનીયનો વિશેષણો વાપરી સારું સારું છે ક્ષયોપશમ સમ્યગૂજ્ઞાન, ક્ષમા, બોલનારા.
નમ્રતા, સરળતા, સંતોષ, ભાણ : સૂર્ય, રવિ, તેજપુંજ. | વિનય, શીયળ આદિ. ભામંડળ : પ્રભુજીની મુખમુદ્રાની | ભાવપૂજા : આત્માના ઉચ્ચતમ
પાછળ રખાતું એક તેજના પરિણામો પૂર્વક પ્રભુજીને સમૂહાત્મક ચક્ર, જે પ્રભુજીના નમસ્કાર આદિ પૂજા કરવી તે,
મુખના તેજને આકર્ષી લે છે. અથવા કષાયોનું અતિશય ભારતીઃ સરસ્વતી, વાણી, વાણીની
દમન. દેવી, પ્રવચન.
ભાવપ્રાણઃ જ્ઞાન-દર્શનચારિત્ર-વીર્ય ભારારોપણ : બીજા જીવ ઉપર
આદિ આત્માના ગુણો. ભારનું આરોપણ કરવું, ભાર ! ભાવહિંસાઃ બીજાનું ખરાબ કરવાના નાખવો.
અથવા હિંસા કરવાના ભાવ : હૈયાના પરિણામ, અંદરના
પરિણામ કરવા, મનમાં વિચારો તથા કર્મના ઉપશમ
કષાયોનો આવેશ, કષાયોની ક્ષયોપશમ-ક્ષય-ઉદય આદિથી
તીવ્રતા. આવેલું સ્વરૂપ તથા વસ્તુનું ભાવિભાવ : ભાવિમાં કેવલજ્ઞાની સહજસ્વરૂપ
(જેને ભગવાનની દૃષ્ટિએ જે ભાવો પારિણામિકભાવ કહેવાય છે). બનવાના નિયત છે તે, ભાવનિક્ષેપ : વસ્તુની વાસ્તવિક
(ભાવિમાં નિયત થનાર). યથાર્થ પરિસ્થિતિ, જેમ કે ભાવેન્દ્રિય ઃ મતિ-શ્રુતજ્ઞાનાવરણીય તીર્થંકર ભગવાનની કેવલી કર્મના ક્ષયોપશમથી આત્મામાં અવસ્થા હોય ત્યારે તેઓને પ્રાપ્ત થયેલી (ઇન્દ્રિયો દ્વારા) તીર્થંકર કહેવા તે.
વિષય જાણવાની શક્તિ. ભાવપાપઃ ચાર ઘાતકર્મોનો ઉદય, ભાષાવર્ગણા : જગતમાં રહેલી ૮ વિશેષે મોહનીય કર્મનો ઉદય, વર્ગણાઓમાંની પાંચમી વર્ગણા, અજ્ઞાનતા, ક્રોધ, માન, માયા, | એક પ્રકારના પુદ્ગલસ્કંધો કે
Page #108
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૯૯
ભાષાસમિતિ/ભેદચ્છેદ
જેને આ આત્મા ગ્રહણ કરીને | ભુજપરિસર્પ ઃ જે પ્રાણીઓ હાથથી ભાષાસ્વરૂપે બનાવીને ભાષા- ચાલે છે, જેના હાથ બેઠેલી રૂપે પ્રયોજે છે.
અવસ્થામાં ભોજનાદિ માટે ભાષાસમિતિઃ પ્રિય, હિતકારક, સત્ય અને ચાલવાની અવસ્થામાં પગ
વચન બોલવું અને તે પણ માટે કામ આવે તે, વાંદરા, પરિમિત–પ્રમાણસર જ બોલવું.
ખિસકોલી વગેરે. ભાષ્યઃ સૂત્રકથિત અર્થ જેમાં સ્પષ્ટ ભુજાબળ ઃ હાથમાં રહેલું બળ,
કર્યો હોય તે, સૂત્રમાં કહેલા પોતાનું જ બળ. સંક્ષિપ્ત અર્થને જેમાં વિસ્તારથી | ભયસ્કારબંધ : કર્મોની થોડી સમજાવ્યો હોય તે, જેમ કે પ્રકૃતિઓ બાંધતો આ જીવ તત્ત્વાર્થ ભાષ્ય, વિશેષાવશ્યક ! વધારે કર્મપ્રકૃતિઓ બાંધે ત્યારે ભાષ્ય વગેરે.
પહેલા સમયે ભયસ્કારબંધ. ભાષ્યત્રયમ્ ઃ ત્રણ ભાગો, શ્રી ભૂગોળ : પૃથ્વી સંબંધી વિચારો,
દેવેન્દ્રસૂરિજીનાં બનાવેલાં દીપ-સમુદ્રનદી આદિનું વર્ણન. ચૈત્યવંદનાદિ ત્રણ ભાષ્યો, ભૂચરઃ પૃથ્વી ઉપર ચાલનારા જીવો, ચૈત્યવંદન, ગુરુવંદન અને મનુષ્ય-પશુ વગેરે. પચ્ચખાણ.
ભૂતપંચક : પાંચ ભૂતો, પૃથ્વીભિન્ન ભિન્ન કાર્ય : જુદું જુદું કાર્ય, પાણી-તેજ-વાયુ અને આકાશ. અલગ અલગ કાર્ય.
ભૂતાર્થઃ યથાર્થ – સત્ય, બરાબર. ભિન્નભિન્નઃ અમુક અપેક્ષાએ ભિન્ન ભૂમિગામી : પૃથ્વી ઉપર ગમન
અને અમુક અપેક્ષાએ અભિન્ન કરનાર, ભૂમિ ઉપર ચાલનાર દ્રવ્યાર્થિક નયથી અભિન્ન અને મનુષ્યાદિ. પર્યાયાર્થિક નયથી ભિન્ન.
ભૂમિશયન : પૃથ્વી ઉપર ઊંઘવું, ભિક્ષાટન : ભિક્ષા માટે ફરવું, | ગાદી-ગાદલાં ન રાખતાં નીચે ગોચરી માટે જવું.
શયન કરવું. ભીતિ : ભય, ડર, બીક, મનમાં | ભેદ : જુદું, ભિન્ન, ભિન્નપણું. રહેલો ડર.
ભેદકૃત : ભેદથી કરાયેલું, ભેદ મુક્તાહારપાચનઃ ખાધેલા આહારને | હોવાને લીધે થયેલું.
પકાવનારું (તેજસ શરીર છે). | ભેદચ્છેદ ઃ બે વસ્તુ વચ્ચે રહેલી છે
Page #109
--------------------------------------------------------------------------
________________
ભેદાભેદ/ભ્રાન્તિ થવી
ભિન્નતા, તેનો વિનાશ કરવો તે. ભેદાભેદ : કોઈ પણ બે વસ્તુઓ વચ્ચે અપેક્ષાએ ભેદ અને અપેક્ષાએ અભેદ; જેમ કે પશુ અને મનુષ્ય વચ્ચે પશુ અને મનુષ્યપણે ભેદ અને પંચેન્દ્રિયપણે અભેદ.
૧૦૦
ભોગ ઃ જે એક વાર ભોગવાય એવી વસ્તુ, ભોગવવું, વાપરવું. ભોગભૂમિ : યુગલિક ક્ષેત્રો, અકર્મભૂમિ, જ્યાં સાંસારિક સુખો ઘણાં છે તેવી ભૂમિ, હિમવંત-રિવર્ષાદિ ક્ષેત્રો. ભોગાભિલાષી (જીવ) : ભોગોની જ ઇચ્છાવાળો જીવ, સંસારસુખનો જ ઇચ્છુક. ભોગોપભોગ : એક વાર ભોગવાય
તે ભોગ અને વારંવાર ભોગવાય તે ઉપભોગ, તે બન્નેનું સાથે વર્તવું તે ભોગોપભોગ.
ભોગોપભોગ (પરિમાણવ્રત) : ભોગ અને ઉપભોગ યોગ્ય વસ્તુઓ જીવનમાં કેટલી વાપરવી તેનું માપ ધારવું, પ્રમાણ કરવું તે. ભોગ્યકાળ : બાંધેલાં કર્મોનો ઉદય
શરૂ થાય ત્યારથી તેઓનો ભોગવવાનો કાળ અથવા કર્મદલિકોની રચનાવાળો કાળ,
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
જે કર્મોની જેટલી સ્થિતિ હોય તેના ૧ કોડાકોડી સાગરોપમે ૧૦૦ વર્ષનો અબાધ કાળ હોય છે તે વિનાનો બાકીનો કાળ. ભૌતિક દૃષ્ટિ : સંસારસુખ એ જ સાર છે, મેળવવા યોગ્ય છે એવી દૃષ્ટિ.
ભૌતિક સુખ : પાંચ ઇન્દ્રિયોસંબંધી સંસારનું સુખ. ભ્રમ થવો : વિપરીત દેખાવું, મગજમાં વિપરીત બેસવું, ઊંધું લાગવું, ઊલટસૂલટ બુદ્ધિ થવી તે. ભ્રમરવૃત્તિ ઃ ભમરાની જેમ, સાધુસંતોનો આહાર ભમરાની જેમ હોય છે. જેમ ભમરો જુદાં જુદાં ફૂલોમાંથી રસ ચૂસે પરંતુ કોઈ ફૂલનો વિનાશ ન કરે, તેમ સાધુસંતો જુદાં જુદાં ઘરોથી અલ્પ અલ્પ આહાર લે, કોઈને પણ દુઃખ ન આપે. ભ્રમિતચિત્ત : જેનું ચિત્ત ભ્રમિત થયું છે તે, સાર વસ્તુને અસાર માને અને અસાર વસ્તુને સાર માને તે.
ભ્રષ્ટ : નાશ પામેલ, ખોવાયેલ,
માર્ગથી ભૂલો પડેલ હોય તે. ભ્રાન્તિ થવી : સારમાં અસાર બુદ્ધિ થવી, અજ્ઞાનદશા.
Page #110
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૦૧
મંગળ મદિરાપાન
મંગળ : સુખ આપનાર, આત્માને તન્મયતા.
ધર્મમાં જાડ તે, મને આ | મઘાનારકી : સાત નારકીમાંની ૧ સંસારથી જે ગાઈ (પેલે પાર નારકી, છકી નારકી. ઉતારે) તે મંગળ.
મઠ ઃ આશ્રમ, ધર્મકાર્ય માટેનું મંગળમય (નવકાર)ઃ મંગળસ્વરૂપ, સ્થાન, મનુષ્યોની વસ્તીથી દૂર મંગળને જ કરનાર, જેનાં
ધર્મકાર્ય માટે સ્થાન. પદેપદ મંગળ છે તે.
મતિકલ્પના : પોતાની બુદ્ધિ પ્રમાણે મંગલસૂત્ર : મંગળ કરનારું પવિત્ર
વસ્તુની કલ્પના કરવી તે. સૂત્ર અથવા કંઠમાં પહેરાતું
મતિવિપર્યય ? ઊલટી બુદ્ધિ થવી અને વ્યવહારથી મંગલમય
તે, બુદ્ધિની વિપરીતતા, જે એવું આભૂષણ.
વસ્તુનું એવું સ્વરૂપ ન હોય તે મંડલ : માંડલું, ગોળાકારે રહેલું વસ્તુને તેવી માનવી. ચક્ર, જંબૂદીપાદિમાં સૂર્ય
મતિવિભ્રમઃ ઊલટી બુદ્ધિ થવી તે, ચંદ્રાદિને ફરવાનાં માંડલાં, !
મતિમાં ખોટી વાત ઘૂસી જવી સૂર્યનાં ૧૮૩, અને ચંદ્રનાં ૧૫
મસ્યગલાગલ ન્યાય : નાના મંડલક્ષેત્ર માંડલાનું ક્ષેત્ર, સૂર્ય-ચંદ્રને
માછલાને મોટું માછલું ગળે, ફરવામાં રોકાયેલું ક્ષેત્ર, ઉપર
મોય માછલાને તેનાથી પણ કહેલા માંડલનું પ૧૦,
મોટું માછલું ગળે, તેમ નાને ૪૮૬૧ ચારક્ષેત્ર.
મોટો દબાવે, તેને તેનાથી મોટો મંથન : વલોવવું, મંથન કરવું, હોય તે દબાવે, ગળી જાય,
જોરજોરથી ગોળગોળ ફેરવવું. વગેરે. મંથાન : રવૈયો, કેવલી ભગવાન | મદઃ અભિમાન, અહંકાર, જાતિ
કેવલી સમુદ્દઘાત વખતે આત્મ- નો, કુળનો, રૂપનો, વિદ્યાનો, પ્રદેશોને ચારે દિશામાં વિસ્તૃત ધનનો જે અહંકાર તે, મદ
કરે છે, તૃતીય સમયવર્તી ક્રિયા. | કુલ ૮ જાતના છે. મગ્નતા : એકાકાર, ઓતપ્રોત, | મદિરાપાન ઃ દારૂનું પીવું, મદિરા
મંડલ.
Page #111
--------------------------------------------------------------------------
________________
મદોન્મત્ત/મર્મસ્થાન
૧૦૨ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
એટલે દારૂ, પાન એટલે પીવું. હોય તેનું હળવું થવું, ઓછાસ મદોન્મત્ત : અભિમાનથી ગર્વિષ્ઠ થવી. બનેલ, અહંકારી.
મન્દ મિથ્યાત્વી ઃ જેનું મિથ્યાત્વ મદ્યઃ દારૂ, મહાવિગઈ, વધુ વિકાર
મોહનીય કર્મ ઢીલું પડ્યું છે, કરનારી, અસંખ્ય જીવોવાળી. હળવું થયું છે તે. મધઃ મધ, મહાવિગઈ, વધુ વિકાર | મન્મથ : કામદેવ, કામવિકાર, કરનારી, અસંખ્ય જીવોવાળી.
કામવાસના. મધ્યમઃ વચ્ચેનું, જધન્ય પણ નહીં મરણભયઃ મૃત્યુનો ભય, મરણથી અને ઉત્કૃષ્ટ પણ નહીં.
ડરવું, જે અવશ્ય આવવાનું જ મધ્યમપદલોપી (સમાસ) ઃ વચ્ચેનું
છે તેનો ભય. પદ ઊડી જાય એવો સમાસ,
મરણસમુદ્દાતઃ મૃત્યકાલે ઉત્પત્તિજેમકે “યંગનેન યજ્ઞની
સ્થાન સુધી આત્મપ્રદેશોને વપ્ર = શ્રેશ્મનાવગ્રહ !”
લંબાવવા તે. મનનીય પ્રવચનઃ જે વક્તાનું ભાષણ | મરણશંસા : મરવાની ઇચ્છા થવી.
મનન કરવા યોગ્ય હોય તે દુઃખ આવે ત્યારે વહેલું મૃત્યુ ભાષણ.
આવે તેવી ઇચ્છા કરવી. મનવાંછિત : મનગમતું, મનમાં જે | મર્કટબંધ : માંકડાનું બચ્ચું તેની ઈષ્ટ હોય તે.
માતાના પેટે એવું ચોંટી જાય
છે કે માતા છલંગ મારે તોપણ મનવાંછિત ફલપ્રદ : મનગમતા ફળને આપનાર.
તે બચું પડે નહીં. તેવા
પ્રકારનો બે હાડકાંનો બાંધો, મનીષા : બુદ્ધિ, મતિ.
રચના તે. મનીષી પુરુષો : બુદ્ધિશાળી
મર્મવેધક વચન : આત્માનાં મર્મમહાત્માઓ, જ્ઞાની પુરુષો.
સ્થાનોને વીંધી નાખે એવાં મનુષ્યભવ માનવનો ભવ, મનુષ્યનું વચનો. આયુષ્ય, મનુષ્યમાં ગમન.
મર્મસ્થાન : જ્યાં આત્માના ઘણા મનોગત ભાવ : મનમાં રહેલા પ્રદેશોનું અસ્તિત્વ છે. જે વિચારો, મનના સંકલ્પો.
ભાગના છેદન-ભેદનથી મૃત્યુ મન્દતા થવી ઃ કર્મોમાં જે તીવ્ર રસ | જ થાય તેવો ઘનિષ્ઠ ભાગ.
Page #112
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પરિભાષિક શબ્દકોશ ૧૦૩ મલયાચલ/માટીની રેખા સમાન મલયાચલ (પર્વત) : એક પર્વત- મળી શકે તેવી – મનુષ્યભવ
વિશેષ, કે જ્યાં અતિશય વગેરે ૪ વસ્તુઓ. હરિયાળી છે. અને વનરપતિના મહાવિગઈ : અતિશય વિકાર કારણે અતિશય સુગંધવાળો કરનારી, તે તે વર્ણવાળા પવન વાય છે.
અસંખ્ય જીવોથી યુક્ત એવી મહનીય મુખ્ય પૂજ્ય મહાત્માઓમાં મધ, માંસ, મદિરા અને
અગ્રેસર, સર્વથી શ્રેષ્ઠ, પૂજ્ય. માખણ એમ ચાર મોટી વિગઈ. મહસેનવનઃ બિહારપ્રદેશમાં આવેલું મહાવિદેહક્ષેત્ર : જંબુદ્વીપમાં
સુંદર એક વન, કે જ્યાં પ્રભુ અતિશય મધ્યભાગમાં પૂર્વમહાવીર સ્વામીની પ્રથમ પશ્ચિમ એક લાખ યોજન લાંબુ દેશના અને સંઘની સ્થાપના
ક્ષેત્ર, એ જ પ્રમાણે ઘાતકી થઈ હતી.
ખંડ અને અર્ધપુષ્કરવર દ્વીપમાં મહાઆગાર ઃ કાયોત્સર્ગમાં આવતી
અનિયમિત માપવાળાં ચાર મોટી છૂટો, કે જે અન્નત્ય
૨-૨-મહાવિદેહ છે. સૂત્રમાં “વાર્દિ” શબ્દમાં મહાવીરસ્વામી : ભરતક્ષેત્રની આ આદિ શબ્દથી જણાવેલ છે.
ચોવીસીના ચરમતીર્થકર, (૧) પંચેન્દ્રિયનું છેદનભેદન,
આપણા આસન્ન ઉપકારી. (૨) પ્રાણઘાતક પ્રાણીઓનો મહાશિવરાત્રિ મહાદેવ ભગવાનનો ઉપદ્રવ, (૩) અગ્નિ-જલાદિનો જન્મદિવસ, ગુજરાતી મહાવદ ભય અને (૪) સર્પાદિનો ડંશ. મોટી છૂટ.
મહાશુકદેવલોક : વૈમાનિક દેવોમાં મહાતમપ્રભા : નીચે આવેલી સાત આવેલો સાતમો દેવલોક.
નારકીઓમાંની છેલ્લી સાતમી મહાસ્વપ્નો: તીર્થકર અને ચક્રવર્તી નારકી.
જ્યારે માતાની કુક્ષિમાં આવે મહાત્માપુરુષ : જેનો આત્મા
ત્યારે તેઓની માતાને અતિશય ઘણો મહાન – ઊંચો આવનારાં ચૌદ મોટાં સ્વપ્નો. છે તે.
માઘવતી નારક? સાત નારકીમાંની મહાદુર્લભ (મનુષ્યભવાદિ) : આ 1 છેલ્લી સાતમી નારકી.
સંસારમાં અતિશય મુશ્કેલીથી | માટીની રેખા સમાન (કષાય) :
૧૪.
Page #113
--------------------------------------------------------------------------
________________
માઠા વિચારો/માર્દવતા
૧૦૪ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
-
ચોમાસાનું પાણી સુકાયા પછી | અઢાર પાપસ્થાનકોમાંનું સત્તરમાટીમાં પડેલી રેખા જેવા મેં એક પાપસ્થાનક ફરીથી બાર મહિને સંધાય તેવા |
માયાશલ્ય : ત્રણ શલ્યોમાંનું એક, અપ્રત્યાખ્યાનીય કષાયો.
હૈયામાં કપટ રાખવું તે. માઠા વિચારો : ખોટા વિચારો, માર્ગણાસ્થાનક ? કોઈપણ વસ્તુનો
આત્માનું અહિત કરનારા વિચાર કરવા માટે પાડેલા | વિચારો.
પ્રકારો, વારો, વિચારણાનાં માતંગપતિ : હાથીઓનો સ્વામી, સ્થાનો, મૂળ ૧૪, ઉત્તરભેદ ચંડાળોમાં અગ્રેસર.
૬૨. માત્સર્યભાવ : હૈયામાં ઈર્ષ્યા-દાઝ- | માર્ગપતિતઃ અર્ધપુદ્ગલ પરાવર્તન
અદેખાઈના ભાવો, વિચારો. કાળની અંદર આવવાથી સંસાર માધ્યસ્થભાવ : તટસ્થપણું, બન્ને તરવાના સાચા માર્ગ ઉપર
પક્ષોમાંથી કોઈ પણ પક્ષમાં ન આવેલો. ખેંચાવું, બન્નેની વચ્ચે ન્યાયમાં માર્ગભ્રષ્ટ મનુષ્ય : સાચા ન્યાયના વર્તવું તે.
માર્ગથી અને આત્મકલ્યાણકારી માન : અહંકાર, મોટાઈ, અભિ- એવા માર્ગથી પતિત; માર્ગથી માન, મહત્ત્વતા.
ભ્રષ્ટ થયેલો મનુષ્ય. માનનીય ? માન આપવા યોગ્ય, | માર્ગાનુસારિતા ઃ જિનેશ્વર ભગવંતે પૂજ્ય, સન્માનને યોગ્ય.
બતાવેલા માર્ગને અનુસરવામાનસિક સ્થિતિ : મનસંબંધી
પરિસ્થિતિ, મન ઉપરનો | માર્ગાભિમુખ : સંસાર તરવાના કંટ્રોલ.
સાચા માર્ગની સન્મુખ આવેલો માનહાનિ : પોતાનું સ્વમાન ન
સચવાવું, અપમાન થવું, | માર્ગોપદેશિકા : સંસ્કૃત ભાષાનો પરાભવ થવો.
માર્ગ, રસ્તો બતાવનારું પુસ્તક માયા : કપટ, જૂઠ, છેતરપિંડી, અથવા કોઈપણ માર્ગ બતાવ
હૈયામાં જુદું અને હોઠે જુદું નારી સ્ત્રી. માયામૃષાવાદ : પેટમાં કપટ | માર્દવતા ઃ કોમળતા, હૈયાની
રાખવાપૂર્વક જૂઠું બોલવું, | સરળતા, કપટ વિનાની
પણું.
જીવ.
Page #114
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૦૫
માર્મિક ભાષા/મૃગજળ
અવસ્થા.
વાળો જીવ. માર્મિક ભાષા : મીઠું બોલાતું હોય | મિશ્રદૃષ્ટિગુણ (સ્થાનક) : જિનેશ્વર
પરંતુ અંદર ઝેર હોય, વ્યંગ- ભગવાનના ધર્મ ઉપર રાગ વચનો અને દ્વિઅર્થી બોલાતી પણ ન હોય અને દ્વેષ પણ ન ભાષા.
હોય એવી મિશ્ર પરિણતિ. માર્મિક યુક્તિ સામેના પ્રતિપક્ષના | મુક્તાવસ્થા : આત્માની કર્મો
મર્મને જ કાપી નાખે તેવી તીવ્ર વિનાની અવસ્થા, શરીરરહિત યુક્તિ .
આત્મા. માર્મિક શબ્દઃ મર્મમાં લાગી આવે, મુક્તિ ઃ મોક્ષ, આત્માનું કર્મ અને
ઘા લાગે તેવો ઝેરયુક્ત શબ્દ. શરીરાદિ બંધનોમાંથી છૂટવું. માલકોશ રાગઃ એક સુંદર વિશિષ્ટ મુક્તિબીજ : મોક્ષનું એક ઉચ્ચતમ
રાગ, ધ્વનિ કે જેનાથી વરસાદ | કારણ, (સમ્યગ્દર્શન). આવે.
મુમુક્ષા : સંસારનાં બંધનોમાંથી માલવ દેશ : હાલનો મધ્યપ્રદેશ, છૂટવાની ઇચ્છા.
જેમાં શ્રીપાલ મહારાજા આદિ | મુમુક્ષુ : સંસારનાં બંધનોમાંથી છૂટી થયા છે.
મોક્ષે જવાની ઇચ્છાવાળો. મહેન્દ્ર દેવલોક વૈમાનિક દેવલોકન | મુહપરીઃ મુખ આડો રખાતો પાટો,
ના ૧૨ દેવલોકોમાંનો ચોથો વાયુકાયના જીવોની રક્ષા માટે દેવલોક.
મુખની આગળ રખાતું એક મિચ્છામિ દુક્કડ : મારું પાપ મિથ્યા
વસ્ત્રવિશેષ. થજો, મારી ભૂલ ક્ષમા હોજો. મુહૂર્તઃ પૂર્ણ ૪૮ મિનિટનો કાળ મિથ્યાત્વ શલ્ય ઃ કુદેવ, કુગુરુ અને
અથવા શુભ સમય. કુધર્મની રુચિ, ત્રણ શલ્યોમાંનું મૂછયુક્તઃ બેભાન અવસ્થા, બેહોશ એક શલ્ય એટલે ડંખ, આત્માને દશા, ચૈતન્ય આવૃત્ત થાય તે.
જેનાથી કર્મોનો ડંખ લાગે તે. મૂર્તિપૂજકઃ મૂર્તિને પ્રભુ જ છે એમ મિથ્યાદૃષ્ટિગુણસ્થાનક : ચૌદ || માની પૂજનારો વર્ગ.
ગુણસ્થાનકોમાંનું પહેલું ગુણ- મૃગજળ : ઝાંઝવાનું જળ, રસ્તા સ્થાનક કે જ્યાં આત્માની રુચિ ઉપર સૂર્યનાં કિરણોથી થતો ઊલટી હોય છે. મિથ્યા રુચિ- | પાણીનો આભાસમાત્ર, પાણી
Page #115
--------------------------------------------------------------------------
________________
મૃગપતિલંછન/મૌન એકાદશી
૧૦૬ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
ના જેવું ચમકવું.
ક્રિીડા, સંસારના ભોગનું સેવન. મૃગપતિલંછન : સિંહનું લંછન, શ્રી | મોરપિંછી ઃ દિગંબર સાધુઓ વડે
શાન્તિનાથ પ્રભુનું લંછન. જીવોની જયણા માટે રખાતું મૃતાવસ્થા મૃત્યુ પામેલી, મરી
સાધન. ગયેલાની જે અવસ્થા છે. | મોહનીયકર્મ ઃ આત્માને મૂંઝાવે, મૃત્યકાળ : મરણનો સમય, દ્રવ્ય- હિતાહિતના વિવેકથી શૂન્ય કરે
પ્રાણોનો વિયોગ થવો તે. તે, આઠ કર્મોમાંનું ૧ ચોથું મૃત્યુલોક : મનુષ્યોવાળો લોક,
કર્મ. મધ્યમ લોક, તિøલોક. મોહવશતા : મોહનીયકર્મની મૃષાનુબંધી : જૂઠું બોલવા સંબંધી પરાધીનતા, પરવશતા.
વિચારો, અતિશય કપટપૂર્વક | મોહિત થયેલ ? કોઈપણ વસ્તુ ઉપર અસત્ય ઉચ્ચારવાળું એક રૌદ્ર- અતિશય પ્રેમ થવો, રાગ થવો. ધ્યાન.
મોક્ષ : કર્મ અને સંસારનાં તમામ મૃષાવાદ : જૂઠું બોલવું તે, ૧૮ બંધનોમાંથી છુટકારો.
પાપસ્થાનકોમાંનું બીજું | મોક્ષપથિકઃ મોક્ષના માર્ગે ચાલનારો પાપસ્થાનક.
આત્મા, મોલ તરફ પ્રવર્તનાર. મૃષપદેશ : બીજાને ખોટી
મોક્ષમાર્ગ : સર્વથા કર્મોનો વિનાશ શિખામણ, સલાહ કે ઉપદેશ
કરી મુક્તિએ જવાનો રસ્તો. આપવો તે, બીજા વ્રતના પાંચ
મૌખર્યતા : વાચાળતા, બેફામ અતિચારોમાંનો એક અતિચાર.
બોલવાપણું, આઠમા અનર્થ મેરુતેરસ : પોષ વદ ૧૩
દંડવિરમણ વ્રતસંબંધી એક (ગુજરાતી). શ્રી ઋષભદેવ
અતિચાર. પ્રભુનો નિર્વાણ દિવસ.
મૌન એકાદશી : માગસર સુદ મેરુપર્વત : મહાવિદેહ ક્ષેત્રમાં
અગ્યારસ, કે જે દિવસે પાંચ આવેલો, એક લાખ યોજન
ભરત અને પાંચ ઐરાવત એમ ઊંચો પર્વત.
દશે ક્ષેત્રોની ત્રણે કાળની મૈત્રીભાવ ઃ એકબીજા જીવો ઉપર ચોવીશીમાંથી પાંચ પાંચ પરસ્પર મિત્રતા રાખવી.
કલ્યાણકો થયાં છે એમ કુલ મૈિથુનક્રિયા ઃ સ્ત્રી-પુરુષની સંસાર- | ૧૦૪૩૪૫ = ૧૫૦ દોઢસો
Page #116
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૦૭
મૌનવ્રતપાલનપથ્થોપલબ્ધિ
કલ્યાણકવાળી તિથિ. | સિદ્ધાન્ત, પાયાની માન્યતા. મૌનવ્રતપાલન : ભાષાથી બોલવું | મ્યાન : તરવાર સાચવવા માટે
નહીં, વિષય-કષાયમાં જવું | રખાતું તેનું ઢાંકણ. નહીં, મૌન રહેવું એવા પ્રકાર- | પ્લાન થયેલ : કરમાઈ ગયેલ, ના વ્રતનું પાલન.
ચીમળાઈ ગયેલ. મૌલિક સિદ્ધાન્ત ઃ મૂલભૂત જે |
યુજન કરવું જોડવું, જ્યાં જે વસ્તુ | યથા પ્રવૃત્તસંક્રમ : પૂર્વે બાંધેલાં
જે રીતે જરૂરી હોય ત્યાં તે કર્મોનાં દલિતોનું બંધાતાં વસ્તુ તે રીતે જોડવી, જેથી કર્મોમાં નાખવું, તે રૂપે સાધ્ય સિદ્ધ થાય તે.
પરિણમન થવું તે. મુંજનક્રિયા : યથાસ્થાને વસ્તુને ! યથાર્થવાદઃ સ્યાદ્વાદ, અનેકાન્ત- "
જોડવાની જે પ્રક્રિયા તે. વાદ, જે વસ્તુ જેમ છે તે યતિધર્મઃ ક્ષમા, નમ્રતા વગેરે દશ
વસ્તુને તેમ જ જાણવી, પ્રકારના સાધુના ધર્મો.
સમજવી અને કહેવી તે. યત્કિંચિતઃ કંઈક, થોડું, અલ્પ.
યથાશક્તિ : પોતાની શક્તિને
છુપાવવી નહીં તથા ગોપવવી યથાખ્યાતચારિત્ર : જિનેશ્વર
નહીં, પરંતુ પોતાની શક્તિ ભગવંતોએ એવું કહ્યું છે તેવું
પ્રમાણે કામકાજ કરવું તે. વીતરાગ અવસ્થાવાળું ચારિત્ર,
સંપૂર્ણ નિર્દોષ ચારિત્ર. યથોચિત કાર્યઃ જ્યાં જે કાર્ય કરવાથી યથા પ્રવૃત્તકરણઃ પર્વત પાસે વહેતી
સ્વ-પરનું હિત થાય ત્યાં તે
ઉચિત કાર્ય કહેવાય, તેનું નદીના વહેણથી તણાતા પથ્થરના ગોળ થવાના ન્યાયે
આચરવું. અનાયાસે આત્માને સહજ યદ્દચ્છોપલબ્ધિ : મરજી મુજબ વૈરાગ્ય આવે તે, કે જેનાથી શાસ્ત્રોના અર્થો કરવા, સાત કર્મોની સ્થિતિ લઘુ થાય. | ઈચ્છાનુસાર અર્થે લગ્ન..
Page #117
--------------------------------------------------------------------------
________________
યમરાજા/યુગલિક મનુષ્ય
૧૦૮ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
યમરાજા : મૃત્યુકાળ, મરણનો માન દૂર કરી ઘેર ઘેર સાધુ
સમય, મૃત્યુસંબંધી ભાવો પણાની શોભા વધે તેમ ગોચરી જગતમાં જે બને છે તેને વિશેષ લાવે તે યાચનાપરિષહ જાણનાર દેવ.
માવજીવઃ આ શરીરમાં જ્યાં સુધી યશકીર્તિ : પ્રશંસા, ગુણગાન, જીવ હોય ત્યાં સુધીમાં જે
વખાણ થવાં છે, ત્યાગાદિ પચ્યજ્ઞાણ તે, કોઈપણ પ્રકારગુણથી જે પ્રશંસા થાય તે; ની વિરતિ માનવભવના અંત કિર્તિ, પરાક્રમથી જે પ્રશંસા સુધી જ હોય છે, મૃત્યુ પામ્યા થાય તે યશ; એક દિશામાં પછી જીવ અવિરત થાય છે. પ્રસરે તે કીર્તિ, સર્વ દિશામાં
થાવત્કથિત : સામાયિકચારિત્રનો પ્રસરે તે યશ.
બીજો ભેદ છે, જે ૨૨ તીર્થંકરયાકિની મહત્તરા : શ્રી હરિભદ્ર- પ્રભુના શાસનમાં તથા મહા
સૂરિજીને પ્રતિબોધ કરનારાં વિદેહક્ષેત્રમાં સદા હોય છે, મહાન સાધ્વીજી મહારાજશ્રી. દીક્ષા ગ્રહણ કરતાં જ જીવન
જેમનું નામ “યાકિની” હતું. પર્યન્તનું જે વ્રત અપાય તે. યાકિની મહત્તરાસૂન : ઉપરોક્ત | યુક્તિઃ દલીલ, હેતુ, સાધ્ય સાધવા
યાકિની નામનાં સાધ્વીજી | માટેનું સાધન. મહારાજથી પ્રતિબોધ પામેલ યુક્તિયુક્તઃ દલીલપૂર્વકની જે વાત, હોવાથી જાણે તેમના ધર્મપુત્ર અતિશય સંગતિવાળી વાત. હોય તેવા આચાર્ય શ્રી હરિભદ્ર
યુગલિક ભૂમિ : જ્યાં ઉપરોક્ત સૂરીશ્વરજી મહારાજા.
યુગલિક મનુષ્યો જ જન્મે છે યાગ : પૂજા, મંદિરોમાં કરાતી તેવી ભૂમિ; ૫ હિમવંત, ૫
પૂજાઓ અથવા હોમ-હવન હરિવર્ષ, ૫ રમ્યક, ૫ હૈરણ્યવગેરે.
વંત, ૫ દેવકુર અને ૫ ઉત્તરયાચનાપરિષહ સાધુ થનાર આત્મા
કુર, એમ જંબૂઢીપાદિમાં ૩૦ પૂર્વગૃહસ્થ અવસ્થામાં કદાચ
અકર્મભૂમિ જે છે તે, આ ૩૦ રાજા-મહારાજા હોય તો પણ
ભૂમિને “યુગલિકક્ષેત્ર” જૈનદીક્ષિત અવસ્થામાં પરિગ્રહ
શાસ્ત્રોમાં કહેવાય છે. રાખવાનો ન હોવાથી મનમાંથી | યુગલિક મનુષ્ય જે સ્ત્રી-પુરુષ એમ
Page #118
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૦૯
યોગ યોગસૂત્ર
જોડકારૂપે જ જન્મે, અને અને બાદર મન-વચન અને કાળાન્તરે તે જ પતિ-પત્ની કાયાના યોગોને જે રોકેબને, કલ્પવૃક્ષોથી આહારપાણી અટકાવે છે. પામે, અતિ મંદ કષાયવાળા, યોગબિન્દુ ઃ પૂ. હરિભદ્રસૂરિજી કૃત મૃત્યુ પામી ઈશાન સુધી
અધ્યાત્મને જણાવતો એક જનારા.
અલૌકિક મહાગ્રંથ, કે જેની યોગ : આ શબ્દના ઘણા અર્થો છે. પર૭ ગાથાઓ છે.
યોગ એટલે જોડાવું, મિલન યોગભારતી : જે પુસ્તકમાં પૂ. થવું, યોગ થવો, અથવા યોગ
હરિભદ્રસૂરિજીના બનાવેલા એટલે પ્રવૃત્તિ-હલનચલન, યોગસંબંધી ચાર મહાગ્રંથો મન-વચન-કાયા દ્વારા આત્મ- સટીક છે તે. પ્રદેશોનું હલનચલન, કે જે
યોગવહન : ભગવતીજી, ઉત્તરાકર્મબંધનું કારણ છે અથવા
ધ્યયન અને કલ્પસૂત્રાદિ અપૂર્વ “આત્માને મોક્ષની સાથે જોડે
મહાગ્રંથોના અધ્યયન માટે તે યોગ.” આ કર્મક્ષયનું કારણ
ઇન્દ્રિયોના દમન સારુ છે. અથવા અન્ય દર્શન
પૂર્વકાલમાં તપશ્ચર્યાપૂર્વક શાસ્ત્રોમાં ચિત્તવૃત્તિનો નિરોધ
કરાવાતી ધર્મક્રિયા. તે યોગ, અથવા કુશલ કાર્યોમાં પ્રવૃત્તિ તે યોગ કહેવાય છે.
યોગવિંશિકા : યોગ ઉપર પૂ.
હરિભદ્રસૂરિજી વડે લખાયેલી યોગદશાઃ ઉપરોક્ત ત્રણ અર્થવાળી
૨૦ ગાથાવાળી, વિંશયોગની જે અવસ્થા છે.
વિશિકામાં આવતી, એક યોગદૃષ્ટિસમુચ્ચય : પૂ. હરિભદ્ર
વિંશિકા. સૂરિજી કૃત યોગની આઠ યોગશતક પૂ. હરિભદ્રસૂરિજી વડે દૃષ્ટિઓને સમજાવતો એક કરાયેલ યોગ ઉપરનો ૧૦૦ મહાગ્રંથ કે જેની ૨૨૮ ગાથાવાળો સટીક મહાગ્રંથ. ગાથાઓ છે.
યોગશાસ્ત્ર ઃ કલિકાલસર્વજ્ઞ શ્રી યોગનિરોધ : કેવલજ્ઞાની ભગવત્તો
હેમચંદ્રાચાર્યજી વડે કરાયેલ તેરમાં ગુણઠાણાના અંતે
મહાગ્રંથ. કર્મબંધના કારણભૂત સૂક્ષ્મ | યોગસૂત્રઃ શ્રી પતંજલિ મહર્ષિ વડે
Page #119
--------------------------------------------------------------------------
________________
યોગાનુયોગ રજોહરણ
૧૧૦ જૈન ઘાર્મિક પારિભાષિક શબ્દકોશ
યોગ ઉપર લખાયેલ પ્રમાણિક | યોગીશ્વર : યોગીઓમાં સર્વોત્તમ, મહાસૂત્ર.
તીર્થંકર પ્રભુ આદિ. યોગાનુયોગ : એક કાર્ય થતું હોય, | યોગ્યતા : લાયકાત, કરવા લાયક
તેમાં સામાન્યથી જેની અપેક્ષા | કાર્ય માટેની પાત્રતા. રખાતી હોય તે જ વસ્તુ તે જ | યોજન : ચાર ગાઉનો ૧ યોજન, સમયે આવી મળે તે.
જો દ્વિીપ-સમુદ્ર-નદી આદિનું યોગાભ્યાસ : યોગનાં શાસ્ત્રોનો માપ જાણવું હોય તો ૩૨૦૦
અભ્યાસ કરવો, અધ્યયન માઈલનો ૧ યોજન, અને કરવું.
શરીરાદિનું માપ જાણવું હોય યોગી : યોગધર્મ જે મહાત્માઓમાં
તો ૮ માઈલનો ૧ યોજન. વિકાસ પામ્યો છે તેવા આત્મા
યોજનભૂમિ : એક યોજન પ્રમાણ ઓ. અહીં તથા હવે પછીના
ચારે દિશાની ભૂમિ કે જ્યાં શબ્દોમાં યોગના ત્રણ અર્થો
તીર્થકર ભગવાનની વાણી સમજવા. ૧. જૈનદર્શનની સર્વને એકસરખી સંભળાય છે. દૃષ્ટિએ “આત્માને મોક્ષની યોનિસ્થાન : જીવોને ઉત્પન્ન થવાનું સાથે જોડે તે યોગ. ૨. સ્થાન, આ સંસારમાં કુલ પાતંજલાદિ ઋષિની દૃષ્ટિએ ચોર્યાસી લાખ યોનિસ્થાનો છે. ચિત્તવૃત્તિનો નિરોધ તે યોગ. ગર્ભજ જીવો માટે ગર્ભાશય. ૩. બૌદ્ધદર્શનની દૃષ્ટિએ જે ઉત્પત્તિસ્થાનના વર્ણ-ગંધકુશલમાં પ્રવૃત્તિ તે યોગ. આવો રસસ્પર્શ અને સંસ્થાન ભિન્નઉત્તમ યોગ જેઓમાં વિકસ્યો ભિન્ન હોય તેની યોનિ જુદી છે તે યોગી.
ગણવી.
રક્તવર્ણ : લાલ રંગ, પાંચ વર્ણો- | કર્મનો ભેદ છે. માંનો એક વર્ણ.
રજોહરણ : રજને હરણ (દૂર) રક્તવર્ણ નામકર્મ ઃ શરીરમાં લાલ કરવાનું સાધન, જૈન શ્વેતાંબર
રંગ અપાવનારું કર્મ, નામ- સાધુઓ વડે જીવોની જયણા
Page #120
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૧૧
રતિ-અરતિ/રાઈસી પ્રતિક્રમણ
પાળવા માટે રખાતું સાધન. ' ' કરીને હણવો, ઓછો કરવો, રતિ-અરતિ : પ્રીતિ-અપ્રીતિ, ઈષ્ટ મંદરસ કરવો તે.
વસ્તુઓ પ્રત્યે પ્રેમ અને અનિષ્ટ | રસત્યાગઃ છ પ્રકારના બાહ્ય તપમાં
વસ્તુઓ પ્રત્યે નાખુશીભાવ. નો એક તપ, ખાવા લાયક રત્નત્રયીઃ જ્ઞાન, દર્શન અને ચારિત્ર પદાર્થોમાં જે વિશિષ્ટ રસવાળી એમ કુલ ત્રણ રત્નો.
વસ્તુ હોય, તેનો ત્યાગ. રત્નપ્રભા નારકી : નીચે આવેલી ! રસબંધ : કર્મોની તીવ્રમંદતા, ફળ
સાત નારકીઓમાં પહેલી આપવા માટેની શક્તિવિશેષ. નારકી.
ચઉઠાણીયો, ત્રણઠાણીયો, રત્નાકર : સમુદ્ર, રત્નોનો ભંડાર,
બેઠાણીયો અને એકઠાણીયો રત્નોનો મહાસાગર; સ્યાદ્વાદ
રસ બાંધવો. રત્નાકર એટલે સ્યાદ્વાદનો રસલામ્પત્ય : રસની લોલુપતા, દરિયો.
શૃંગારાદિ રસોમાં અંજાઈ જવું. રત્નૌષધિ : રત્નમય ઔષધિ, જે | રસવર્ધક રચના : વાંચતાં વાંચતાં
ઔષધિથી નીરોગિતા તથા રસ વધે જ, છોડવાનું મન ન રત્નાદિ ધનની પ્રાપ્તિ થાય તે. થાય તેવી રચના. રથકાર : રથ ચલાવનાર સારથિ, રહસ્યાભ્યાખ્યાન : કોઈએ આપણા રથ હાંકનાર.
ઉપર વિશ્વાસ રાખી પોતાની રચ્યા પુરુષ ઃ શેરીઓમાં, પોળોમાં ગુપ્ત વાતો એકાન્તમાં આપણને
અને ગલીઓમાં રખડતો ફરતો કહી હોય તેને ખુલ્લી કરવી, પુરુષ, અર્થાત્ બાળક અથવા
બીજા વ્રતના પાંચ મૂર્ખ.
અતિચારોમાંનો ૧ અતિચાર. રસગારવ: ગારવ એટલે આસક્તિ, | રાઈઅ પ્રતિક્રમણઃ રાત્રિમાં લાગેલા
ખાવા-પીવાની ઘણી જ દોષોની ક્ષમાયાચના કરવા માટે આસક્તિ, ત્રણ પ્રકારના પ્રભાતે કરાતું રાઈએ ગારવમાંનો એક ગારવ.
પ્રતિક્રમણ. રસઘાતઃ પૂર્વે બાંધેલાં કર્મોના રસનો | રાઈસી પ્રતિક્રમણ : સ્થાનક્વાસી
(તીવ્રશક્તિનો) અંતર્મુહૂર્ત | સંપ્રદાયમાં આ સવારના અંતર્મુહૂર્તે અનંત અનંત ભાગ | પ્રતિક્રમણને જ રાઈસી
Page #121
--------------------------------------------------------------------------
________________
રાગરૂઢિચુસ્ત
૧૧૨
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
પ્રતિક્રમણ કહેવાય છે.
પ્રભાવના કરવી. રાગ : સ્નેહ, પ્રેમ, કંઠનો અવાજ. ! રાધાવેધ કરવો ઃ તેલના કડાયામાં રાગી : સ્નેહવાળો, પ્રેમવાળો, નીચે દૃષ્ટિ રાખી ઉપર ચારે આસક્ત મનુષ્યાદિ.
બાજુ ફરતી પૂતળીઓની
વચ્ચેથી ઉપરની રાજઃ અસંખ્યાત યોજન એટલે એક
પૂતળીરાજ, તિસ્કૃલોકમાં સ્વયંભૂ
(રાધા)ની આંખ વીંધવી. રમણસમુદ્રના પૂર્વ છેડાથી | રામનવમી : શ્રી રામચંદ્રજીનો પશ્ચિમ-છેડા સુધીની લંબાઈ જન્મદિવસ, ચૈત્ર સુદ નોમ. અથવા ઉત્તર-દક્ષિણની રાશિઅભ્યાસઃ કોઈ પણ વિવક્ષિત પહોળાઈ તે ૧ રાજ.
સંખ્યાને તે જ સંખ્યા તેટલી (ચૌદ) રાજલોક : ચૌદ રાજની
વાર લખી પરસ્પર ગુણાકાર ઊંચાઈવાળો, ધર્માસ્તિકાયાદિ
કરવાથી જે રકમ આવે તે, દ્રવ્યોવાળો, નીચે ૭ રાજ આદિ
જેમ કે ૪૪૪૪૪૪૪ = ૨૫૬, પહોળાઈવાળો આ લોક.
પ૪૫૪૫૪૫૪૫ = ૩૧૨૫
વગેરે. રાજા અને રંક સુખી અને દુઃખી, ઘનવાન અને નિર્ધન, તવંગર
રાષ્ટ્રસેવા : રાજ્યની સેવા કરવી, અને ગરીબ.
રાજ્યના કાયદાઓનું પાલન
કરાવવું. રાજ્યપિંડ : રાજાના ઘરનો આહાર તે રાજ્યપિંડ, સાધુ-સાધ્વીજીને
રાસભ : ગધેડો, (ગધેડાના જેવી આ આહાર લેવો કલ્પતો નથી.
ચાલ તે અશુભવિહાયોગતિ) રાજ્યવિરુદ્ધ ગમન રાજ્યના જે
રિષ્ટા નારકી : સાત નારકીમાંની કાયદા-કાનૂન હોય, તેનાથી
પાંચમી નારકી. ઊલટું આચરણ કરવું તે,
રુચિ : પ્રીતિ, વિશ્વાસ, શ્રદ્ધા, પ્રેમ, રાજ્યની મર્યાદાનું ઉલ્લંઘન,
ઘર્મરુચિ, ઘર્મનો પ્રેમ. ત્રીજા વ્રતનો અતિચાર. રુધિર ઃ લોહી, શરીરમાં પરિભ્રમણ રાત્રિજાગરણ : કલ્પસૂત્રાદિ મહા
કરતી લાલ રંગની ધાતુ. ગ્રંથોને બહુમાનપૂર્વક ઘેર રુધિર-આમિષઃ લોહી અને માંસ. લાવી, સગાં સ્નેહી-સંબંધી- શરીરગત ધાતુઓ. ઓને બોલાવી રાત્રે ભક્તિ- | રૂઢિચુસ્ત : પ્રાચીનકાળથી ચાલી
Page #122
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૧૩
રૂચકદ્ધીપાલઘુ દીક્ષા આવતી અજ્ઞાનપ્રથાઓનો | અતિચાર, નિયમરૂપે કરાયેલી આગ્રહી.
ભૂમિ બહાર ઊભેલા પુરુષને રૂચકદ્વીપ : તિસ્કૃલોકમાં નંદીશ્વર આકર્ષવા મુખાદિ દેખાડવાં. પછી આવેલો દ્વિીપ કે જેમાં
રૂપાન્તરઃ કોઈપણ વસ્તુનું પરિવર્તન ચારે દિશામાં ચાર પર્વતો ઉપર
થવું તે, એક રૂપમાંથી બીજા શાશ્વત ચાર મંદિરો છે.
રૂપમાં જવું તે. રૂચક પ્રદેશ ઃ લોકાકાશના અતિમધ્યભાગે સમભૂતલાના ૮
રૂપી દ્રવ્યઃ વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળું આકાશપ્રદેશો, અથવા આત્મા
દ્રવ્ય, પુદ્ગલાસ્તિકાય. ના અસંખ્ય પ્રદેશો પૈકી | રૂપ-રૂપવાન : વર્ણ–ગંધ-રસ અને અતિશય મધ્યભાગવર્તી ૮ સ્પર્શવાળું, અર્થાત્ રૂપી.
આત્મ-પ્રદેશો. રૂપાતીતાવસ્થાઃ પરમાત્માની શરીર
રેતીની રેખા : નદીની સૂકી રેતીમાં અને રૂપ વિનાની મુક્તગત જે
કરેલી પંક્તિ, તેના જેવા સિદ્ધ અવસ્થા છે, તેની ભાવના
પ્રત્યા, કષાય. ભાવવી.
રોમરાજી : શરીરમાં રહેલાં રૂંવાટાંરૂપાનુપાત : દશમા વ્રતનો એક | ઓની પંક્તિ, રોમનો સમૂહ.
લગ્નપ્રથા : વિવાહની રીતભાત,
અવસર્પિણીમાં ઋષભદેવ
પ્રભુથી શરૂ થયેલી આ પ્રથા. લઘુ અક્ષર : જે વ્યંજનો સ્વર સાથે
હોય તે, જોડા અક્ષર ન હોય
સ્થાન તજ્યા વિના સેવવી પડતી છૂટ. જેમ કે અન્નત્થ સૂત્રમાં કહેલા ઉસિસએણે
આદિ ૧૨ આગાર. લઘુ દીક્ષા : પ્રથમ અને ચરમ
તીર્થકર ભગવન્તોના શાસનમાં ભરત-ઐરાવતક્ષેત્રમાં પ્રથમ અપાતી દીક્ષા, અથવા ઈત્વરકથિત સામાયિક ચારિત્ર છે તે.
લઘુ આગાર : નાની છૂટછાટ,
કાયોત્સર્ગમાં જે સ્થાને કાઉસ્સગ્નમાં ઊભા હોઈએ તે
Page #123
--------------------------------------------------------------------------
________________
લઘુ નીતિલાજમર્યાદા
૧૧૪ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
જવું.
લઘુ નીતિઃ પેશાબ, બાથરૂમ, માત્રુ. | લબ્ધિપ્રત્યયિકઃ જે જ્ઞાન અને વૈક્રિય લઘુ વિગઈ : મહાવિગઈઓની
શરીરની પ્રાપ્તિમાં લબ્ધિ જ અપાએ જેમાં ઓછો વિકાર કારણ છે, પરંતુ વિકારણ અને ઓછી હિંસા છે તે, છે નથી તે લબ્ધિપ્રત્યયિક, મનુષ્ય લઘુવિગઈ છે. જેમકે ઘી-તેલ
અને તિર્યંચોનું અવધિજ્ઞાન દૂધ-દહીં-ગોળ અને કડાહ.
અને વૈક્રિય શરીર. લઘુ સ્થિતિ : કર્મોની પ્રતિસમયે
લભ્યઃ મેળવી શકાય તેવું, સુલભ. બંધાતી સ્થિતિમાં ઓછામાં લયલીન થવું : એકતાન બનવું, ઓછી એટલે કે જે જધન્ય કોઈ વસ્તુમાં અતિશય અંજાઈ સ્થિતિ બંધાય તે, અર્થાત્ નાની સ્થિતિ.
લવારો કરવો : બેફામ અવિવેકથી લજ્જાળુતા : શ્રાવકના ૨૧ ગુણો- બોલવું, વગર વિચારે બોલવું.
માંનો એક ગુણ, શરમાળ- લક્ષણહીનઃ શાસ્ત્રોમાં કહેલાં જે જે પણું, વડીલો અને ઉપકારી- લક્ષણો છે તેનાથી રહિત, ઓની લજ્જાના કારણે પણ ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન
ઘણાં પાપોથી બચી જવાય. આદિમાં અંગો લક્ષણહીન હોય લતામંડપ : ઉદ્યાનમાં વૃક્ષોની
છે તે. વેલડીઓથી બનેલો મંડપ. લક્ષ્ય : પ્રાપ્ત કરવા લાયક, સાધ્ય. લબ્ધલક્ષ્ય : જેઓએ પોતાનું લક્ષ્ય | લક્ષ્યવેધઃ રાધા નામની ઉપર રહેલી (સાધ્ય) પ્રાપ્ત કર્યું છે તે.
પૂતળીની આંખનો વધ કરવો લબ્ધિઅપર્યાપ્ત ઃ જેઓ પોતાની
પર્યાદ્ધિઓ પૂર્ણ કરવા માટે લાઘવતા : હલકાઈ, માનહાનિ, સમર્થ નથી, પર્યાદ્ધિઓ પૂર્ણ પરાભવ, લઘુતા. કરતાં પહેલાં જ જે મૃત્યુ પામે | લાચારીઃ પરાધીનતા, ઓશિયાળાછે તે.
પણું, બીજાને વશ. લબ્ધિપર્યાપ્ત ઃ જે જીવો પોતાની લાજમર્યાદાઃ વડીલો અને ઉપકારી
પર્યાયિઓ પૂર્ણ કરવાને શક્તિ- ઓની સામે બોલવામાં, માન છે, સમર્થ છે, પછી જ બેસવામાં વર્તવામાં વિવેક મૃત્યુ પામવાના છે તે.
રાખવો, વિનય-વિવેક
Page #124
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૧૫
લાટદેશ લોકાન્તિક દેવો
વગેરે.
સાચવવાં.
| લોકવિરુદ્ધચ્ચાઓ : લોકાચારની લાદેશઃ સાડા પચ્ચીસ આર્યદેશો- દૃષ્ટિએ જે વિરુદ્ધ આચરણ માંનો ૧ દેશ.
કહેવાતું હોય, જેમ કે જુગારલાન્તક દેવલોક વૈમાનિક દેવલોક
પરસ્ત્રીગમન વગેરે તેનો માં છઠ્ઠો દેવલોક.
ત્યાગ. લાભ થવો ઃ મળવું. પ્રાપ્ત થવું.
લોકવિરુદ્ધ ત્યાગ : લોકાચારની લાભાન્તરાય ? લાભમાં અંતરાય
દૃષ્ટિએ જે વિરુદ્ધ આચરણ
કહેવાતું હોય, જેમ કે જુગારથાય તે, દાનેશ્વરીને ઘેર
પરસ્ત્રીગમન વગેરે, તેનો જઈએ, વિનયથી માગણી
ત્યાગ. કરીએ છતાં આપણને ન મળે તે, અથવા પ્રાપ્ત થયું હોય તો
લોકવ્યાપી ઃ જે દ્રવ્યો સમસ્ત ચૌદ પણ લુંટારા આદિ લુંટી લે તે.
રાજલોકમાં વ્યાપીને રહે છે લાયકાત : યોગ્યતા, પાત્રતા.
તેવાં દ્રવ્યો, ઘર્માસ્તિકાય લિંગ : જાતિ, સ્ત્રીઆકાર, પુરુષઆકાર, નપુંસકઆકાર,
લોકસંજ્ઞા : લોકવ્યવહારને માત્ર અથવા સાધ્ય સાધી આપે છે.
અનુસરનારી જે બુદ્ધિ, જેમ કે
પીપળાને પૂજવો, જેટલા પથ્થર લીન થવું ઃ અંજાઈ જવું, તન્મય
એટલા દેવ માનવા. થવું, આસક્તિવાળા બનવું. લેશ્યા કે આત્માનો કષાયાદિના
લોકાકાશવ્યાપીઃ ચૌદ રાજ પ્રમાણ સાકારવાળો યોગપરિણામ.
જે લોકરૂપ આકાશ છે તેમાં કૃષ્ણ-નીલ-કાપોત વગેરે,
વ્યાપીને રહેનારાં ધર્માસ્તિ
કાયાદિ દ્રવ્યો. જેનાથી આત્મા કર્મોથી લેપાય
લોકાગ્ર ભાગઃ ચૌદ રાજલોક પ્રમાણ લેશ્યાતીતઃ લેશ્યા વિનાના, લેગ્યાથી
જે આ લોક છે તેનો અગ્રભાગ. રહિત, ચૌદમા ગુણસ્થાનક- લોકાગ્રભાગે સ્થિત ઃ લોકના સૌથી વાળા જીવો, અથવા સિદ્ધ ઉપરના ભાગે રહેલા સિદ્ધો
પરમાત્માઓ. લોકપાલ દેવઃ ચારે દિશાના પાલક | લોકાત્તિક દેવોઃ પાંચમા દેવલોકની '
દેવો, સોમ-ચમ-વરુણ-કુબેર. | બાજુમાં રહેનારા, સારસ્વતાદિ
Page #125
--------------------------------------------------------------------------
________________
લોકાલોકપ્રકાશી (વચનાતિશય
લેવાની
નામવાળા, પરમપવિત્ર દેવો, ભગવાનને દીક્ષા વિનંતી કરવાના આચારવાળા. લોકાલોકપ્રકાશી : લોક અને અલોકમાં સમસ્ત જગ્યાએ પ્રકાશ પાથરનાર જે જ્ઞાન તે, (કૈવલજ્ઞાન).
૧૧૬
લોકોત્તર ધર્મ : સંસારના સુખથી વિમુખ, આત્મસુખની અપેક્ષાવાળો ધર્મ.
લોચ કરવો : સાધુ-સાધ્વીજી મહારાજાઓ વર્ષમાં ઓછામાં ઓછી ૧ વાર, સંવચ્છરી પહેલાં માથાના વાળ હાથથી જ ખેંચી લેવા દ્વારા મુંડન કરાવવું તે.
લોભ કરવો : આસક્તિ, સ્પૃહા,
વંશાનારકી ઃ બીજી નારકી.
વક્રગતિ : એક ભવથી બીજા ભવમાં જતા જીવને સમશ્રેણીને બદલે આકાશપ્રદેશોમાં વળાંક લેવો પડે તે.
સાત નારકીઓમાં
વક્ર - જડ ઃ અવસર્પિણીમાં અંતિમ તીર્થંકરના અનુયાયીઓ કુતર્ક કરનારા વાંકા અને બુદ્ધિથી જડ
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
વાંછા, ઇચ્છા કરવી, પ્રેમ કરવો વસ્તુની અતિશય ઝંખના.
લોભાન્વિત પુરુષ ઃ લોભથી ભરેલો પુરુષ, લોભી જીવ, જેમ કે મમ્મણશેઠ.
લોમાહાર : શરીરના રૂંવાટાથી લેવાતો આહાર, વાયુ-દવા વગેરે.
લોહાગ્નિવત્ ઃ જેમ લોઢું અને અગ્નિ એકમેક છે તેમ જીવ અને કર્મ પણ એકમેક છે.
લૌકિક ધર્મ : સંસારસુખની અભિલાષાએ કરાતો ધર્મ, અથવા લોકના વ્યવહારો આચરવા પૂરતો કરાતો ધર્મ.
છે, મૂર્ખ છે.
વચનયોગ : ભાષા છોડવા માટે આત્મપ્રદેશોમાં થતી બોલવાની ક્રિયા.
વચન
વચનક્ષમા : ‘ક્ષમા રાખવી’’ એમ તીર્થંકરભગવન્તોનું (આશા) છે એમ માની ક્ષમા રાખે તે.
વચનાતિશય : સામાન્યપણે લોકમાં
Page #126
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
કોઈની પણ ન સંભવી શકે તેવી ઉત્તમ ૩૫ ગુણોવાળી સર્વોત્તમ જે વાણી તે. વચનોચ્ચાર : શબ્દો-વચનો બોલવાં તે, (પાંચ હ્રસ્વ સ્વરોનો વચનોચ્ચાર કરતાં જેટલો કાળ લાગે તેટલો કાળ ૧૪મા ગુણસ્થાનકનો હોય છે.)
જે
વજૠષભનાચયસંઘયણ હાડકામાં મર્કટબંધ-પાટો અને ખીલી મારેલા જેવી અતિશય ઘણી જ મજબૂતાઈ હોય તે પ્રથમ સંઘયણ.
૧૧૭
.
વજસ્વામીજી : જેઓએ બાલ્યવયમાં ઘોડિયામાં સાધ્વીજીના મુખે ભણાતાં શાસ્ત્રો સાંભળી ૧૧ અંગની વિદ્યા પ્રાપ્ત કરી હતી તે.
વડી દીક્ષા ઃ અવસર્પિણી કાળમાં પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં છ મહિનાની અંદર યોગ્યતા લાગવાથી ફરીથી અપાતી પાંચ મહાવ્રતોના ઉચ્ચારણપૂર્વકની દીક્ષા.
શાખા-પ્રશાખા
વનસ્પતિકાય : ઝાડ-ફૂલફળવગેરે વનસ્પતિરૂપે છે કાયા જેની એવા જીવો, આ પ્રત્યેકસાધારણ બે પ્રકારે છે.
વચનોચ્ચા૨/વર્ગણા
વનિતાવૃન્દ સ્ત્રીઓનો સમૂહ, નારીઓનું ટોળું.
વન્દેન આવશ્યક ઃ છ આવશ્યકોમાંનું ત્રીજું આવશ્યક, નમવું.
ગુરુજીને
વન્ધ્યબીજ : જે બીજમાં ફળ બેસે નહીં તે, ઉગાડવા છતાં અંકુરાને માટે અયોગ્ય.
વન્ધ્યા સ્ત્રી ઃ જે સ્ત્રીને પુરુષનો યોગ થવા છતાં પણ સંતાનપ્રાપ્તિ ન થાય તે, સંતાનપ્રાપ્તિમાં અયોગ્ય સ્ત્રી.
વમન થવું : ઊલટી થવી, કરેલું
ભોજન મુખથી ઉદાનવાયુ દ્વારા બહાર આવે તે, તપાચારના અતિચારમાં ‘‘વમનહુઓ'' શબ્દ આવે છે તે.
વયોવૃદ્ધ ઃ ઉંમરમાં ઘણા ઘરડા થયેલા, અનુભવી પુરુષો.
વરસીદાન ઃ પ્રભુ જ્યારે જ્યારે દીક્ષા લે છે ત્યારે ત્યારે એક વર્ષ સુધી દીન-દુખિયાઓને સતત દ્રવ્યનું ધન-વસ્ત્ર-આદિનું) દાન આપે છે તે.
વર્ગણા : સરખેસરખા પરમાણુઓવાળા સ્કંધો, અથવા તેવા સ્કંધોનો સમૂહ. તેના ઔદારિકાદિ ૮ ભેદો છે. ઔદારિક શરીરને યોગ્ય સ્કંધો
Page #127
--------------------------------------------------------------------------
________________
વર્તનાકાળ વાચ્ય અર્થ
૧૧૮ જૈન ઘાર્મિક પારિભાષિક શબ્દકોશ
તે ઔદારિક્વર્ગણા ઇત્યાદિ. | શિખરી પર્વત. વર્તનાકાળ જીવ-અજીવ આદિ કોઈ | વલયાકૃતિઃ ચૂડી (બંગડી)ના જેવા
પણ દ્રવ્યોનું વિવક્ષિત તે તે ફરતા ગોળાકારે લવણસમુદ્રાદિ પર્યાયમાં વર્તવું તે વર્તના, જેમ દ્વિીપસમુદ્રો આવેલા છે. જેઓકે જીવનું “મનુષ્યપણે વર્તવું ની વચ્ચે બીજા દ્વીપાદિ હોય તે મનુષ્યપણાનો કાળ.
અને પોતે બંગડીની જેમ વર્તમાન ચોવીસીઃ ભરતક્ષેત્રમાં આ !
ગોળાકાર હોય તે. અવસર્પિણીકાળમાં ઋષભદેવ | વહોરાવતા : આપતા, ભક્તિના પ્રભુથી મહાવીરસ્વામી પ્રભુ
ભાવપૂર્વક દાન કરતા, સાધુસુધીના થયેલા ચોવીસ તીર્થંકર સંતોને ઉલ્લાસપૂર્વક આપતા. ભગવન્તો તે.
વક્ષસ્કાર પર્વત ઃ મહાવિદેહક્ષેત્રમાં વર્ધમાન તપ : જે તપ પછી પછી
આઠ આઠ વિજયોની વચ્ચે વધતો જાય છે, એક આયંબીલ
આવેલા ૪-૪-૪-૪=૧૬ પછી ઉપવાસ, બે આયંબીલ
પર્વતો, પ્રારંભમાં ઊંચાઈ પછી ઉપવાસ,એમ ૩-૪-૫
ઓછી, છેડે વધારે, જેથી છાતી આયંબીલ કરતાં કરતાં છેવટે
બહાર કાઢી હોય તેવા. ૧૦૦ આયંબીલ પછી | વાઉકાય જીવો ઃ પવનના જીવો. ઉપવાસ. કુલ ૫૦૫૦ આયં- પવનરૂપે જીવો, પવન એ જ બીલ અને ૧૦૦ ઉપવાસ. |
જીવ. વર્ધમાન સ્વામી : આ ચોવીસીના | વાક્તાણ્ડવઃ બોલવાની હોશિયારી, ચોવીસમા તીર્થંકર પ્રભુ, ચરમ
બોલવાની ચતુરાઈ, સતત તીર્થપતિ.
બોલવું. વર્ષધર પર્વત ઃ સીમાને ધારણ
વાક્વિલાસઃ વાણીનો વિલાસમાત્ર, કરનારા પર્વત. ભરતાદિ છ
નિરર્થક શબ્દપ્રયોગ. ક્ષેત્રોની જે સીમા છે તેની વચ્ચે વાચના : ગુરુજીની પાસે શિષ્યોનું વચ્ચે આડા આવેલા પર્વતો, ભણવું, ગુરજી ભણાવે છે. પાંચ (૧) હિમવંત, (૨) મહાહિમ- પ્રકારના સ્વાધ્યાયમાંનો પહેલો વંત, (૩) નિષધ, (૪) સ્વાધ્યાય. નીલવંત, (૫) રુકિમ () | વાચ્ય અર્થ : જે શબ્દથી જે કહેવા
Page #128
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૧૯
વાચ્યવાચકભાવ/વિકારવાસના
જેવું હોય તે, જેમ કે ગંગા | વારાંગના : વેશ્યા, વારાફરતી એટલે ગંગા નદી, નૃપ એટલે પુરુષોની સાથે સંયોગ કરનારી રાજા, સુવર્ણ એટલે સોનું.
સ્ત્રી. વાચ્યવાચકભાવ : શબ્દ એ વાચક વારિષણ : એક વિશિષ્ટ મુનિ.
છે અને તેનો અર્થ એ વાચ્ય વાલુકાપ્રભા : સાત નારકીમાંની છે. તે બન્નેની વચ્ચેનો જે સંબંધ ત્રીજી નારકી. તે વાચ્યવાચકભાવ.
વાસક્ષેપ ઃ ચંદનનો મંત્રિત કરેલો વાત્સલ્યભાવ : પ્રેમભાવ, નિર્દોષ ભુક્કો, મંત્રિત ચૂર્ણ, જાણે
પ્રેમ, સ્વાર્થ વિના નાના ઉપર તેનાથી ગુણોનો આત્મામાં
કરાયેલી હાર્દિક લાગણી છે. ! વસવાટ થતો હોય તે. વાદવિવાદ : ચર્ચા, ખંડન મંડન. | વાસુદેવ રાજા : વસુદેવના પુત્ર, કોઈ પણ પક્ષની વાત રજૂ
કૃષ્ણમહારાજ, અથવા કરવી તે વાદ, તેનો વિરોધ
ભરતાદિ ક્ષેત્રોમાં થતા ૯ કરી સામે પ્રતિસ્પર્ધી વાત રજૂ
વાસુદેવો, અર્ધભરતખંડના કરવી તે વિવાદ, ધર્મચર્ચા.
સ્વામી.
વિકલાંગ : ઓછા અંગવાળો વાદી પ્રતિવાદી ઃ વાત રજૂ કરનાર
આત્મા, ખોડખાંપણવાળો તે વાદી, તેનો વિરોધ કરનાર
આત્મા. તે પ્રતિવાદી.
વિકલાદેશ: બીજા નયોનો અપલાપ વામન સંસ્થાન : જે શરીરમાં હાથ, કર્યા વિના કોઈ પણ વિવક્ષિત
પગ, માથું અને પેટ આ ચાર એક નયથી વાત કરવી તે. મુખ્ય અંગો પ્રમાણસર હોય,
વિકલેન્દ્રિય ઃ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય પરંતુ શેષ અંગો પ્રમાણસર ન
અને ચઉરિન્દ્રિય આ ત્રણ, હોય તેવી શરીરની રચના.
અથવા ઓછી ઇન્દ્રિયોવાળા વાયણા (વારણા) : અહિત કાર્યમાં
જીવો. પ્રવર્તતા શિષ્યોને ગુરુજીએ ! વિકારવાસના : શરીરમાં ઉત્પન્ન સમજાવીને રોકવા તે, ચાર થયેલી ભોગોની અભિલાષા, પ્રકારની સાધુસમાચારીમાંની કામની ઉત્તેજના, વિષયઆ બીજી સમાચાર જાણવી. | ભોગની અતિશય ઇચ્છા.
Page #129
--------------------------------------------------------------------------
________________
વિખવાદ થવો/વિધિનિરપેક્ષ
વિખવાદ થવો ઃ ઝઘડો થવો, પરસ્પર ક્લેશ થવો, પરસ્પર મન ઊંચાં થવાં. વિખૂટા પડવું : જુદા પડવું, અલગ થવું (જીવ અને કર્મનું અલગ થવું).
૧૨૦
વિગઈ : શરીરમાં વિકાર કરે તે,
નકાદિ વિગતિમાં લઈ જાય તે, ઘી આદિ ૬ લઘુ વિગઈ, અને માંસ વગેરે છ મહાવિગઈ.
વિગ્રહગતિ : એક ભવથી બીજા ભવમાં જતાં વચગાળામાં જીવનું પંક્તિપ્રમાણે અથવા વક્રતાએ જે ગમન થાય તે. વિઘ્નજય : કોઈપણ આરંભેલા કાર્યમાં આવતાં વિઘ્નોને જીતવાં.
વિઘ્નહર : વિઘ્નોને હરનારું, વિઘ્નોને દૂર કરનારું, મહાપ્રભાવશાળી મંત્રાક્ષરમય, ઉવસગ્ગહર, ભક્તામર આદિ સ્તોત્રો.
વિચારવિનિમય : પરસ્પર વિચારોની
આપ-લે કરવી, આગ્રહ વિના વસ્તુતત્ત્વ પૂર્વાપર સંકલનાપૂર્વક વિચારવું.
વિચિકિત્સા ઃ દવા કરાવવી, સારવાર લેવી, ઔષધાદિ કરવાં.
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
વિચ્છેદ થવો : વિનાશ થવો, પૂર્ણ થવું, સમાપ્ત થવું.
વિજાતીય વાયુ : પરસ્પર મેળ ન મળે, રોગ ઉત્પન્ન કરે તેવો વાયુ, અથવા શરીરની અંદરથી નીક્ળતો વાયુ અચિત્ત અને બહાર રહેલો વાયુ સચિત્ત એમ પરસ્પર વિજાતીય.
વિજાતીય સ્વભાવ : પરદ્રવ્યના સ્વભાવને અનુસરવું, તે વાળા બનવું, પરદ્રવ્યના સ્વભાવમાં ચાલ્યા જવું.
વિતર્ક : શબ્દનો અર્થ વિરુદ્ધ તર્ક, તર્કની સામે તર્ક કરવો તે થાય છે. શુક્લધ્યાનમાં વિતર્ક એટલે શ્રુતજ્ઞાન. તર્ક-વિતર્કો દ્વારા પ્રાપ્ત કરાતું સૂક્ષ્માતિસૂક્ષ્મ શ્રુતજ્ઞાન.
વિદ્યાચારણ મુનિ : વિદ્યા-જ્ઞાનના બળે આકાશમાં છે વેગવાળી ગતિ જેની તે.
વિદ્યાપ્રવાદપૂર્વ : જેમાં મંત્રો-તંત્રો
અને અનેક વિદ્યાઓ-લબ્ધિઓનું વર્ણન છે. તે ચૌદ પૂર્વોમાંનું એક પૂર્વ.
:
વિધિનિરપેક્ષ ઃ જે આત્માઓ અવિધિ સેવે છે અને તેના જ રસિક છે તથા જે નથી કરતા તેના કરતાં તો અમે ઘણા સારા
Page #130
--------------------------------------------------------------------------
________________
જૈન ઘાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૨૧
વિધિપ્રધાન/વિપાકક્ષમા
છીએ એવું જેઓ માનવહન | પૂર્ણાહુતિ.
કરે છે તેઓ વિરાધક છે : | વિનયઃ નમ્ર સ્વભાવ, વડીલો અને વિધિપ્રધાનઃ ધર્મકાર્યોમાં જે જે વિધિ ઉપકારીઓ પ્રત્યે ગુણજ્ઞ
સાચવવાની કહી હોય તે વિધિ સ્વભાવ, છ અભ્યતર તપમાંબરાબર સાચવવી તે, તે પૂર્વકનું નો ૧ તા. જે જ્ઞાન અને કાર્ય.
વિનયસંપન્નતા : જીવમાં વિનયીવિધિવિધાન : વિધિપૂર્વક કરાતાં પણાની પ્રાપ્તિ થવી. વિનયધર્મકાર્યોના પ્રકારો.
યુક્તતા. વિધિસાપેક્ષ : જે આત્માઓ વિનિયોગ કરવો વાપરવું, ઉપયોગ
અજ્ઞાનતાથી અવિધિ સેવે છે, કરવો, વપરાશ, પ્રાપ્ત શક્તિનો પરંતુ તેઓને પોતાના અવિધિ- સદુપયોગ કરવો. સેવનનું ઘણું જ દુઃખ છે અને વિનીતાવિનીત : વિનય અને કોઈ જ્ઞાની વિધિ સમજાવે તેની અવિનયવાળા બે શિષ્યો, પૂર્ણ અપેક્ષા છે તેઓ આરાધક તેઓની વચ્ચે વૈનાયિકી બુદ્ધિછે.
સંબંધી હાથીના પગલાનું વિધેયાત્મક : “આ કાર્ય કરવું દૃષ્ટાન્ત જાણવું. * જોઈએ.” આ પ્રમાણે વિપર્યય થવોઃ ઊલટું સમજાઈ જવું, હકારાત્મક પ્રતિપાદન.
મિથ્યાત્વ મોહનીયના ઉદયથી વિધ્યાતસંક્રમઃ કર્મોની જે જે ઉત્તર
ધર્મકાર્યમાં અને જિનેશ્વર પ્રભુ પ્રકૃતિઓનો બંધ જે જે સ્થાને ઉપર વિપરીત ભાવ થાય છે. ભવના કારણે અથવા ગુણના | વિપાકવિચયઃ “પૂર્વે બાંધેલાં કર્મોનાં કારણે અટક્યો હોય તેવાં ફળો ઘોર અતિઘોર છે” કર્મોને તેના સજાતીય કર્મોમાં ઈત્યાદિ વિચારવું, ધર્મધ્યાનના પલટાવવું તે. જેમકે દેવો ૪ ભેદોમાંનો ૧ ભેદ. દેવગતિ અને નરકગતિનો
વિપાકક્ષમા : ક્રોધનું ફળ અતિશય સંક્રમ મનુષ્યગતિમાં કરે છે,
ભયંકર છે, તેનાથી બંધાયેલાં અથવા ચોથે ગુણઠાણે અનં.
કર્મોનું ફળ દુઃખદાયી છે એમ નો સંક્રમ.
વિચારી ક્ષમા રાખવી તે, વિધ્વંસ ઃ વિનાશ, સમાપ્તિ, | ક્ષમાના પાંચ ભેદોમાંની ૧
Page #131
--------------------------------------------------------------------------
________________
વિભંગજ્ઞાન વિલય થવો
૧૨૨
ક્ષમા.
વિભંગજ્ઞાન : મિથ્યાષ્ટિ આત્માઓને થયેલું વિપરીત એવું અવધિજ્ઞાન, અવધિજ્ઞાન જ મિથ્યાદૃષ્ટિ પાત્રના વિભંગ.
કારણે
:
વિભાગ થવો ઃ ટુકડા થવા, બે ભાગ થવા, તેનું નામ ‘‘વિભાજિત’’ કહેવાય છે.
વિભાવદા ઃ આ આત્માનો ક્રોધમાનાદિ કષાયને વશ જે પરિણામ તે, અથવા પુદ્ગલથી થતો સુખ-દુઃખમાં સુખ-દુઃખમાં અતિનો જે પરિણામ તે. વિભાવસ્વભાવ : આત્મા સ્વયં
રતિ
અનંતજ્ઞાનાદિ ગુણમય છે, તે સ્વભાવ કર્મોથી આવૃત થતાં પૌદ્ગલિક ભાવોને આધીન થવું તે.
વિભ્રમ : વસ્તુ હોય તેનાથી ઊલટસૂલટ, અસ્તવ્યસ્ત જણાય તે, જેમકે ઝાંઝવાના જળમાં જલજ્ઞાન થવું તે.
વિમાસણ : વિચારમાં ગૂંથાઈ જવું, ઊંડા વિચારવિશેષ.
વિયોગ : જુદા થવું, અલગ પડવું, છૂટા પડવું.
વિરતિ ત્યાગ, વસ્તુ ત્યજી દેવી,
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
વસ્તુનો ત્યાગ કરવો, વિરમણ. વિરતિધર ત્યાગી આત્માઓ, દેશથી વિરતિ લેનારા શ્રાવક
અને શ્રાવિકા તથા સર્વથા વિરતિ લેનારા સાધુ અને સાધ્વીજી.
વિરમણ કરવું ઃ અટકવું, છોડી દેવું, સ્થૂલ પ્રાણાતિપાત, વિરમણ વ્રત એટલે મોટા જીવોની (ત્રસજીવોની) હિંસાથી
અટકવાવાળું વ્રત.
વિરહકાળ : આંતરું થવું, વસ્તુની પ્રાપ્તિ પછી ફરી પ્રાપ્તિ ન થાય ત્યાં સુધીનો કાળ, જેમ કોઈ જીવ મોક્ષે ગયા પછી બીજો કોઈ જીવ મોક્ષે ન જાય તેવો વધુમાં વધુ કાળ છ માસ તે વિરહકાળ.
::
વિરહવેદના : એક વસ્તુનો વિયોગ થયા પછી તેના વિયોગથી થતો શોક તથા થતું દુ:ખ, જેમ કે પતિ-પત્નીને વિયોગથી થતું દુઃખ.
વિરાધના થવી : પાપ લાગવું,
ભગવાનની આજ્ઞાવિરુદ્ધ કાર્ય કરવું, આશાતના કરવી, હિંસા-જૂઠ આદિ પાપકાર્યો કરવાં
વિલય થવો ઃ નાશ થવો, વિધ્વંસ
Page #132
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૨૩
વિલક્ષણત/વિષમ પરિસ્થિતિ
થવો, પૃથ્વીનો વિલય = | શોભાસ્પદ હોય તેવું આચરણ પૃથ્વીનો નાશ.
કરવું તે. વિલક્ષણતા ઃ વિપરીતતા, ઊલટા- | વિવેકી મનુષ્યઃ જ્યાં જે શોભાસ્પદ
પણું, જે પદાર્થમાં જે વસ્તુની હોય ત્યાં તેનું આચરણ કલ્પના કરી હોય, તેનાથી કરનાર. ઊલટાં ચિહ્નો દેખાવાં.
વિશારદ : પંડિત, વિદ્વાન, કલાના વિલાસ કરવોઃ મોજ કરવી, આનંદ જાણકાર. “તમૂનવિલાયા” માનવો, સંસારિક સુખમાં
| વિશિષ્ટ પ્રતિભાસંપન્ન : સામાન્ય સુખબુદ્ધિ કરવી.
માણસમાં ન સંભવી શકે તેવા વિવક્ષા : પ્રધાનતા, વસ્તુમાં અનેક
તેજથી યુક્ત. ગુણધર્મો હોવા છતાં બીજાને
વિશિષ્ટ સામર્થ્ય સામાન્ય માણસમાં ગૌણ કરી અમુક ધર્મને પ્રધાન કરવા તે, જેમકે સાકર ક્વી?
ન સંભવી શકે તેવું બળ. ગળી, મીઠું કેવું ? ખારું, વિશેષગુણ : જે ગુણ સર્વ દ્રવ્યોમાં ઇત્યાદિ.
ન હોય, પરંતુ અમુક જ દ્રવ્યમાં વિવક્ષિત ધર્મ વસ્તુમાં અનંતધર્મો
હોય તે. હોવા છતાં પણ જે ધર્મની વિશેષાવશ્યક (મહાભાષ્ય) : શ્રી પ્રધાનતા કરવામાં આવે તે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ
ધર્મ, જેમકે ભ્રમર કાળો છે. સૂરિજીનો સામાયિક આવશ્યક વિવાદ ઃ ચર્ચા, તર્કવિતર્ક, ઝઘડો, ઉપર બનાવેલો મહાગ્રંથ.
સામસામી દલીલ કરવી તે, | વિશેષોપયોગ : વસ્તુમાં રહેલા જેમકે ધર્મવિવાદ, વાદવિવાદ, વિશેષ ધર્મને જાણવાવાળો કર્મવિવાદ વગેરે.
ઉપયોગ, આનું જ નામ વિવિક્ત વસવાટઃ મનુષ્ય-પશુ-પક્ષી જ્ઞાનોપયોગ અને સાકારો:વિનાના સ્થાનમાં વસવાટ
યોગ પણ છે. કરવો તે, એકાન્ત, નિર્જન- | વિષમ પરિસ્થિતિ : પ્રતિકૂલ ભૂમિમાં રહેવું.
વાતાવરણ, સહન ન થઈ શકે વિવેક ઉચિત આચરણ કરવું, જ્યાં તેવા સંજોગો, મુશ્કેલીભર્યું
જે હિતકારી હોય, અથવા | કાર્ય.
Page #133
--------------------------------------------------------------------------
________________
વિષમાવગાહી સિદ્ધવિક્ષેપણી કથા ૧૨૪ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
વિષમાવગાહી સિદ્ધ ઃ જે સિદ્ધ- ! સર્જાવું.
પરમાત્મા બીજા સિદ્ધ- | વિસંવાદી લખાણ : પૂર્વાપર વિરુદ્ધ પરમાત્માઓની સાથે એક-બે- લખાણ, આગળ-પાછળ જુદુંત્રણ આદિ આકાશપ્રદેશોથી જુદું પરસ્પર વિરોધ આવે તેવું જુદી અવગાહના ધરાવે છે તે, લખાણ, એ જ રીતે પૂર્વાપર સરખેસરખા આકાશમાં નહીં વિરુદ્ધ બોલવું તે વિસંવાદી રહેલા સિદ્ધો.
વચન. વિષયપ્રતિભાસ (જ્ઞાન): જ્યાં માત્ર | વિસ્તાર : ફેલાવો, પાથરવું, ઘર્મ
જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ- વિસ્તાર = ઘર્મનો ફેલાવો થી વિષય બરાબર આવડે છે, થવો. બોલી શકે છે, સમજાવી શકે છે
વિસ્તૃત ચર્ચા ઘણા જ વિસ્તારવાળી પરંતુ દર્શનમોહનીય અને
ધર્મચર્ચા, આદિ ચર્ચાઓ. ચરિત્ર-મોહનીયનો ક્ષયોપશમ ન
વિહાયોગતિનામ (કર્મ) : શરીરમાં હોવાથી તેના ઉપર રુચિ અને
પગ દ્વારા ચાલવાની જે કળા આચરણ નથી તે.
તે, તેના શુભ અને અશુભ બે વિષયાભિલાષ ઃ પાંચ ઈન્દ્રિયોનાં ભેદ છે. હાથી, બળદ અને
વિષયસુખોને ભોગવવાની હંસ જેવી કે ચાલ તે શુભ ઇચ્છા, આનું જ નામ “વિષય- અને ઊંટ-ગધેડા જેવી જે ચાલ વાસના” પણ છે.
તે અશુભ. વિસંયોજના : મોહનીયકર્મમાં ! વિહારભૂમિ : સાધુ-સંતોને ધર્મકાર્ય
અનંતાનુબંધી ૪ કર્મોનો નાશ કરવા માટે આહારાદિની કર્યો છે પરંતુ તેના બીજભૂત અનુકૂળતાવાળી વિચરવાની જે મિથ્યાત્વમોહનીય કર્માદિ ૩ ભૂમિ તે વિહારભૂમિ. દર્શનમોહનીયનો નાશ કર્યો/ | વિહુયરયમલા : જે પરમાત્માએ નથી, જેના કારણે પુનઃ “ર” અને “મેલ” ધોઈ અનંતાનુબંધી બંધાવાનો સંભવ નાખ્યા છે તે.
છે તેવો અનંતાનુબંધીનો ક્ષય. | વિક્ષેપ કરવોઃ કાર્ય કરનારાને વિન વિસંવાદ થવો પરસ્પર વિરુદ્ધ વાત કરવું, અંતરાય પાડવો.
ઊભી થવી, વિરુદ્ધ વાતાવરણ | વિક્ષેપણી કથાઃ જે કોઈ વ્યાખ્યાન
Page #134
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૧૨૫
કે વાર્તાલાપમાં અન્ય વ્યક્તિઓનું સીધી રીતે કે આડકતરી રીતે ભારોભાર ખંડન જ આવતું હોય તેવું વ્યાખ્યાન અથવા તેવો વાર્તાલાપ.
વીતરાગતા ઃ જેના આત્મામાંથી
રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન આદિ દોષો ચાલ્યા ગયા છે તેવી સંપૂર્ણ નિર્દોષ અવસ્થા, આનું જ નામ “વીતરાગ દશા” પણ કહેવાય છે.
વીતરાગપ્રણીત (તત્ત્વ) : વીતરાગ
પરમાત્માએ બતાવેલું જે તત્ત્વ. વીતરાગપ્રણીત ધર્મ : વીતરાગ
પરમાત્માએ બતાવેલો જે ધર્મ. વીરપુરુષ : બહાદુર પુરુષ, બળવાન પુરુષ, ઉપસર્ગોમાં ટકી રહેનાર.
વીર્ય ઃ શક્તિ, બળ, પુરુષતત્ત્વ, શુક્ર, પુરુષશક્તિ.
વીર્યાચાર : પોતાના શરીરમાં પ્રાપ્ત થયેલી શક્તિનું ધર્મકાર્યમાં વાપરવું, શક્તિ છુપાવવી નહીં તથા ઉલ્લંઘન કરવું નહીં.
વીતરાગતા/વૈક્રિય સમુધ્ધાત
કરવો. ઇચ્છાઓને દાબવી, છ બાહ્ય તપમાંનો એક તપવિશેષ.
વૃદ્ધાનુગામી : વડીલોને અનુસરવું,
ઉપકારીઓની પાછળ ચાલવું.
વૃદ્ધાવસ્થા : ઘડપણ, પાકી ગયેલી વય, જરાવસ્થા.
વેદ : બ્રાહ્મણાદિમાં પ્રસિદ્ધ ધર્મશાસ્ત્રો, ઋગ્વેદ, યજુર્વેદ વગેરે. વેદનાસમુધ્દાત ઃ શરીરમાં અસાતા
વેદનીયના ઉદયથી પીડા થાય ત્યારે સર્વ આત્મ-પ્રદેશો સ્થિર કરી, સમભાવ રાખી, પીડા ભોગવી, અસાતાનાં દલીકોનો જલ્દી તરત નાશ કરવો તે. વેદનીય કર્મ : સાતા-અસાતારૂપે ભોગવાય તેવું ત્રીજું કર્મ.
વેધકતા : રાધાપૂતલી વીંધીને વિજય મેળવનાર, વેધકતા વેધક લહે મન.”
વેરઝેર ઃ પરસ્પર વૈમનસ્ય, અંદરઅંદરની દાઝ-ઈર્ષ્યા.
વૈક્રિય શરીર ઃ એક શરીર હોતે છતે બીજાં અનેક શરીરો બનાવવાની જે લબ્ધિ-શક્તિ તે, નાનાંમોટાં આદિ નવાં નવાં આકારે શરીરો બનાવવાં.
વૃત્ત : બનેલું, થયેલું, ચરિત્ર, વૃત્તાંત એટલે કથા; થાળી જેવો ગોળ. વૃત્તિસંક્ષેપ ઇચ્છાઓને કાબૂમાં | વૈક્રિય સમુધ્દાત : વૈક્રિય શીર
લેવી, ઇચ્છાઓ ઉપર કંટ્રોલ
બનાવતી વખતે આત્મપ્રદેશો
Page #135
--------------------------------------------------------------------------
________________
વૈદક શાસ્ત્ર/વ્યતિરેકધર્મ
૧૨૬ જૈન ઘાર્મિક પારિભાષિક શબ્દકોશ
સ્થિર કરી, બીજા શરીરની | વ્યંગવચન : મીઠી ભાષા બોલતાં રચના કરી, તેમાં આત્મપ્રદેશો બોલતાં ઝેર ઓકવું. મનમાં સ્થાપી, તે શરીર ભોગવવા ધારેલા કોઈ ગુપ્ત અર્થને ગુપ્ત દ્વારા વૈ. શ. નામકર્મનો રીતે કહેતું અને બહારથી સારું વિનાશ કરવો તે.
દેખાતું વચન. વૈદક શાસ્ત્રઃ જેમાં શરીરના રોગોની | | વ્યંજનઃ કક્કો, બારાખડી, અથવા
ચિકિત્સા બતાવેલી હોય તેવું શાક, વસ્તુઓ જેનાથી વિશેષ આયુર્વેદ સંબંઘી શાસ્ત્ર.
અંજિત (રસવાળી) થાય તે. વૈનયિકી બુદ્ધિ ગુરુજીનો વિનય
કકારાદિ અક્ષરો. એકલા જે ન કરવાથી તેમની પ્રસન્નતા દ્વારા
બોલી શકાય સ્વર સાથે જ શિષ્યોમાં વધતી બુદ્ધિ.
બોલાય તે. વૈમાનિક દેવઃ ઉચ્ચ કોટિના દેવો,
વ્યંજનપર્યાયઃ છએ દ્રવ્યોમાં રહેલા
(કંઈક દીર્ઘકાળવર્તી) સ્કૂલ ૧૨ દેવલોકોમાં, દિગંબર
પર્યાયો, જેમકે મનુષ્યના બાલ, સંપ્રદાય પ્રમાણે ૧દ દેવલોકોમાં) તથા રૈવેયક-અનુત્તરમાં
યુવત્વ અને વૃદ્ધત્વ પર્યાય. રહેનારા દેવો.
વ્યંજનાવગ્રહ : જ્યાં ઇન્દ્રિયો અને વૈયધિકરણ્ય : વિરુદ્ધ અધિકરણમાં
તેના વિષયોનો માત્ર સંયોગ
(સમિકર્ષ) જ છે, પરંતુ સ્પિષ્ટ) રહેનાર, સાથે નહીં રહેનાર,
બોધ નથી, માત્ર નવા ભિન્ન ભિન્ન જગ્યાએ રહેનાર,
શરાવલામાં નખાતાં જલજેમ કે જળ અને અગ્નિ.
બિન્દુઓની જેમ અવ્યક્ત બોધ વૈયાવચ્ચ : ગુરુજી, વડીલો, છે તે. ઉપકારીઓ, તપસ્વીઓ અને
વ્યંતરદેવ દેવોની એક જાત, જે માંદા-રોગી આત્માઓની સેવા,
હલકી પ્રકૃતિવાળી છે. મનુષ્યભક્તિ, સારવાર કરવી તે.
લોકથી નીચે વસે છે, દેવ હોવા વૈરાનુબંધઃ પૂર્વભવોનું પરસ્પર વૈર, છતાં માનવની સ્ત્રીઓમાં
જેમકે અગ્નિશ-કમઠ વગેરે. મોહિત થઈ વળગે છે. માટે વોસિરામિ હું આવાં પાપોથી મારા
અંતર (માનમોભા) વિનાના. આત્માને દૂર કરું છું. | વ્યતિરેકધર્મ ઃ વસ્તુ ન હોતે છતે
Page #136
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૨૭ વ્યતિરેક વ્યભિચારીવ્યુત્પત્તિગર્ભિત અર્થ
--
---
--
જે ઘર્મ ન હોય તે, જેમકે આ જીવોના બે ભેદ ત્રસ અને ગાઢ જંગલમાં મનુષ્ય ન સ્થાવર. સોનું વરસે છે. ઘી હોવાથી, (૧) ખરજ ખણવી. જ આયુષ્ય છે. હું કાળો(૨) હાથપગ હલાવવા, (૩) ગોરો-રૂપાળો છું. આત્મા જ વગેરે ધર્મો નથી. તે વ્યતિરેક સુખ-દુઃખાદિ અને ઘરાદિનો ધર્મો
કર્તા છે. વ્યતિરેક વ્યભિચાર ઃ જ્યાં સાધ્ય ન ! વ્યવહારરાશિઃ જે જીવો એક વખત
હોય છતાં હેતું હોય, તે વ્ય. નિગોદનો ભવ છોડી બીજો વ્ય. જેમ કે વહ્નિ ન હોય તો ભવ પામી પુનઃ નિગોદ પણ પ્રમેયત્વનું હોવું.
આદિમાં ગયા છે તેવા જીવો. વ્યતિરેકવ્યાતિઃ જ્યાં જ્યાં સાધ્યનો વ્યાપ્ત : વ્યાપીને સર્વત્ર રહેનાર,
અભાવ હોય ત્યાં ત્યાં સાધનનો જેમ કે ધર્માસ્તિકાય લોકવ્યાપ્ત પણ અભાવ હોય તે, જેમ કે છે. એટલે સમગ્ર લોકમાં વદ્ધિ ન હોય ત્યાં ધૂમ પણ ન વ્યાપીને રહેનાર છે. જ હોય.
વ્યામિ : જ્યાં જ્યાં હેતુ હોય ત્યાં વ્યય થવો ઃ વિનાશ થવો, નિરર્થક ત્યાં સાધ્યનું અવશ્ય હોવું ચાલ્યું જવું.
અથવા જ્યાં સાધ્યાભાવ હોય વ્યવસાય કરવો : પ્રયત્ન કરવો, ત્યાં હેતુના અભાવનું હોવું. તે
વેપાર કરવો, કાર્યવાહી બે પ્રકારે છે (૧) અન્વયઆચરવી.
વ્યાતિ, (૨) વ્યતિરેકથ્યાતિ. વ્યવહાર કરવો . લેવડ-દેવડ કરવી, | વ્યાબાધા ઃ પીડા, દુઃખ, અવ્યા
આપ-લે કરવી, સંબંધો - બાલસુખ એટલે પીડા વિનાનું બાંધવા.
સુખ. વ્યવહારનય : વસ્તુઓનું પૃથક્કરણ વ્યુત્પત્તિગર્ભિત અર્થ : ધાતુ અને
કરે, ભેદને મુખ્ય કરે, ઉપચાર- પ્રત્યયથી વ્યાકરણના નિયમોને ને પણ સ્વીકારે, આરોપિત અનુસારે થયેલો વાસ્તવિક જે ભાવને પણ માન્ય રાખે, બાહ્ય | - અર્થ છે, જેમ કે વૃનું પાતીતિ ભાવ. અભૂતાર્થતા, જેમ કે | કૃપા
Page #137
--------------------------------------------------------------------------
________________
શંકાકુશંકWશરીર
૧૨૮
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
શ
શંકાકુશંકા : પરમાત્માનાં વચનોમાં તાળી પાડવી, અવાજ કરવો,
(જાણવાની બુદ્ધિ વિના) શંકા શબ્દને બહાર ફેંક્વો તે. દશમા કરવી, અથવા અશ્રદ્ધાભાવે વ્રતનો ૧ અતિચારવિશેષ. શંકા કરવી, ખોટી શંકા કરવી શબ્દાનુપાતી ઃ ચાર અકર્મભૂમિમાં
આવેલા વૃત્તવૈતાઢ્યોમાંનો ૧ શંકાસ્પદ વિષયઃ જે વિષય બરાબર
પર્વત. બેસતો ન હોય, બરાબર સંગત
શમભાવ ઃ કષાયોને ઉપશમાવવા થતો ન હોય, કંઈક ખૂટતું હોય પૂર્વકનો જે પરિણામ તે. એમ જ્યાં લાગે છે.
શય્યાતરપિંડ : સાધુ-સાધ્વીજી શક્ય પ્રયત્નઃ બની શકે તેવો અને
મહારાજાઓએ જે ગૃહસ્થને તેટલો પ્રયત્ન.
ઘેર શયા (સંથારો) કર્યો હોય, શક્યારંભ : જે કાર્ય કરવું શકય રાત્રિવાસ રહ્યા હોય, તેના હોય તેનો જ આરંભ કરવો ઘરનો બીજા દિવસે આહાર
લેવો તે, સાધુજીવનમાં તેનો શતકકર્મગ્રંથ : સો ગાથાવાળો ત્યાગ હોય છે.
કર્મગ્રંથ, પાંચમો કર્મગ્રંથ. શધ્યાપરિષહઃ ગામાનુગામ વિહાર શતાબ્દી મહોત્સવ ઃ સો વર્ષ પૂર્ણ કરતાં શય્યા ઊંચીનીચી ભૂમિ
થયાં હોય તેનો મોટો ઓચ્છવ. ઉપર હોય, કમ્મર દુઃખે તોપણ શબ્દનય : શબ્દને પકડીને તેની
સમભાવે સહન કરે છે. મુખ્યતાએ જે વાત કરે છે, શરાબપાન : દારૂ પીવો તે, મદિરાલિંગ-જાતિ-વચનમાં વ્યવહાર- પાન, શરાબનું પીવું.
ને વિશેષ પ્રધાન કરે તે: શરાવલું કોડિયું, ચપ્પણિયું, માટીનું શબ્દાનુપાત : દેશાવગાસિક વ્રત- વાસણ. વ્યંજનાવગ્રહમાં આ ગ્રહણ કર્યા પછી નિયમિત
શરાવલાનું દૃષ્ટાન્ત આપવામાં ભૂમિકા બહાર ઊભેલા મનુષ્ય
આવે છે. ને અંદર બોલાવવા માટે શરીરઃ જેનો નાશ થાય છે, શર્વત ખોંખારો ખાવો, ઉધરસ ખાવી, ' તુ તત્ત, નાશવંત.
તે.
Page #138
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૨૯
શરીરચિંતા/શિષ્ય
શરીરચિંતાઃ શરીરમાં થયેલા રોગો- | તેમના કહ્યા પ્રમાણે ચાલવું.
ની ચિંતા, આર્તધ્યાનના ૪ | શાસનપ્રેમ ? પરમાત્માના શાસન ભેદોમાંનો એક ભેદ.
પ્રત્યેનો અતિશય પ્રેમ, શરીરસ્થ : શરીરધારી, શરીરવાળા, બહુમાન. શરીરમાં રહેનાર.
શાસનરક્ષક દેવ) : શાસનની રક્ષા શલાકાપુરુષ : સામાન્ય માણસોમાં કરનારા અધિષ્ઠાદાયક દેવસર્વોત્તમ પુરુષો, ૨૪ તીર્થંકર
દેવીઓ. ભગવંતો ૧૨ ચક્રવર્તીઓ, ૯
શાસ્ત્રકથિત ભાવઃ શાસ્ત્રોમાં કહેલા વાસુદેવો, ૯ પ્રતિવાસુદેવો,
જે ભાવો, કહેલાં જે તત્ત્વો. અને ૯ બળદેવો.
શાસ્ત્રનિષિદ્ધ ભાવ : શાસ્ત્રોમાં શલાકાપુરુષ (ચરિત્ર) ઉપર કહેલા
નિષેધેલા જે ભાવો, ન કરવા ૩ ઉત્તમ પુરુષોનાં ચરિત્રો
લાયક ભાવો. જેમાં લખાયેલાં છે તેવું, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રા- | શાસ્ત્રવિહિત ભાવ : શાસ્ત્રોમાં ચાર્યનું બનાવેલું શાસ્ત્ર.
કહેલા જે ભાવો, શાસ્ત્રોમાં
કહેલાં જે તત્ત્વો. શલ્યઃ કપટ, માયા, જૂઠ, બનાવટ. શલ્યરહિત ઃ કપટ વિનાનું, માયા
શિથિલાચાર : ઢીલા આચાર, જે જૂઠ વિનાનું, બનાવટ વગરનું.
જીવનમાં જે આચારો શોભા
પાત્ર ન હોય છતાં તેવા આચાર શાકાહારી ઃ અનાજ, ફળ-ફ્રુટ
સેવનાર. આદિનો આહાર કરનાર.
શિલારોપણવિધિ જિનલાય - શાન્તિનાથ (પ્રભુ) : ભરતક્ષેત્રમાં
જૈન ઉપાશ્રય આદિ ધર્મસ્થાનો ૨૪ તીર્થકરોમાં ૧૪મા
બંધાવવા માટે પાયો ખોદીને ભગવાન.
શિલા મૂકવાની જે વિધિ કરાય શારીરિક પરિસ્થિતિ : શરીરસંબંધી
તે, તેને જ શિલાસ્થાપનવિધિ . સ્થિતિ, શરીરસંબંધી હકીકત.
અથવા શિલાન્યાસ વિધિ પણ શાશ્વત સુખ ઃ સદા રહેનારું સુખ, કહેવાય છે.
કોઈ દિવસ નાશ ન પામનારે. | શિષ્ય : આજ્ઞા પાળવાને યોગ્ય શાસનઃ આજ્ઞા, પરમાત્માની આજ્ઞા | આજ્ઞાંકિત, ગુરુ પ્રત્યે સભાવ.
Page #139
--------------------------------------------------------------------------
________________
શીત લેશ્યાશ્રવણેન્દ્રિય
૧૩૦ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
વાળો.
ઉત્કંઠા. શીત લેશ્યા : બળતી વસ્તુને ઠારવા | શેષ અંગો : બાકીના અવયવો, જે માટેની એક લબ્ધિ.
અંગો પ્રમાણસર હોય તેના શીતળનાથ ભગવાન્ દશમા તીર્થંકર
વિનાનાં બાકીનાં અંગો કે જે ભગવાન
પ્રમાણસર ન હોય તે. શીતળ સ્પર્શ ઃ ઠંડો સ્પર્શ. આઠ | શેષ કર્મો : બાકી રહેલાં કર્મો, જે સ્પર્શોમાંનો એક સ્પર્શ.
કર્મોનો ક્ષયાદિ થયો હોય તેના શુકલેશ્યા : અતિશય ઉજ્વળ
વિના બાકીનાં કર્મો. પરિણામ, જાંબૂના દૃષ્ટાન્તમાં
| શેષ ઘર્મોઃ જે ધર્મની વાત ચાલતી ભૂમિ ઉપર પડેલાં જ ખાવાની હોય તેનાથી બાકીના ધર્મો. વૃત્તિવાળાની જેમ.
શૈલેશીકરણ મેરુપર્વત જેવી સ્થિર શુદ્ધ ગોચરી ઃ નિર્દોષ આહારની
અવસ્થા, અયોગગુણસ્થાનક. પ્રાપ્તિ, ૪ર દોષ વિનાનો ! શૈક્ષક : જે આત્માએ હમણાં નવી આહાર.
જ દીક્ષા લીધી હોય તે. શુદ્ધ દશા : સર્વથા મોહ વિનાની | શોકાતુરઃ શોકથી પીડાયેલા, મનમાં આત્માની જે અવસ્થા, અથવા
જેને શોક છવાયેલ છે તે. સર્વકર્મ રહિત અવસ્થા. તેને શોચનીય દશાઃ શોક કરવા લાયક જ શુદ્ધાત્મા કહેવાય છે.
દશા. શોક્યોગ્ય દશા. શુભ ભાવ : પ્રશસ્ત કષાયોવાળો શોભાસ્પદ ઃ શોભા ઊપજે તેવું
માનસિક પરિણામ, દેવ-ગુરુ સ્થાન, તેવો મોભો અને તેવું શાસ્ત્ર અને ધર્મ ઉપરનો વર્તન. રાગવાળો આત્મપરિણામ. |
શૌચધર્મ : શરીર અને મનની શુભાશીર્વાદઃ સામેના આત્માનું ભલું પવિત્રતા, દશ યતિધર્મોમાંનો થાય તેવો ઉત્તમ આશિષ.
એક ધર્મ, પવિત્ર ધર્માનુષ્ઠાન. શુભાશુભકર્મ ઃ સુખ આપે તેવાં | શ્રદ્ધા ઃ વિશ્વાસ, પ્રેમ, આસ્થા, આ
પુણ્યકર્મ અને દુઃખ આપે તેવાં જ સત્ય છે કે ભગવાને કહ્યું
પાપકર્મો, એમ ઉભય કર્મો. શુશ્રુષાઃ ધર્મ સાંભળવાની અતિશય | શ્રવણેન્દ્રિય : શ્રોત્ર, કાન, શબ્દ
Page #140
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૩૧
શ્રેણીષસ્થાનક
સાંભળનારી ઇન્દ્રિય. શ્રોત્રેન્દ્રિયઃ કાન, શબ્દ સાંભળવાનું શ્રેણી : પંક્તિ, ક્રમસર, આકાશ
એક સાધન. પ્રદેશોની પંક્તિ અથવા શ્લાઘાઃ પ્રશંસા, વખાણ, સ્વશ્લાઘા મોહનીય કર્મને દબાવવાપૂર્વક | =પોતાની પ્રશંસા. કે ખપાવવાપૂર્વકની શ્રેણી, શ્લિષ્ટ ચોટેલું, આલિંગન કરાયેલું, દબાવવાવાળી ઉપશમશ્રેણી
વ્યાપ્ત. અને ખપાવવાવાળી પક
શ્લેષ્મ બળખો, ચૂંક, અથવા નાકશ્રેણી.
કાનનો મેલ. શ્રત કવલી : ચૌદ પૂર્વનું પરિપૂર્ણ | શ્વેતાંબર : શ્વેત વસ્ત્ર પહેરનાર જૈન
જ્ઞાન ઘરાવનાર, એટલું વિશાળ સાધુ-સાધ્વીજી. શ્રુતજ્ઞાન કે જાણે કેવલજ્ઞાની જ હોય શું ? તે.
શકાયઃ છ કાયારૂપે જીવોના ભેદો,
પૃથ્વીકાય વગેરે. પડશતિઃ ચોથો કર્મગ્રંથ, કે જેની
૮૬ ગાથાઓ છે. પગુણહાનિ-વૃદ્ધિઃ છ જાતની હાનિ
અને છ જાતની વૃદ્ધિ, અધ્યવસાય સ્થાનોમાં જધન્ય પ્રથમ અધ્યવસાય સ્થાનથી (૧) અનંત ભાગ અધિક (૨) અસંખ્યાત ભાગ અધિક, (૩) સંખ્યાત ભાગ અધિક, (૪) સંખ્યાતગુણ અધિક,
(૫) અસંખ્યાતગુણ અધિક, (૬) અનંતગણ અધિક વિશુદ્ધિની વૃદ્ધિ, તેવી જ રીતે ઉપરથી છ જાતની હાનિ
સમજવી. ષસ્થાનક : જૈનદર્શનને માન્ય
જીવનાં છ સ્થાનો. (૧) જીવ છે. (૨) જીવ નિત્ય છે. (૩) જીવ કર્મોનો કર્તા છે (૪) જીવ કર્મોનો ભોક્તા છે. (૫) મોક્ષ છે અને (૬) મોક્ષના ઉપાયો છે ઇત્યાદિ.
Page #141
--------------------------------------------------------------------------
________________
સંકુચિતદશા/સંજવલન કષાય
૧૩૨
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
સ
- સંકુચિત દશા ઃ મન ટૂંકું હોવું, ટૂંકું ! સંગ્રહનય : વિવિધ વસ્તુઓને
હૃદય, સંકોચવાળી ભાવના. એકીકરણ કરવાની જે બુદ્ધિ સંકેતપશ્ચન્માણ : કોઈ ને કોઈ તે. જેમ કે ત્રસ હોય કે સ્થાવર, નિશાની ધારીને પચ્ચખ્ખાણ
પરંતુ “સર્વે જીવો છે.” કરવું તે, જેમ કે મુઠસી, સંગ્રહસ્થાનઃ જ્યાં વસ્તુઓનો જથ્થો
ગંઠસી, દીપસહિએ વગેરે. ભેગો કરવામાં આવ્યો હોય સંકેતસ્થાન : પરસ્પર મળવા માટે
તે. નક્કી કરેલી ભૂમિ, જગ્યા. સંઘ ઃ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા સંકોચ થવો : શરમાળપણું, હદયમાં | એમ ચાર પ્રકારનો સંઘ.
રહેલી વાત કહેતાં શરમાવું તે. ! સંઘયણઃ હાડકાંની રચના, હાડકાંનો સંક્રમણકરણ : જે વિર્યવિશેષથી
બાંધો, તેની મજબૂતાઈ. (શક્તિથી) વિવલિત કર્મને | સંઘયણનામકર્મઃ જે કર્મના ઉદયથી (દાખલા તરીકે સાતા- વજ8ષભાદિ સંઘયણોની વેદનીયને) બંધાતા સજાતીય પ્રાપ્તિ થાય તે. કર્મમાં (અસાતામાં) નાખવું, | સંઘાત : જથ્થો, સમૂહ, વસ્તુને
તે વીર્યવિશેષ સંક્રમણકરણ. એકઠી કરવી તે. સંક્રમણ થવું ઃ એક કર્મનું સજાતીય | સંઘાતન નામકર્મઃ જે કર્મના ઉદયથી
એવા બીજા કર્મમાં પલટાવું. ઔદારિકાદિ શરીરને યોગ્ય સંક્લિષ્ટ પરિણામ : કષાયોવાળા, પુદ્ગલોના જથ્થા એકઠા કરાય
રાગ-દ્વેષ-મોહ અને અજ્ઞાનવાળા વિચારો.
સંચિત કર્મ ઃ પૂર્વે બાંધેલાં કર્મો, સંક્લિષ્ટાધ્યવસાયસ્થાનકઃ કષાયો- | પૂર્વે એકઠાં કરેલાં કર્મો.
વાળા, રાગ-દ્વેષ-મોહ અને | સંજીવની ઔષધિ : એક પ્રકારની અજ્ઞાનવાળા વિચારો.
વિશિષ્ટ ઔષધિ, કે જે ખાવાથી સંક્લિષ્ટાસુર : કષાયોથી ભરેલા બળદ પણ મનુષ્ય થઈ જાય,
વિચારોવાળા દેવો, પરમા- લાગેલા ઘા રૂઝાઈ જાય છે. ધામી.
! સંજ્વલન કષાય : અતિશય
તે.
Page #142
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૩૩
સંતાપ કરવો,સંલાપ
તે.
આછા-પાતળા કષાય, ચારિત્ર- વર્તમાન ચોવીશીમાં ત્રીજા જીવનમાં પણ કંઈક કલુષિતતા ભગવાન. લાવે, યથાખ્યાતચારિત્રને રોકે સંભવિત : પ્રાય: હોઈ શકે તેવો
સંભવ, સંભાવના કરાયેલું. સંતાપ કરવો મનમાં બળવું, મનમાં સંમૂર્ણિમ : માત-પિતાના સંયોગ થઈ ગયેલી ઘટના બાબત
વિના જેનો જન્મ થાય તે. ઝૂરવું.
સંયમસ્થાન : ચારિત્રવાળા જીવોમાં સંથવઃ પરિચય, સહવાસ, સંસ્તવ, |
પરસ્પર અધ્યવસાય સ્થાનોની “સંથવો કુલિંગિસુ”
તરતમતા. સંદિગ્ધ : શંકાવાળું, હૃદયમાં શંકા
સંયોગ થવો : જોડાવું, મળવું, હોય તે, મતિજ્ઞાનના બહુ
પરસ્પર ભેગા થવું તે. અબહુ વગેરે ૧૨ ભેદોમાંનો ૧ ભેદ.
સંયોગિકભાંગ : બે-ત્રણચાર
વસ્તુઓનો સંયોગ કરવાથી જે સંદેહાત્મકઃ ડામાડોળ, અસ્થિર, જે
ભાંગા થાય તે. વાતમાં સંદેહ છે તે.
સંયોગિક ભાવ ઃ બે-ત્રણ ભાવોનું સંપદા ઃ સૂત્રો બોલતાં વિશ્રામ
ભેગું હોવું. લેવાનાં સ્થાનો, સૂત્રો બોલતાં બોલતાં અટકવાનાં સ્થાનો, સંયોજનાકષાય : અનંતા સંસારને જેમ કે નવકારની ૮ સંપદા.
વધારે તેવો કષાય, સંપરાય : કષાય, કોધાદિ, સૂમ
અનંતાનુબંધી. સંપરાય = ઝીણો-પાતળો
સંરંભઃ પાપ કરવાની ઇચ્છા, ખોટું કષાય.
કરવાની મનોવૃત્તિ. સંપ્રત્યયઃ સમ્યગુ નિમિત્ત, સાચું સંરક્ષણ ? ચારે બાજુથી સુંદર-સારું કારણ, સાચો વિશ્વાસ.
રક્ષણ તે, વસ્તુની સાચવણી. સંપ્રજ્ઞાત સમાધિ : પ્રકર્ષને પામેલ સંરક્ષણાનુબંધી : સ્ત્રી અને ઘનને
અધ્યાત્મયોગ, ક્ષપકશ્રેણી, સાચવવાની અતિશય મૂછઆત્માની મોહક્ષયવાળી કેવલ- મમતા-રૌદ્રધ્યાનનો ચોથો ભેદ.
જ્ઞાન નજીકની જે અવસ્થા. | સંલાપ : વારંવાર બોલાવવું તે, સંભવનાથ ભગવાન ઃ ભરતક્ષેત્રમાં | “આલાવે સંલાવે”
Page #143
--------------------------------------------------------------------------
________________
સલીનતા/સંક્ષિપ્ત રચના
૧૩૪ જૈન ઘાર્મિક પારિભાષિક શબ્દકોશ
સલીનતાઃ શરીરને સંકોચી રાખવું, | વિચારણા કરવી તે.
ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી, | સંસારઃ જન્મ-મરણવાળું, કર્ભાવસ્થામનને વિષય-કષાયથી દૂર વાળું જે સ્થાન છે. રાખવું તે.
સંસારચક્ર : જન્મમરણનું પરિસંખના કરવી ઃ ઇચ્છાઓને ભ્રમણ, સંસારની રખડપટ્ટી. સંકોચવી, ટૂંકાવવી, ધારેલાં
સંસારસાગર : સંસારરૂપી દરિયો, વ્રતોમાં લીધેલી છૂટછાટને પણ
જન્મમરણમય સંસારરૂપ ટૂંકાવવી.
સાગર. સંવચ્છરી પ્રતિઃ બાર મહિને કરાતું ! સંસારાભિનંદીઃ સંસારના સુખમાં પ્રતિક્રમણ, વાર્ષિક પ્રતિક્રમણ, |
જ અતિશય આનંદ માનનાર. પજુસણમાં છેલ્લે દિવસે કરાતું | સંસિદ્ધિ થવીઃ સમ્યગુ પ્રકારે વસ્તુની પ્રતિક્રમણ.
સિદ્ધિ થવી, વસ્તુની પ્રાપ્તિ. સંવરતત્ત્વઃ આવતાં કર્મોને રોકવાં,
સંસ્તારોપક્રમણ સંથારાનું પાથરવું, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ આદિ ભૂમિને જોયા વિના કે પૂંજ્યા પ૭ પ્રતિભેદો, આશ્રવવિરોધી
પ્રમાર્યા વિના સંથારો જે તત્ત્વ.
પાથરવો તે ૧૧મા વ્રતના સંવાસાનુમતિ : પોતાના પરિવાર અતિચાર.
અને ધનાદિ ઉપર મમતામાત્ર સંસ્થાનઃ શરીરનો આકાર, રચના, હોય છે, તેની વાત કરે નહીં, સમચતુરગ્નાદિ છ પ્રકારનાં છે. સાંભળે નહીં, પરંતુ મમતામાત્ર સંસ્થાનવિચય (ધર્મસ્થાન) : ચૌદ જ હોય તે.
રાજલોકમય સંસારમાં રહેલાં સંવેગપરિણામ : મોક્ષતત્ત્વની છએ દ્રવ્યોનો વિચાર તે,
અતિશય રુચિ-પ્રીતિવાળો ઘર્મધ્યાનના ૪ ભેદોમાંનો ૧ પરિણામ.
ભેદ. સંવેધભાંગા : બંધ-ઉદય અને | સંહારવિસર્ગઃ સંકોચ અને વિસ્તાર. સત્તાની સાથે વિચારણા કરવી
આત્માના પ્રદેશો દીપકની તે, કેટલી કર્મપ્રકૃતિઓ બંધાતે જ્યોતની જેમ સંકોચાય પણ છતે કેટલી ઉદયમાં હોય અને છે અને વિસ્તૃત પણ થાય છે. કેટલી સત્તામાં હોય ? તેની | સંક્ષિપ્ત રચના : અતિશય ટૂંકાણમાં
Page #144
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૩૫
સંક્ષેપ/સત્
શાસ્ત્રો બનાવવાં તે.
સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ સંક્ષેપ : ટૂંકાવવું, નાનું કરવું.
હવે ફક્ત એક જ વાર બાંધવાસંજ્ઞા : સમજણ, ચેતના, જ્ઞાન,
ની છે તે. આહારાદિ ૪ સંજ્ઞા તથા
સખીવૃંદ સમેત : સાહેલીઓના ક્રોધાદિ સંજ્ઞા તથા હેતુવાદો- સમૂહની સાથે (પંચકલ્યાણકની પદેશિકી આદિ સંજ્ઞા.
પૂજામાં). સંજ્ઞા પ્રકરણ : વ્યાકરણમાં સ્વર- સગપણ સગાઈ, સંબંધ, સાંસારિક વ્યંજન; ઘોષ-અઘોષ; ઘુટુ
પરસ્પર સંબંધ (અવર ન અઘુટું આદિ સંજ્ઞાઓનું પ્રકરણ.
સગપણ કોઈ). સંજ્ઞી પંચેન્દ્રિય : દીર્ઘકાલિકી સઘનપણે ઃ પરસ્પર અંદર ક્યાંય
સંજ્ઞાવાળા પંચેન્દ્રિય જીવો. પણ પોલાણ ન હોય તેવું. સકલકુશલવલ્લી : આત્માનાં સર્વ સચિત્ત પરિહારી જીવવાળી સચિત્ત કલ્યાણોરૂપી વેલડી.
વસ્તુઓનો ત્યાગ કરનાર. સકલતીર્થ નં (કરજોડ) ઃ શત્રુંજય- | સચેલક મુનિ ઃ વસ્ત્રવાળા મુનિ –
ગિરનાર આદિ સમસ્ત તીર્થોને શ્વેતાંબર મુનિ હું બે હાથ જોડીને ભાવથી | સજાગ રહેવુંઃ જાગૃત રહેવું, પ્રમાદ વંદના કરું છું.
ન કરવો, આળસુ ન થવું, સકલ સંઘ : સાધુ-સાધ્વી-શ્રાવક
દોષ ન લાગે તેની પૂર્ણપણે શ્રાવિકારૂપ સમસ્ત શ્રીસંઘ. કાળજી રાખવી. સકલાદેશઃ સર્વ નયોને સાથે રાખીને | સજ્જન પુરુષ : સારો માણસ, વસ્તુનું સ્વરૂપ સમજાવવું
ગુણિયલ માણસ, ન્યાયઅર્થાતુ પ્રમાણથી જણાતું
નીતિસંપન્ન. વસ્તુનું સ્વરૂપ,
સઝાય કરું : હે ગુરુજી ! હું સકષાયી જીવ ઃ કષાયવાળો જીવ, સ્વાધ્યાય કરું !
એકથી દસ ગુણસ્થાનક સુધીના | સઝાય સંદિસાહું : હે ગુરુજી ! જીવો, કષાયયુક્ત જીવ કર્મોમાં મને સ્વાધ્યાય કરવાની આજ્ઞા સ્થિતિ - રસ બાંધે છે.
આપો ! સબંધક : જે આત્માઓને ! સતુઃ ઉત્પાદ-વ્યય અને ધ્રુવધર્મ
મોહનીય કર્મની ૭૦ કોડાકોડી | વાળો પદાર્થ, વસ્તુ, ચીજ,
Page #145
--------------------------------------------------------------------------
________________
સત્તાસંન્યાસવ્રત
૧૩૬ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
કર્મો.
પતિ.
વસ્તુરૂપે હોવું.
સદાચારી : ઉત્તમ આચારવાળો સત્તા હોવું, વિદ્યમાનતા, અસ્તિત્વ, આત્મા, જેનું જીવન પ્રશંસનીય આત્માની સાથે કર્મોની
છે તે. વિદ્યમાનતા તે, કર્મોની સત્તા. | સદા વિરાધક : હંમેશાં પાપમય સત્તાગતકર્મ બાંધ્યા પછી ભોગવાય આચરણ કરનાર, વિરાધના નહીં ત્યાં સુધી સત્તામાં રહેલાં કરનારો જીવ.
સદ્ગતિ : ઉત્તમ ગતિ, સાંસારિક સત્તાગત પર્યાય : જે પર્યાયો થઈ સુખની અપેક્ષાએ દેવગતિ.
ચૂક્યા છે અને જે પર્યાયો સધવા સ્ત્રી કે પતિવાળી સ્ત્રી, ભાવિમાં થવાના છે તે સર્વ સૌભાગ્યવતી સ્ત્રી, ઘવ એટલે પર્યાયો દ્રવ્યમાં તિરોભાવે સત્તારૂપે રહેલા છે.
સનકુમાર ચક્રવર્તી ઃ આ ભરતસત્ત્વ : પરાક્રમ, બળ, શક્તિ, ક્ષેત્રમાં વર્તમાનકાળે થયેલા તાકાત.
ચક્રવર્તીમાંના એક. સત્ત્વશાળી : બળવાળો, ઘણા | સનકુમાર દેવલોક : વૈમાનિક પરાક્રમવાળો પુરુષ.
દેવલોકોમાંનો ત્રીજો દેવલોક. સત્ત્વહીન : બળ રહિત, પરાક્રમ- | સનાતન : જેની આદિ નથી તે,
રહિત, શક્તિવિનાનો પુરુષ. અનાદિ. સત્ય : યથાર્થ, સાચું, પ્રમાણિક સજ્ઞિકર્ષઃ ઈન્દ્રિય અને પદાર્થનો જીવન, ૧૦ યતિધર્મમાંનો સંપર્ક, બન્નેનું જોડાવું.
સન્માર્ગ ઃ જિનેશ્વર પરમાત્માએ સત્ય વચન : સાચું વચન, યથાર્થ બતાવેલો સંસાર તરવાનો વચન, પ્રિય અને હિતકારક
સાચો માર્ગ. વચન.
સંન્યાસવ્રતઃ સંન્યાસ એટલે ત્યાગ, સદા આરાધક : હંમેશાં ઘર્મની
ત્યાગવાળું જે વ્રત તે. ધર્મઆરાધના કરનાર, ઘર્મમય
સંન્યાસ એટલે ક્ષયોપશમપરિણામવાળો.
ભાવવાળા ધર્મોનો ક્ષપકસદાચાર : ઉત્તમ આચાર, જ્ઞાના- શ્રેણીમાં કરાતો ત્યાગ તે ધર્મચારાદિ પંચવિધ આચાર.
સંન્યાસ અને તેરમાં ગુણ
એક.
Page #146
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
ઠાણાના છેડે કરાતો ત્રણ યોગોનો ત્યાગ તે યોગસંન્યાસ.
સપર્યવસિતશ્રુત ઃ જે શ્રુતજ્ઞાનનો અંત આવેતે, અન્તવાળું શ્રુત, દ્રવ્યથી એક વ્યક્તિને આશ્રયી, ક્ષેત્રથી ભરત ઐરાવત આશ્રયી. એમ કાલભાવથી જે શ્રુતજ્ઞાનનો અંત આવવાનો હોય તે.
સપ્તતિકા : છઠ્ઠો કર્મગ્રંથ, સિત્તેરગાથાનો ગ્રંથ, પંચસંગ્રહમાં આવતો એક ભાગ, જેમાં બંધાદિના ભાંગાઓનું વર્ણન
છે.
સપ્તભંગી : ‘સ્યાદ્ અસ્તિ' વગેરે સાત ભાંગાઓનો સમૂહ.
:
સફલતા : આરંભેલા કાર્યમાંથી મળનારા ફળની સિદ્ધિ થવી તે. સમકિતપ્રાપ્તિ ઃ જિનેશ્વર પરમાત્માના ધર્મની યથાર્થરુચિ થવી, સાચા દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે પ્રીતિ, વિશ્વાસ જામવો.
સમચતુરરુ સંસ્થાન ઃ જેના શરીરના
ચારે ખૂણા સમાન માપના છે તે, જમણા ઢીંચણથી ડાબો ખભો, ડાબા ખભાથી જમણો ઢીંચણ, કપાલના મધ્યભાગથી પલોંઠીનો મધ્યભાગ, પલોંઠીનું
સપર્યવસિતશ્રુત/સમભૂતલા પૃથ્વી અંતર. આ ચારે માપો જ્યાં સમાનપણે વર્તે છે તે.
સમતોલ વૃત્તિ ઃજેનું મન કોઇના પક્ષમાં ખેંચાતું નથી તે, બન્ને બાજુ સમાન મનનો પરિણામ છે તે. સમન્વય કરવો ઃ પરસ્પર વિરોધી દેખાતી બે વસ્તુઓને જુદી જુદી.
વિવક્ષાથી બરાબર સમજીને યથાર્થપણે બેસાડવી તે.
સમન્વયવાદ : અપેક્ષાવાદ, સ્યાદ્વાદ, વિરોધી દેખાતા ધર્મોમાં પણ અપેક્ષાથીસમન્વય સમજાવનાર
૧૩૭
વાદ.
સમભાવમુદ્રા ઃ જેની મુખમુદ્રા
ઉપર
રાગ કે દ્વેષ બિલકુલ નથી તે. સમભિરૂઢનય : જે શબ્દનો ધાતુપ્રત્યયથી જેવો અર્થ થતો હોય તે જ પ્રમાણે શબ્દ પ્રયોગ કરનારી દૃષ્ટિ, જેમકે મનુષ્યોનું પાલન કરે તે નૃપ અને પૃથ્વીનું પાલન કરે તે ભૂપ.
સમભૂતલા પૃથ્વી : લોકનો અતિશય
મધ્યભાગ, જે ભૂમિથી ઉ૫૨નીચે સાત સાત રાજ થાય અને પૂર્વાદિ ચારે દિશામાં અર્ધો અર્ધો રાજ હોય તેવી સર્વ બાજુથી મધ્યના ૮ આકાશપ્રદેશવાળીભૂમિ.
Page #147
--------------------------------------------------------------------------
________________
સમયસિમાલોચના
૧૩૮ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ સમય :કાળ, અવસર, શાસ્ત્ર, આગમ, | પામી મોક્ષે જાય છે ત્યારે - જૈન આગમ.
આજુબાજુના વધારાના એક સમયવિપુરુષ : શાસ્ત્રોને જાણનારા પણ પ્રદેશને સ્પર્યા વિના, જ્ઞાની પુરુષો, શ્રુતકવેલી આદિ. .
જેટલા આકાશપ્રદેશોમાં
પોતાની અવગાહના છે તેટલા સમયક્ષેત્ર અઢીદીપ, જ્યાં મનુષ્યોનું જન્મ-મરણ છે તેવું ક્ષેત્ર, ચંદ્ર-|
જ આકાશપ્રદેશોને સ્પર્શતો સૂર્ય આદિની ગતિથી રાત્રિ
સ્પર્શતો સમાન પંક્તિથી ઉપર દિવસનો કાળ જ્યાં છે તે.
જાય છે. તે સમયજ્ઞ : શાસ્ત્રોને જાણનારા જ્ઞાની સમસંસ્કૃત: જે સ્તોત્ર પ્રાકૃત હોવા છતાં પુરુષો, શ્રુતકેવલી આદિ.
સંસ્કૃત ભાષામાં પણ તે સરખું જ
રહે છે તે, જેમ કે સંસારદાવા. સમરાંગણ : યુદ્ધની ભૂમિ, લડાઇનું ક્ષેત્ર.
સમસ્ત ચેષ્ટા કાયિક સઘળી પ્રવૃત્તિઓ, સમર્પણભાવ : આપણા ઉપર જેનો કયા સંબંધી સઘળી ચેષ્ટાઓ.
ઉપકાર છે તેને સર્વથા આધીન સમાધિમરણ : મૃત્યકાલે જ્યાં સમતા થવાનો ભાવ.
રહે, આર્ત-રૌદ્રધ્યાન ન થાય તે. સમર્પિતપણું ? આપણા ઉપર જેનો સમાધાનવૃત્તિ પરસ્પર થયેલા- કે થતા
ઉપકાર છે તેને સર્વથા આધીન કલેશ-કંકાસને મિટાવીને થઈ જવું તે.
સમજાવીને પણ સમાધાન કરવાસમવાયીકારણ : જે કારણ પોતે કરાવવાવાળું મન તે.
કાર્યસ્વરૂપે બની જાય છે કારણને સમારંભઃ પાપો કરવા સાધન-સામગ્રી સમવાયી કહેવાય છે. જેમ કે | * ભેગી કરવી, પાપો કરવા માટે
ઘડાનું સમવાયીકરણ માટી. તત્પર થવું તે. સમવેત : સહિત, યુક્ત, ધર્મસમવેત સમાલોચના કરેલાં પાપોની સમ્યમ્ એટલે ધર્મથીયુક્તતથાસમવાય
પ્રકારે આલોચના કરવી સંબંધથી રહેલ.
પશ્ચાત્તાપ કરવો, દંડ સ્વીકારવો, સમશ્રેણી : જ્યારે આત્મા નિર્વાણ પસ્તાવો કરવો.
Page #148
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૩૯ સમાવગાહી/સર્વ સંવરભાવ સમાવગાહી : સરખેસરખા ક્ષેત્રમાં | તત્ત્વભૂત પદાર્થોની શ્રદ્ધા.
અવગાહીને રહેનાર. | સમ્યગ્દષ્ટિ : સમ્યકત્વ જે આત્માને (સિદ્ધનો) એક આત્મા જેટલા | પ્રાપ્ત થયું હોય તે. ક્ષેત્રમાં અવગાહીને રહેલ હોય,
સમ્યજ્ઞાન સમત્વપૂર્વકનું જે જ્ઞાન બરાબર તેટલા જ અને તે જ ક્ષેત્રમાં અવગાહીને રહેલા બીજા સિદ્ધજીવો અનંતા હોય | સગી કેવલી તેરમા ગુણસ્થાનકવર્તી છે તે સમાવગાહી.
જીવો, મન-વચન અને કાયાના સમિતિ : આત્મહિતમાં સમ્યગૂ પ્રકારે | યોગવાળા કેવલી ભગવન્તો.
પ્રવૃત્તિ કરવી તે ઇર્યાસમિતિ | સયોગીદશા : યોગવાળી આત્માની
આદિ પાચ સીમાંત જાણવી. | દશા. ૧થી ૧૩ ગુણઠાણાવાળી સમુચિત સાથે મળેલું, એકઠું થયેલું, ' આત્માની દશા. રાશિરૂપે બનેલું.
| સર્વઘાતી : આત્માના ગુણોનો સર્વથા સમુચિત શક્તિ : નજીકના કારણમાં રહેલી કાર્યશક્તિ, જેમકે
ઘાત કરનારા કર્મો. માખણમાં રહેલી ઘીની શક્તિ. સવલોકવ્યાપી : ચૌદ રાજલોકપ્રમાણ સમુદ્યાત : સત્તામાં રહેલાં કર્મોનો સમસ્ત લોકમાં વ્યાપીને રહેનાર,
બળાત્કારે જલ્દી વિનાશ કરવો ધર્માસ્તિકાય આદિ. તે વેદના-કષાય આદિ ૭ | સર્વવિરતિ : હિંસા, જૂઠ-ચોરી આદિ સમુદ્દઘાત છે.
પાપોનો સર્વથા ત્યાગ, સૂક્ષ્મ કે સમ્યકત્વ સાચી દૃષ્ટિ, વસ્તુસ્વરૂપને |
સ્થૂલ એમ સર્વ પાપોનો ત્યાગ. યથાર્થપણે સહવું, સુદેવ- સર્વવિરતિધર : સર્વથા પાપોનો ત્યાગ • સુગુરુ અને સુધર્મ પ્રત્યેની |
કરનાર મહાત્મા, પંચ-મહાવ્રતઅવિચલ રુચિ. . સમ્મચારિત્ર : વીતરાગ |
ધારી સાધુ-સાધ્વીજી મ. માની આજ્ઞાનસાર સર્વ સંવરભાવ : કર્મોનું આવવાનું હેયભાવોનો ત્યાગ અને ! સર્વથા અટકી જવું. મિથ્યાત્વ
ઉપાદેયભાવોનું આચરવું તે. આદિ કર્મબંધના કોઈ હેતુ જ્યાં સમ્યગ્દર્શન : સમ્ભત્વ, સાચી દૃષ્ટિ, ન હોય તે, ચૌદમુ ગુણસ્થાપક.
૫૨
Page #149
--------------------------------------------------------------------------
________________
સવિચાર/સાચી સંસ્થાન ૧૪૦ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ સવિચાર : એક પદાર્થથી બીજા છે અને અન્ય ભવ કરીને પુનઃ
પદાર્થમાં, એક યોગમાંથી બીજા નિગોદમાં ગયા છે તેવા જીવો. યોગમાં, અથવા એક સાંવ્યહારિક પ્રત્યક્ષ : જે વિષય પર્યાયમાંથી બીજા પર્યાયમાં
આત્માને સાક્ષાત્ ન દેખાય, પરિવર્તન પામવાવાળું
પરંતુ ઇન્દ્રિયોની મદદથી
અનુમાન વિના સાક્ષાત્ જણાય શુકલધ્યાન, પ્રથમ પાયો.
તે. ” સવિશેષ પ્રેરણા વિવક્ષિત કાર્યાદિમાં | સાંશયિક મિથ્યાત્વ: જિનેશ્વર વધારે પ્રેરણા કરવી તે. |
પરમાત્માનાં વચનો ઉપર શંકા સહજસિદ્ધ : જે કાર્ય કરવામાં કર્તાને
કરવાવાળું મિથ્યાત્વ. વધારે પ્રયત્ન કરવો ન પડે, મિથ્યાત્વના પાંચ પ્રકારોમાંથી સ્વાભાવિક રીતે જ થઈ જાય એક.
| સાકારમંત્રભેદ : સ્ત્રી-પુરુષ વચ્ચે સહજાનંદી કર્મ વિનાનો આ આત્મા વિશ્વાસપૂર્વક કરાયેલી મંત્રણાને
સ્વાભાવિક અનંત આનંદવાળો ખુલ્લી પાડવી, ઉઘાડી કરવી. છે, ગુણોના આનંદમાં રમનારો | સાકારોપયોગ : વસ્તુમાં રહેલા
વિશેષધર્મને જાણવાવાળોબોધ, સહસા : ઉતાવળે ઉતાવળે, લાંબા |
જ્ઞાનોપયોગ, અર્થાત વિચાર વિનાનું.
વિશેષોપયોગ, જે જ્ઞાનમાં સહસ્ત્રાર : આઠમો દેવલોક,
શેયનો આકાર જણાય તે.
| સાગરોપમ ૧૦કોડાકોડી પલ્યોપમનું સહાયક મદદગાર, સાહાય કરનાર, |
એક સાગરોપમ થાય છે. મદદ કરનાર.
સાગરની ઉપમાવાળો જે કાળ સહિયારી સોબત બે-ત્રણ વસ્તુ સાથે ,
તે. મળીને જે કામ કરે, વિવક્ષિત | સાચી સંસ્થાન : નાભિથી નીચેના કાર્યોમાં જે સાથે ને સાથે રહે છે. |
અવયવો જ્યાં પ્રમાણસર હોય સહેતુક : યુક્તિપૂર્વક, દલીલપૂર્વક,
અને નાભિ ઉપરના અવયવો તર્કબદ્ધ જે વાત હોય તે.
જ્યાં પ્રમાણસર ન હોય તે, સાંવ્યવહારિક નિગોદ : નિગોદમાંથી
ત્રીજું સંસ્થાન, તેનું બીજું નામ જે જીવો એક વાર પણ નીકળ્યા | સાદિસંસ્થાન.
છે.
Page #150
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૪૧ સાઢપોરિસી પચ્ચખાણ/સાધનશુદ્ધિ સાઢપોરિસી પચ્ચખાણ : સૂર્યના સાતવેદનીયઃ એક પ્રકારનું પુણ્યકર્મ,
પ્રકાશથી પુરુષના શરીરની સાનુકૂળ સંયોગોની પ્રાપ્તિ, અર્થછાયા પડે ત્યારે | શરીર નીરોગી હોવું, સુખનો પચ્ચકખાણનો જે ટાઈમ થાય અનુભવ થવો તે. તે, અર્થાત્ સૂર્યોદય પછી આશરે સાદિ : પ્રારંભવાળી વસ્તુ, છ પાંચેક કલાક બાદ પચ્ચકખાણ | સંસ્થાનમાંથી ત્રીજું સંસ્થાન.
પારવાનો સમય થાય તે.. જેનું બીજું નામ સાચિ છે. સાત નય : નય એટલે સાપેક્ષ દષ્ટિ. | સાદિ-અનંત : જેની આદિ (પ્રારંભ)
તેના સાત ભેદ છે. નૈગમ સંગ્રહ.) છે પરંતુ અંત નથી તે, જેમકે વ્યવહાર, ઋજુસૂટ, શબ્દ,
ક્ષાયિકસમ્યકત્વ - સિદ્ધત્વ સમભિરૂઢ અને એવું ભૂત.
અવસ્થા. સાત સમુઘાત સત્તામાં રહેલાં કર્મોનો સાદ
પનામાં પડેલ કરો | સાદિ-સાન્ત : જેની આદિ (પ્રારંભ) બળાત્કારે જલ્દી વિનાશ કરવો
પણ છે અને અંત પણ છે તે,
જેમ કે જીવની દેવ-નરક આદિ તે સમુદ્ધાત, તેના સાત ભેદ
અવસ્થાઓ. છે. (૧) વેદના, (૨) કષાય,
| સાધકાત્મા : આત્માનું હિત કરનાર, (૩) મરણ, (૪) વૈક્રિય, (૫)
સાધનામાં વર્તનારો આત્મા. તૈજસ, (૬) આહારક અને (૭) |
સાધકદશા આત્મા મોહનીયાદિ ઘાતી કેવલી સમુદ્યાત.
કર્મોનો ક્ષય કરવા તરફ પ્રવર્તતો સાત રાજલોક : અસંખ્યાત યોજનાનો
હોય તે વખતની અવસ્થા. એક રાજ થાય છે. એવા સાત | સાધન : નિમિત્ત, કારણ, કાર્ય કરવામાં રાજ પ્રમાણ સમભૂતલાથી નીચે
• મદદગાર, સહાયક. લોક છે અને તેટલો જ ઉપર | સાધનશુદ્ધિ : જે સાધ્ય સાધવું હોય લોક છે.
તેને સાધી આપે તેવું યથાર્થ સાતગારવ : સુખની અતિશય જે સાધન તે સાધનશુદ્ધિ,
આસક્તિ, સુખશેલીયાપણું, મોક્ષસાધ્ય હોય ત્યારે શરીરને અલ્પ પણ તકલીફ ન
મોહક્ષયાભિમુખ રત્નત્રયીની આપવાની વૃત્તિ.
આરાધના.
Page #151
--------------------------------------------------------------------------
________________
સાધારણ કારણ/સામાન્ય કેવલી ૧૪૨ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ સાધારણ કારણ : અનેક કાર્યોનું જે | સાધનને જોડવું, એટલે કે જે
કારણ હોય તે, એક કારણથી સાધનથી સાધ્ય સિદ્ધ થતું હોય ભિન્ન-ભિન્ન અનેક કાર્યો થતાં તે સાધનને તે જ સાધ્યમાં હોય તે કારણને સાધારણ મુંજન કરવું તે.
કારણ કહેવાય છે. સાનુબંધ : ગાઢ, તીવ્ર, અતિશય સાધારણ દ્રવ્ય : ધાર્મિક સર્વ કાર્યોમાં મજબૂત, સાનુબંધકર્મબંધ આ વાપરવાને યોગ્ય એવું . એટલે તીવ્ર ચીકણો, ગાઢ
સમર્પિત કરેલું જે દ્રવ્ય તે. | કર્મનો બંધ. સાધારણ વનસ્પતિકાય : અનંતા | સાપેક્ષવાદ : અપેક્ષા સહિત બોલવું.
જીવો વચ્ચે એક જ ભોગ્ય અપેક્ષાવાળું વચન, અનેકાન્તશરીર પ્રાપ્ત થાય તે, એક જ વાદસ્યાદ્વાદ, જેમ કે રામચંદ્રજી ઔદારિકમાં અનંતા જીવોનું | લવ-કુશની અપેક્ષાએ પિતા હોવું તે, તેના સૂમ અને હતા, પરંતુ દશરથની અપેક્ષાએ બાદર બે ભેદ છે.
પુત્ર (પણ) હતા. સાધુ : સાધના કરે છે, આત્મહિતનું સામાનિક દેવઃ ઈન્દ્રની સમાન ઋદ્ધિ
આચરણ કરે તે. પંચમહા- સિદ્ધિ જે દેવોની હોય, પરંતુ
વ્રતાદિ પાળે તે (જૈન) સાધુ. | માત્ર ઈન્દ્રની પદવી ન હોય સાધ્ય : સાધવા લાયક પદાર્થ, પક્ષમાં |
તેવા દેવો. જે સાધવાનું હોય છે, જેમ કે સામાયિક ચારિત્ર : સમતાભાવની
પર્વતમાં “વહિ” એ સાધ્ય છે. પ્રાપ્તિવાળું જે ચારિત્ર, ઈષ્ટાસાધ્યશુદ્ધિ : આત્માને કર્મ અને નિષ્ટની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં જ્યાં
ભવના બંધનમાંથી મુક્ત હર્ષ-શોક નથી તેવું ચારિત્ર. કરવાપણાનું જે સાધ્ય તે, જેના ઈત્વરકથિત અને સાધ્યશુદ્ધિ રાગાદિ મોહ-[. થાવત્કથિત એમ બે ભેદો છે. દશાના ત્યાગની જ જે સામાન્ય કેવલી : જે મહાત્માઓ દૃષ્ટિ તે.
મોહનીય કર્મનો ક્ષય કરી,બારમે સાધ્યસાધનદાવ : જે સાધ્યનું જે ગુણઠાણે જઇ, શેષ ટાણ
સાધન હોય, તે સાધ્યમાં જ તે ઘાતકર્મો ખપાવીને કેવલજ્ઞાન
Page #152
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
પામેલા છે પરંતુ તીર્થંકરઅવસ્થા પ્રાપ્ત થઇ નથી તે, સામાન્ય કેવલી.
સામાન્યગુણ ઃ સર્વ દ્રવ્યમાં વર્તતા જે ગુણો હોય તે.
સામાન્યવિશેષાત્મક દ્રવ્ય : પ્રત્યેક
સાવદ્યભાવ ઃ
પાપવાળા મનના
વિચારો, મનના પાપિષ્ટ ભાવો. સાવધયોગ : પાપવાળી મન-વચન અને કાયાની પ્રવૃત્તિ.
|સાવધાન : સજાગ, બરાબર જાગૃત, જે કાર્ય કરવું હોય તેમાં સચોટ એકાગ્રતા, લીનતા.
દ્રવ્યોમાં ‘‘સામાન્ય’’ ધર્મ પણ
છે અને ‘‘વિશેષ’’ ધર્મ પણ |સાશંસ ઃ ફળની આશંસાપૂર્વક કાર્યમાં
પ્રવૃત્તિ કરવી તે.
સાસ્વાદન
છે. અનેક વ્યક્તિમાં રહેનારો જે ધર્મ તે સામાન્ય ધર્મ, અને
વિશિષ્ટ એક વ્યક્તિમાં રહેનાર ધર્મ તે વિશેષ ધર્મ, જેમ કે દેવદત્તમાં મનુષ્યત્વ અને દેવદત્તત્વ.
સામ્યતા સમાનતા, બન્નેમાં સરખાપણું
૧૪૩
તુલ્યતા. સાયંકાલઃસંધ્યાસમય,સાંજનો ટાઇમ,
સૂર્યાસ્ત આસપાસનો કાળ. સાર્થક ઃ પ્રયોજનવાળું, કામ સરે તેવું, જેમાંથી ફળ નીપજે તેવું. સાલંબનયોગ ઃ આત્મસાધનામાં કોઇ
સામાન્ય/સિદ્ધિશિલા
ગુણસ્થાનક.
સાહિત્યરચના : જેનાથી આત્માનું હિત-કલ્યાણ થાય તેવાં શાસ્ત્રોની ગૂંથણી ક૨વી તે. તેને જ સાહિત્યસર્જન પણ કહેવાય છે.
સિદ્ધચક્ર : અરિહંત-સિદ્ધ-આચાર્ય
આદિ નવ પદોનું બનેલું જે ચક્ર તે સિદ્ધચક્ર.
ને કોઇ પરદ્રવ્યનું આલંબન સિદ્ધપદ : નવ પદોમાંનું બીજું. પદ,
લેવામાં આવે તેવો યોગ, તેવી સાધના.
બીજું સ્થાન, સિદ્ધ પરમાત્મા
સાવધકર્મ : જે કાર્યમાં હિંસા-જૂઠચોરી-મૈથુન અને પરિગ્રહાદિ પાપો હોય તેવાં કામો, પાપવાળાં કાર્યો.
અનંતાનુબંધી કષાયના ઉદયને લીધે સમ્યક્ત્વથી વમતાં મલિન આસ્વાદ હોય તે, બીજું
ઓનું સ્થાન. |સિદ્ધભગવાન્
આઠ કર્મોથી રહિત શુદ્ધ-બુદ્ધ-નિરંજન અશરીરી
પરમાત્મા.
સિદ્ધશિલા : લોકના ઉપરના અગ્રીમ
Page #153
--------------------------------------------------------------------------
________________
સિદ્ધાયતના સુયોગી
૧૪૪ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ભાગથી એક યોજન નીચે | સુખકારક : સુખ આપનાર, સુખપિસ્તાલીસ લાખ યોજન| આનંદ ઉપજાવનાર. લાંબી-પહોળી, વચ્ચેથી આઠ| સુખદાયક : સુખ આપનાર, સુખયોજન જાડી, ચારે બાજુ | આનંદ ઉપજાવનાર. ઊંડાઇમાં ઘટતી ઘટતી અંતે સુખપ્રદ : સુખ આપનાર, સુખઅતિશય પાતળી સ્ફટિક-] આનંદ ઉપજાવનાર. રત્નમય જે શિલા તે, તેનું જ સુખબોધ : સુખે સુખે સમજાય તેવું,
બીજું નામઇષબ્રામ્ભારા છે. જે સમજવામાં અતિશય ઘણી સિદ્ધાયતન : શાશ્વત મૂર્તિઓ જેમાં મહેનત કરવી ન પડે તે.
છે એવાં મંદિરો. કુટો ઉપર, | સુખશેલિયાપણું : આરામીપણું, નંદનવનાદિમાં, નંદીશ્વર શરીરને ઘણું સાચવીને કામ દ્વીપમાં અને દેવલોકના કરવાપણું. વિમાનાદિમાં આવાં જે સુતજન્મ : પુત્રજન્મ.
શાશ્વત ચૈત્યો છે તે. સુદીપક્ષ : અજવાળિયાવાળું સિદ્ધિ : ઈષ્ટકાર્યની સફળતા, | પખવાડિયું, જે દિવસોમાં
આત્માનું કર્મરહિત થવું તે. દિન-પ્રતિદિન ચંદ્રની વૃદ્ધિ સિદ્ધિતપ : એક પ્રકારનો વિશિષ્ટ થાય તે.
તપ, જેમાં એક ઉપવાસ | સુધા : અમૃત, સુધારસ એટલે બેસણું, બે ઉપવાસ પછી ! અમૃતનો રસ. બેસણું એમ યાવત્ આઠ સુધી : પંડિત, વિદ્વાન, વિશિષ્ટ
ઉપવાસ સુધી જવું તે. - બુદ્ધિવાળો આત્મા. સિદ્ધિદાયક : મોક્ષસુખને આપનાર, સુધીર : અતિશય ધીરજવાળો,
મોક્ષ પ્રાપ્ત કરાવનાર. | ગંભીર, ઊંડા ચિંતનવાળો. સુકતકરણી ઃ ઉત્તમ કાર્યો આચરવાં, સુમતિનાથ : પાંચમા ભગવાનનું
આત્માહિતનાં કાર્યો કરવાં. | નામ. સુકૃતાનુમોદના કરેલાં સારાં કાર્યોની સુમનસ ફૂલ અથવા દેવ તથા સારા
પ્રશંસા કરવી, અનુમોદના | મનવાળો. કરવી, સારાં કાર્યો કરીને | સુયોગ : ઉત્તમ યોગ, સારો સંયોગ, રાજી થવું.
કલ્યાણકારી સંયોગ.
Page #154
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૪૫
સુરપતિસેવિતાસૂક્ષ્મ એકેન્દ્રિય
સુરપતિસેવિતઃ ઇન્દ્રોથી સેવાયેલા, દુઃખ ઓછું છે એવો કાળ,
જે પ્રભુજીની ઇન્દ્રોએ પણ સેવા અવસર્પિણીનો ત્રીજો આરો, કરી છે તેવા પ્રભુ.
જેનું માપ બે કોડાકોડી સુરપુષ્પવૃષ્ટિઃ દેવોએ કરેલાં ફૂલોની સાગરોપમ છે.
વૃષ્ટિ, પ્રભુજીના સમવસરણ- સુષમાસુષમા : સુખ જ સુખવાળો
કાલે દેવો ફૂલો વરસાવે છે તે. જે કાળ, અવસર્પિણીનો પહેલો સુરભિગંઘઃ અતિશય સુગંધ, ઊંચી
આરો, જેનું માપ ચાર કોડાકોડી ગંધ.
સાગરોપમ છે. સુરલોક દેવલોક, દેવોને રહેવાનું સુસ્વપ્નઃ ઉત્તમ સ્વપ્ન, ઊંચા કાળને સ્થાન.
સૂચવનારું સ્વપ્ન. સુરાસુરસેવિત ઃ દેવો અને દાનવો | સુસ્વર : કોયલના જેવો મધુર કંઠ વડે સેવાયેલો. વૈમાનિક અને પ્રાપ્ત થાય તે.
જ્યોતિષ્કને દેવ કહેવાય, અને સુસ્વાદિષ્ટ : જે વસ્તુ અતિશય ભવનપતિ તથા વ્યંતરોને મીઠી-સ્વાદવાળી હોય તે. દાનવ કહેવાય છે. ચારે |
સુજ્ઞ : સમજુ, પૂર્વાપર વિચાર નિકાયથી સેવાયેલા.
કરવાવાળો, ડાહ્યો. સુરેન્દ્ર : દેવોના ઈન્દ્ર, દેવોના સૂચિશ્રેણી ઃ એક આકાશપ્રદેશની રાજા-મહારાજા.
જાડી અને પહોળી, સાત રાજ સુરીઘ ઃ દેવોનો સમૂહ, દેવોની લાંબી સોય જેવી આકાશરાશિ, યૂથ.
પ્રદેશોની પંક્તિ. સુલભતા ઃ જે વસ્તુ મળવી સુલભ | સૂત્રાનુસારિણી : આગમસૂત્રોને
હોય, ઓછા પ્રયત્ન જલ્દી મળે અનુસરવાવાળી ધર્મદશના. તેમ હોય તે.
સૂપલક્ષિતઃ સારી રીતે જણાવાયેલું, સુવિધિનાથ : આ અવસર્પિણીના અધ્યાહારથી જ્યાં સમજાય તે. નવમા ભગવાનું.
સૂક્ષ્મ અંગો : શરીરમાં રહેલાં સુષમા સુખવાળો કાળ, અવસર્પિણી- અતિશય ઝીણાં અવયવો
નો બીજો આરો જેનું માપ ત્રણ
કોડાકોડી સાગરોપમ છે. સૂક્ષ્મ એકેન્દ્રિય ઃ જે જીવોનું શરીર સુષમાદુષમા : સુખ અઘિક અને | (સમૂહ હોવા છતાં પણ) ચર્મ
અંગો.
Page #155
--------------------------------------------------------------------------
________________
સૂક્ષ્મકાળપુલ પરાવર્તન સોહમપતિ ૧૪૬ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
જીવો.
ચક્ષુથી ન દેખી શકાય એવા સ્થાનોને આ એકજીવ ક્રમશઃ પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવર મૃત્યુ વડે સ્પર્શી સ્પર્શીને પૂર્ણ
કરે તેમાં જેટલો કાળ થાય તે સૂમકાળપુલ પરાવર્તન :
સૂક્ષ્મ ભાવ પુ. પરાવર્તન. ઉત્સર્પિણી અને અવસર્પિણીના | સૂક્ષ્મ શરીરઃ અસંખ્ય શરીરો ભેગાં સર્વ સમયોને એકજીવ મૃત્યુ મળે તો પણ જે ચર્મચક્ષુથી ન વડે ક્રમશઃ સ્પર્શાસ્પર્શીને પૂરા દેખી શકાય તે. કરે તેમાં જેટલો કાળ લાગે
સૂક્ષ્મ સંપરાય : દસમું ગુણસ્થાનક, તેટલો સમય, અનંત ઉ.અ.
જેમાં સંજ્વલન લોભ સૂક્ષ્મરૂપે કાળ..
જ માત્ર બાકી હોય, બાકીસૂક્ષ્મદૃષ્ટિઃ ઊંડી બુદ્ધિ, ઝીણી દૃષ્ટિ, ના સર્વ કષાયો જ્યાં ઉપશાત્ત
પૂર્વાપર સંકલનાપૂર્વક વિચાર હોય અથવા ક્ષીણ થયેલા હોય
કરીને કામ કરવાવાળી દૃષ્ટિ. સૂક્ષ્મદ્રવ્યપુદ્ગલ પરાવર્તન : | સૂક્ષ્મ ક્ષેત્રપુગલ પરાવર્તન : ચૌદ
ઔદારિક આદિ વર્ગણારૂપે રાજલોક પ્રમાણ સંપૂર્ણ સંસારમાં રહેલા તમામ લોકાકાશના એકેક પ્રદેશ પ્રદેશે. પગલાસ્તિકાય દ્રવ્યને એકજીવ ક્રમશઃ મૃત્યુ વડે
ઔદારિકરૂપે અથવા વૈક્રિયરૂપે સ્પર્શાસ્પર્શીને પૂર્ણ કરે તેમાં એમ કોઈપણ એક રૂપે ગ્રહણ જેટલો કાળ થાય તે. કરીને પૂર્ણ કરતાં જે કાળ થાય
સોપક્રમીઃ જે કર્મ અપવર્તન વડે તે કાળનું નામ સૂ. ૮. પુ. ૫.
તૂટીને નાનું થાય ત્યારે તેમાં સૂક્ષ્મ નિગોદ : અનંતા જીવોનું એક કંઈ ને કંઈ ઉપક્રમ (એટલે
શરીર તે નિગોદ અથવા નિમિત્ત) મળે જ છે, અર્થાત્ સાધારણ વનસ્પતિકાય, તેવાં નિમિત્ત મળવા વડે કર્મ તૂટીને અસંખ્ય શરીરોની લેબ ભેગી નાનું થાય છે, અથવા ભલે થાય તો પણ જે ચર્મચક્ષુથી ન નાનું ન થાય તો પણ મૃત્યુ દેખાય તે સૂક્ષ્મ નિગોદ.
વખતે નિમિત્ત મળે છે. સૂમ ભાવ પુગલ પરાવર્તન : | સોહમપતિઃ સૌધર્મ નામના પ્રથમ
રસસંબંધનાં સર્વ અધ્યવસાય- | દેવલોકના જે ઇન્દ્ર તે સોહમ
Page #156
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૪૭
સૌભાગ્ય,સ્થાનયોગ
-
-
-
--
-
-
---
પતિ.
માટેનો પ્લાન દોરવા સતત સૌભાગ્યઃ સુખવાળી સ્થિતિ, લોકો
તેના જ વિચારોમાં ગૂંથાઈ વહાલ ઉપજાવે તેવી સ્થિતિ, રહેવું. પુણ્યોદયવાળો કાળ, ઓછુંવતું | સ્તોત્ર : સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં કામ કરવા છતાં લોકોને જે | રચાયેલ પ્રભુના ગુણોનું વર્ણન ગમે જ, રુચે જ, જેને જોઈને કરનારું સૂત્રવિશેષ. . લોકો આનંદ પામે તે.
ચાનવૃદ્ધિ થીણદ્ધિ, પિંડીભૂત થઈ સૌભાગ્યવંતી : પતિવાળી સ્ત્રી, છે આસક્તિ જેમાં તે, એક
સંસારના સુખવાળી સ્ત્રી, જે પ્રકારની ઘોર નિદ્રા, તેનું જ સ્ત્રીને જોઈને લોકો આનંદિત નામ મ્યાનધિ પણ છે. થાય, પ્રસન્ન થાય તે.
સ્ત્રીવેદ પુરુષની સાથે ભોગની અંધઃ બે અથવા બેથી અધિક અનેક
અભિલાષા થાય છે, અથવા પુદ્ગલપરમાણુઓનો પિંડ- સ્ત્રી આકારે શરીરની પ્રાપ્તિ સમૂહ તે સ્કંધ.
થાય તે. સ્તવન : પ્રભુના ગુણગાન કરવા, ચંડિલભૂમિ ઃ નિર્દોષ ભૂમિ, જ્યાં પ્રભુ પાસે આત્મદોષો પ્રદર્શિત
જીવહિંસા આદિ ન થાય તેમ કરી પ્રભુજીના ઉપકારને ગાવા. હોય તેવી ભૂમિ. તિબુકસંક્રમ ઃ ઉદયવાળી કર્મ
સ્થલચર ભૂમિ ઉપર ચાલનારાં પ્રાણી પ્રકૃતિમાં અનુદયવાળી કર્મ
ગાય, ભેંસ, બકરી, ઘોડો, પ્રકૃતિનાં દલિકોનો પ્રક્ષેપ
હાથી, કૂતરા, બિલાડાં વગેરે. કરવો.
સ્થાનકવાસીઃ સ્થાનમાં જે (ઉપાશ્રય સ્તુતિપ્રિય ઃ જેને પોતાની પ્રશંસા
આદિમાં જ) રહીને ધર્મ જ અતિશય વહાલી હોય તે.
કરનાર, મૂર્તિને ભગવાન સ્તનપ્રયોગ : ચોરને ચોરી કરવાના તરીકે ન સ્વીકારનાર, મૂર્તિકામમાં મદદગાર થવું તે.
મંદિરને પૂજ્ય તરીકે ન સેનાપત ઃ ચોરી કરીને લાવેલા માનનાર.
ચોરના માલને (સસ્તા ભાવ { સ્થાનયોગ : એક પ્રકારનું આસનઆદિના કારણે) ખરીદવો તે.
વિશેષ, કાયોત્સર્ગ, પીંબંધ સ્તેયાનુબંધી રૌદ્રધ્યાનઃ ચોરી કરવા | તથા પદ્માસનાદિ કોઈ પણ
Page #157
--------------------------------------------------------------------------
________________
સ્થાનાન્તર/સ્નેહરાગ
મુદ્રાવિશેષમાં મોક્ષને અનુકૂળ આત્મપરિણામ લાવવા સ્થિર થવું તે.
સ્થાનાત્તર : એક સ્થાનેથી બીજા સ્થાને જવું તે, ચાલુ સ્થાનનો ત્યાગ કરવો તે.
સ્થાપનાનિક્ષેપ : મુખ્ય વસ્તુની ગેરહાજરીમાં તેની સ્મૃતિ નિમિત્તે તે આકારવાળી અથવા તે આકાર વિનાની વસ્તુમાં મુખ્ય વસ્તુનો આરોપ કરી મુખ્ય વસ્તુની કલ્પના કરવી તે, જેમ કે પ્રભુની પ્રતિમાને પ્રભુ માનવા.
સ્થાવર જીવ : સુખ અને દુઃખના સંજોગોમાં પોતાની ઇચ્છા પ્રમાણે જે જીવ હાલીચાલી ન શકે, સ્થિર જ રહે તે.
સ્થાવર તીર્થ : જેનાથી સંસાર તરાય તે
તીર્થ, એક જ સ્થાને સ્થિર જ રહે તેવું તીર્થ તે સ્થાવર તીર્થ, જેમ કે શત્રુંજય, ગિરનાર, સમ્મેતશિખર, ઇત્યાદિ.
આબુ,
રાણકપુર
૧૪૮
સ્થિતિ : કાળ, સમય, અવસર.
સ્થિતિઘાત : કર્મોની લાંબી-લાંબી બાંધેલી સ્થિતિને તોડીને નાની કરવી તે, સ્થિતિના અગ્રિમ ભાગથી ઉત્કૃષ્ટપણે સેંકડો
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
સાગરોપમપ્રમાણ અને ઘન્યથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગપ્રમાણ, સ્થિતિ તોડવી, નાની કરવી તે.
:
સ્થિતિબંધ ઃ કર્મોમાં સ્થિતિનું નક્કી કરવું તે. બંધાયેલું કર્મ આત્મા સાથે ક્યાં સુધી રહેશે એ નક્કી થવું તે.
સ્થિરચિત્ત : મનને અતિશય સ્થિર
કરવું, અન્ય વિચારોથી રોકવું, વિક્ષિત કામકાજમાં મનને પરોવવું.
સ્થિરબુદ્ધિ : ઠરેલ બુદ્ધિ, સારાનરસા અનુભવોથી ઘડાયેલ બુદ્ધિ, અતિશય સ્થિર ગંભીર બુદ્ધિ.
સ્કૂલ વ્રત : મોટાંમોટાં હિંસા, જૂઠ, ચોરી આદિ પાપોનો ત્યાગ કરવાપૂર્વકનાં શ્રાવકનાં વ્રત. સ્થૂલ શરીર : મોટું શરીર, દૃશ્ય શરીર, ચક્ષુથી ગોચર શરીર. સ્નાત્રાભિષેક : દેવોએ પ્રભુજીને જન્મ સમયે મેરુપર્વત ઉપર જેમ નવરાવ્યા, તેના અનુકરણરૂપે સ્નાત્રમહોત્સવ કરવો તે. સ્નિગ્ધ સ્પર્શ ઃ ચીણો, સ્નેહાળ સ્પર્શ. સ્નેહરાગઃ કોઈ પણ વ્યક્તિ (અથવા વસ્તુ) પ્રત્યેના સ્નેહમાત્રથી જે
Page #158
--------------------------------------------------------------------------
________________
જૈન ઘાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૪૯
સ્નેહધાસ્વર્ગલોક
રાગ થાય તે.
વિના, હિતાહિતની દૃષ્ટિ વિના સ્નેહાંધ : વ્યક્તિ પ્રત્યેના સ્નેહમાં મરજી મુજબ વર્તવું. અંધ બનેલ માનવી.
સ્વતંત્રતા : પરવશતા ન હોવી, સ્પર્ધક : સરખેસરખા રસાવિભાગ પરાધીનતાનો અભાવ.
જેમાં હોય તેવા કર્મપરમાણુ- સ્વદારાસંતોષ : નાત-જાતના ઓનો સમુદાય તે વર્ગણા, સાંસારિક-સામાજિક એકોત્તર વૃદ્ધિના ક્રમે થયેલી વ્યવહારોથી પ્રાપ્ત થયેલી વર્ગણાઓનો જે સમુદાય તે પોતાની સ્ત્રીમાં જ સંતોષ સ્પર્ધક.
માનવો. એવી જ રીતે સ્ત્રીએ સ્પર્ધા : હરીફાઈ, પરસ્પર અધિક સ્વપુરુષમાં જ સંતોષ માનવો. ચઢિયાતાપણું .
સ્વાર કલ્યાણકારી ઃ પોતાનું અને સ્પૃહા ઃ ઝંખના, વાસના, ઇચ્છા, પારકાનું કલ્યાણ કરનારી અભિલાષા, આસક્તિ.
વસ્તુ. સ્મરણ : ભૂતકાળમાં બનેલી અથવા સ્વપરોપકાર : પોતાનો અને અનુભવેલી વસ્તુ યાદ આવવી બીજાનો ઉપકાર.
સ્વભાવદશા : ક્રોધાદિ કષાયો અને સ્મૃતિભ્રંશ ? યાદશક્તિ ન હોવી, વિષયવાસનાનો ક્ષય કરવાસ્મરણશક્તિનો અભાવ.
પૂર્વક આત્મગુણોની ઉપાદેયતા ઋત્યનુપસ્થાનઃ ધારેલો સમય ભૂલી
તરફની જે દૃષ્ટિ તે, પરભાવજવો, સામાયિક અથવા
દશાના ત્યાગપૂર્વકની જે દૃષ્ટિ. પૌષધવ્રત ક્યારે લીધું છે અને સ્વયંસંબુદ્ધઃ જે મહાત્માઓ પોતાની ક્યારે થાય છે તેનો સમય મેળે જ સ્વયં પ્રતિબોધ પામી, ભૂલી જવો, નવમા અને વૈરાગી બની, સંસાર ત્યાગ
અગ્યારમા વ્રતના અતિચાર. કરે તે. સ્યાદ્વાદ : અપેક્ષાપૂર્વક બોલવું, સ્વરૂપસૂચક : વસ્તુના સ્વરૂપમાત્રને
જગતના સર્વ ભાવો અપેક્ષા- બતાવનારું જે વિશેષણ હોય પૂર્વક જ છે તેથી જેમ છે તેમ પરંતુ ઇતરનો વ્યવચ્છેદ ના સમજવા-સમજાવવા.
કરતું હોય તે. સ્વચ્છંદતા : મોહને લીધે વિવેક | સ્વર્ગલોક : દેવલોક – દેવોને
Page #159
--------------------------------------------------------------------------
________________
સ્વલિંગસિદ્ધહીનશક્તિક
૧૫૦ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
રહેવાનું સ્થાન. સ્વલિંગસિદ્ધ : પંચમહાવ્રતધારી
એવા સાધુપણાના લિંગમાં જે જીવો કેવલજ્ઞાન પામી મોક્ષે
જાય તે. સ્વસ્તિક સાથિયો, મંગળ, કલ્યાણ,
કલ્યાણનું પ્રતીક. સ્વસ્ત્રી પોતાની પત્ની, નાતજાત
ના વ્યવહારોના બંધનપૂર્વક
પ્રાપ્ત કરેલી પોતાની પત્ની. સ્વસ્યાવરણઃ પોતપોતાનું આવરણ,
જેમ કે જ્ઞાનનું આવરણ કરનાર કર્મ તે જ્ઞાનાવરણીય, દર્શનનું !
આવરણ કરનાર કર્મ તે
દર્શનાવરણીય ઈત્યાદિ. સ્વાધ્યાયઃ આત્માનું જેમાં અધ્યયન
હોય તે, આત્માનું ચિંતનમનન જેમાં હોય તેવું
આધ્યાત્મિક જ્ઞાન ભણવું. સ્વાધ્યાયરસિક : અધ્યાત્મજ્ઞાનના
જ રસવાળો આત્મા. સ્વસ્વાવાર્યગુણ : પોતપોતાના વડે
આવરણ કરવાલાયક ગુણ જેમ કે જ્ઞાનાવરણીય કર્મ વડે આવાર્યગુણ જ્ઞાન.
હતપ્રાય ઃ લગભગ હણાયેલું, ઘણો ! અનુબંધ.
જ માર જેને મારેલો છે તે, | હિતકારી : આત્માના કલ્યાણને મરવાની નજીક પહોંચેલું. |
કરનાર, સમાજ આદિના હરિયાળીઃ લીલી લીલી ઊગેલી [ કલ્યાણ કરનાર. ગાઢ વનસ્પતિ.
હિતાવહ : આત્માના કલ્યાણને હર્ષનાદ : અતિશય હર્ષ થવાથી આપનાર. કરાતી ઘોષણા.
હીનબલ ઃ ઓછા બળવાળું, જેનું હાર્દસમઃ હૃદયતુલ્ય, શરીરમાં જેમ ! બળ ન્યૂન થયું છે તે.
મુખ્ય હૃદય છે તેમ વિવલિત | હીનબુદ્ધિ ઓછી બુદ્ધિવાળું, જેની
કાર્યમાં જે મુખ્ય હોય તે. | બુદ્ધિ ન્યૂન છે તે. હિંસાનુબંધી : હિંસાના જ વિચારો, હીનશક્તિકઃ ઓછી શકતિ છે જેમાં
હિંસાત્મક વિચારોનો ગાઢ | તે.
Page #160
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
હુંડકસંસ્થાન : છઠ્ઠું સંસ્થાન, જેમાં બધાં જ અંગો પ્રમાણ વિનાનાં હોય છે તે.
હૃદયગત ભાવ : હૈયામાં રહેલા ભાવ, પેટમાં રહેલી વાત. હેતુ : સાધ્યને સાધનારી નિર્દોષ
૧૫૧
ક્ષણવર્તી : એક ક્ષણમાત્ર રહેનાર, એક સમયમાત્ર વર્તનાર.
ક્ષણિક : એક ક્ષણ પછી અવશ્ય નાશ પામનાર.
ક્ષણિકવાદ : સર્વ વસ્તુઓ ક્ષણમાત્ર સ્થાયી છે, બીજા જ સમયે અવશ્ય નાશ પામનાર જ છે એવો એકાન્તમત અર્થાત્ બૌદ્ધદર્શન.
ક્ષપકશ્રેણી : મોહનીય કર્મનો નાશ કરતાં કરતાં ગુણઠાણાં ચડવાં. ૮થી ૧૨ ગુણસ્થાનક સુધી આ ક્ષપકશ્રેણી કહેવાય છે. ક્ષમા : ક્રોધના પ્રસંગો હોવા છતાં
ક્રોધ ન કરવો. ગળી જવું, માફી આપવી અને માફી માગવી.
ક્ષમાયાચના ઃ આપણાથી થયેલા અપરાધની માફી માગવી.
હુંડકસંસ્થાન/ક્ષાયિક ભાવ
પ્રબળ યુક્તિ. હેતુવાદોપદેશિકી : માત્ર વર્તમાન કાળનો જ વિચાર કરવાવાળી જે સંજ્ઞા-અલ્પવિચારક શક્તિ.
હેય : ત્યજવા લાયક, છોડી દેવા યોગ્ય.
ક્ષ
ક્ષમાશ્રમણ : ક્ષમાની પ્રધાનતાવાળા મુનિ. ક્ષય ઃ પૂર્વબદ્ધ કર્મોનો વિનાશ કરવો. ક્ષયજન્ય : કર્મોના ક્ષયથી ઉત્પન્ન થયેલા (ગુણાદિ) ભાવો.
ક્ષયોપશમ : ઉદયમાં આવેલાં કર્મોની તીવ્ર શક્તિને હણીને મંદ કરીને ભોગવવી અને અનુદિત કર્મો જે ઉદીરણા આદિથી ઉદયમાં આવે તેમ છે તેને ત્યાં જ દબાવી દેવાં તે.
ક્ષયોપશમાનુવિદ્ધ : ક્ષયોપશમથી યુક્ત, મતિ-શ્રુત જ્ઞાનાવરણીય, અચક્ષુ દર્શનાવરણીય અને પાંચ અંતરાય કર્મનો ઉદય સદા ક્ષયોપશમની સાથે જ હોય છે તે.
ક્ષાયિક ભાવ : કર્મોના ક્ષયથી થનારો જે ભાવ, કેવળજ્ઞાન, કેવળ
Page #161
--------------------------------------------------------------------------
________________
ક્ષાયિકવીતરાગ ક્ષેત્રવૃદ્ધિ
૧૫ર
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
--
-
-
-
છે.
દર્શન, ક્ષાયિક સમ્યક્તાદિ વિહારાદિ કરવાનું બળ ક્ષીણ ગુણો.
થયું છે તે. ક્ષાયિકવીતરાગ : મોહનીય કર્મનો ક્ષણમોહ ગુણસ્થાનક : મોહનીય
સર્વથા ક્ષય થવાથી બનેલા કર્મ સર્વથા જેમનું ક્ષીણ થઈ વીતરાગ, ૧૨-૧૩-૧૪મા ગયું છે તે. ગુણસ્થાનકવાળા જીવો.
ક્ષીરનીરવતુ ઃ દૂધ અને પાણીની ક્ષાયિકસમ્યક્ત ઃ દર્શનમોહનીય જેમ એકમેક થાય તે. સપ્તકના સર્વથા ક્ષયથી પ્રાપ્ત
ક્ષીરસમુદ્ર ઃ દૂધ જેવું છે પાણી જેનું - થયેલું જે સમ્યક્ત તે.
એવો સમુદ્ર તે ક્ષીરસમુદ્ર, જેના ક્ષાયોપથમિકભાવઃ ઉદયમાં આવેલા
પાણીથી દેવો મેરુપર્વત ઉપર કર્મને હળવું (મંદરસવાળું)
પ્રભુનો જન્મ મહોત્સવ ઊજવે કરીને ઉદય દ્વારા ભોગવવું અને અનુદિતને જ કર્મ અત્યારે ઉદયમાં નથી પરંતુ
સુધાપરિષહ ઃ ગમે તેવી ભૂખ લાગી ઉદીરણાના બળે ઉદયમાં આવી
હોય તોપણ સાધુને કહ્યું તેવો શકે તેમ છે તેને) ત્યાં જ
શુદ્ધ-નિર્દોષ આહાર ન મળે ઉપશમાવી દેવું તે ક્ષયોપશમ.
તો પણ સમતા રાખે પરંતુ
ક્રોધાદિ કરે નહીં તથા દોષિત તેવા પ્રકારના ક્ષયોપશમથી
આહાર લે નહીં. મળેલા જે જે ગુણો તે. ક્ષાયોપથમિક સભ્ય : દર્શન
ક્ષુલ્લક ભવ : નાનામાં નાના સપ્તકની સાત પ્રકૃતિઓના
આયુષ્યવાળો જે ભવ તે સુક્ષક ઉદિત કમશને મંદરસવાળું કરી
ભવ. ૨૫૬ આવકાનો ૧ ભોગવી ક્ષય કરવો અને
ક્ષુલ્લક ભવ થાય છે. ' અનુદિત અંશને ઉપશમાવવો ક્ષેત્રગત ઃ ક્ષેત્રમાં રહેલું. તે દ્વારા પ્રાપ્ત થયેલું જે સમ્યક્ત
ક્ષેત્રવૃદ્ધિ : શ્રાવકનાં બાર વ્રતોમાં
છઠ્ઠા વ્રતનો એક અતિચાર, ક્ષણજંઘાબળ : જેના શરીરમાં એક દિશાના માપમાં બીજી
હાલવાચાલવાનું અર્થાત્ | દિશાનું માપ ઉમેરવું.
Page #162
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૧૫૩
જ્ઞપ્તિ : જ્ઞાનપણું, જાણપણું, જાણવું. જ્ઞાતભાવ : જાણીબૂઝીને પાપ કરાય તે.
જ્ઞાન : જાણવું, જાણકારી, વસ્તુસ્થિતિની સમજ.
જ્ઞાનદ્રવ્ય : જ્ઞાનની, જ્ઞાનનાં સાધનો-પુસ્તકાદિની માટે રખાતું દ્રવ્ય.
સુરક્ષા
જ્ઞાનપંચમી : જ્ઞાનની આરાધના માટેની પાંચમ, કરતક સુદ પાંચમ. જ્ઞાનપિપાસા : જ્ઞાન ભણવાની ઇચ્છા, શાન મેળવવાની તાલાવેલી.
જ્ઞાનપ્રાપ્તિ : જ્ઞાન મળવું, કંઠસ્થ થવું, યાદ રહેવું, સૂક્ષ્મ સમજ પડવી. જ્ઞાનવાન્ ઃ જ્ઞાન જેણે મેળવેલું છે તે, જ્ઞાનવાળો આત્મા. જ્ઞાનાચાર ઃ પોતાનામાં, પરમાં, અને
*
જ્ઞતિ/જ્ઞેય
ઉભયમાં જ્ઞાન કેમ વધે એવા જ્ઞાનવર્ધક આચારો. જ્ઞાનાતિચાર : જ્ઞાનની, જ્ઞાનીની અને જ્ઞાનનાં સાધનોની આશાતના તિરસ્કાર-અપમાન આદિ કરવાં તે.
શૈ
જ્ઞાનાતિશય : જગના સામાન્ય કોઈ પણ માનવીમાં ન સંભવી શકે એવું અદ્ભુત સંપૂર્ણત્રિકાળવર્તી જ્ઞાન.
જ્ઞાનાવરણીય કર્મ : જ્ઞાનને ઢાંકે એવું જે કર્મ તે.
શેય : જાણવાલાયક, પદાર્થ.
જ્ઞાની મહાત્મા : જેઓને વિશિષ્ટ
જ્ઞાન મળેલું છે એવા મહાત્મા. જ્ઞાનોપયોગ : વસ્તુમાં રહેલા વિશેષ ધર્મને જાણવાવાળો ઉપયોગ, તેનું બીજું નામ સાકારોપયોગ અથવા વિશેષોપયોગ છે.
જાણવાલાયક
Page #163
--------------------------------------------------------------------------
________________
પ્રક્ષિપ્ત શબ્દોના અર્થો
અનવધાનતા : પ્રમાદ, બિનઉપયોગ | ન કહેવાયો હોય પરંતુ અર્થથી દશા, બેકાળજી.
સમજાતો હોય તે. વિસ્મૃત થયેલઃ ભૂલી જવાયેલ, વિસરી | કાલકૂટવિષ : તત્કાળ મૃત્યુ જ કરાવે ગયેલું, યાદ ન આવેલું.
તેવું ઉત્કૃષ્ટ ઝેર. પરિપાટી : ક્રમ, અનુક્રમ.
કાલાણઃ એકેક આકાશપ્રદેશમાં રહેલા વિપ્રલંભ વિયોગ, વિરહ, છૂટા પડવું,
કાલદ્રવ્યના એકેક છૂટા છૂટા અથવા છેતરવું.
અણુ. (એમ દિગંબર આમ્નાય પ્રત્યુતવિધ્વંસ : વિનોનો વિનાશ,
માને છે.) અંતરાયોનો નાશ.
કુશાસ્ત્ર ઃ સર્વરપ્રણીત શાસ્ત્રોથી વિરુદ્ધ વિનિયોગ કરવોઃ વાપરવું, યથાસ્થાને
ભાવો જે શાસ્ત્રોમાં છે તે. જોડવું.
કુલકર - યુગલિક કાળની સમાપ્તિ
થવાના અવસર ઉપર રાજ્ય, અન્તરિક્ષ ઃ આકાશ, ગગન.
લગ્ન, નીતિ આદિના પ્રવર્તક પંડિતમરણઃ સંલેખના આદિ વિશિષ્ઠ
પુરુષો, મર્યાદાઓ પ્રવર્તાવનાર. તપ અને સમાધિપૂર્વકનું મૃત્યુ.
ખરકર્મ : કઠોર કાર્યો, જેમાં ઘણા અકાલમૃત્યુ : અકસ્માત્ મરણ હોવું,
જીવોની હિંસા હોય તે. મૃત્યુનું કોઈ નિમિત્તવિશેષથી
ચરમશરીરી ઃ છેલ્લે જ શરીર જેને છે અનવસરે આવવું.
તે, અર્થાત્ આ ભવ પછી જેને અતીન્દ્રિયપ્રત્યક્ષ કે ઈન્દ્રિયોની સહાય બીજો ભવ કરવાનો નથી તે. વિના આત્માને સાક્ષાત્ વિષયનો
તઃ શાસ્ત્ર, અર્થનું નિરૂપણ કરનાર ભાસ થાય તે, અવધિ આદિ ત્રણ
ગ્રંથ, દર્શનશાસ્ત્ર.
ત્રસરેણું : સૂક્ષ્મ રજ. અનન્ત અન્યયોગવ્યવચ્છેદ : અન્ય દર્શન- 1
પરમાણુઓનો સમુદાય. કારોની જે જે માન્યતાઓ છે તેનું
ત્રસનાડી: ૧ રાજ પૂર્વ-પશ્ચિમ ઉત્તરખંડન.
દક્ષિણ પહોળી અને ચૌદ રાજ અયોગવ્યવચ્છેદઃ જૈન દર્શનમાં જે જે ઊંચી એવી ભૂમિ કે જે ભૂમિમાં
માન્યતાઓનો અસ્વીકાર કરાયેલો જે ત્રસજીવો જન્મ - મરે છે તે છે તે તે માન્યતાઓનું યુક્તિપૂર્વક ખંડન.
દ્રવ્યલિંગી સાધુ : જે માત્ર સાધુના અર્થાપતિન્યાયઃ જે અર્થ શબ્દથી સ્પષ્ટ ! વેષને જ ધારણ કરે છે, પરંતુ
શાનો.
ભૂમિ.
Page #164
--------------------------------------------------------------------------
________________
જૈન ધાર્મિક ારિાષિક શબ્દકોશ
સાધુતાના ગુણો જેમાં નથી તે. નરકપાલદેવ : નાકીના જીવોને દુઃખ આપનારા દેવો, અર્થાત્ પરમાધામી દેવો.
૧૫૫
પક્ષધર્મતા : કેતુનું પક્ષમાં હોવું, જેમ કે ધૂમવાળો આ પર્વત છે. વચનામૃત ઃ વચનરૂપી અમૃત, અર્થાત્ અમૃત સમાન વચનો. સકલ જગત હિતકારિણી : સંપૂર્ણ જગતનું હિત કરનારી વાણી. ભવાબ્ધિતારિણી : સંસારરૂપી સમુદ્રથી
તારનારી વાણી.
સહજાત્મસ્વરૂપ પરમગુરુ : શ્રી તીર્થંકર ભગવન્તો
સ્વાભાવિક
અનંત-જ્ઞાન-દર્શન
અને
ચારિત્રના સ્વરૂપવાળા છે, તથા સર્વશ્રેષ્ઠ વાણી પ્રકાશનાર હોવાથી પરમગુરુ છે. કૃત-કારિત-મોદન : મેં જે જે પાપો કર્યાં હોય, કરાવ્યાં હોય અને અનુમોઘાં હોય, તે પાપો. ભવદુઃખભંજક : સંસારનાં સર્વ દુઃખોને
તોડી નાખનારા.
સચ્ચિદાનંદસ્વરૂપ
: પરમાત્મા
સમ્યગ્નાનના ખાનંદસ્વરૂપ છે, પૂર્ણજ્ઞાનમય સ્વરૂપવાળા છે. ત્રૈલોક્ય પ્રકાશક : ત્રણે લોકનો પ્રકાશ
કરનારા, સર્વ ભાવો જાણનારા. સ્વપરપ્રકાશકશાન ઃ જેમ દીપક પોતાને
(દીવાને) અને ઘટપટને એમ બન્નેને જણાવે છે તેમ જ્ઞાન પણ જ્ઞાનને અને વિષયને એમ બન્નેને
નરકપાલદેવ/આત્મરત્નદાતાર
જણાવનારું છે. જિનશાસનોન્નતિકરા : જૈન શાસનનો
પ્રભાવ વધારનારા,
: જ્ઞાન-દર્શન અને
ચારિત્ર આ રત્નત્રયીનું આરાધન
કરનારા.
રત્નત્રયારાધકો
પ્રતિદિન ઃ દરરોજ, હંમેશાં.
જિનાપાદયુગં ઃ જિનેશ્વર પરમાત્માનું
ચરણયુગલ.
જગત્રયચિત્તહરૈઃ
ત્રણે જગના ચિત્તોને હરણ કરે એવાં સ્તોત્રો
વડે.
સ્વર્ગસોપાનં : પરમાત્માનું દર્શન એ સ્વર્ગનું પગથિયું છે.
દુરિતધ્વસિ : પાપોનો નાશ કરનાર. વાંછિતપ્રદ : મનવાંછિત આપનાર.
સુરક્રમ ઃ કલ્પવૃક્ષ. પાણક્કમણે : પ્રાણ ચાંપ્યા હોય. બીયક્કમણે : બીજ ચાંપ્યાં હોય. કમ્મવિણાસણ : આઠ કર્મોનો વિનાશ કરનારા.
જગભાવિઅક્ષ્ણ : જગતના ભાવોને જાણવામાં વિચક્ષણ.
દુરિઅ ખંડણઃ દુઃખ અને પાપોનો વિનાશ કરનારા.
ટળ્યું દેહ અભિમાન : તે ગુરુજીને પ્રણામ કરું છું કે જેઓએ આપેલા જ્ઞાનથી દેહ એ જ હું આત્મા છું એવું અભિમાન દૂર થયું છે. આત્મરત્નદાતાર ઃ આત્માના શુદ્ધસ્વરૂપમય રત્નને આપનારા.
Page #165
--------------------------------------------------------------------------
________________
ગુણગણરત્નભંડાર/શસ્ત્રસંબંધવધ્યમ્ ૧૫૬ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
ગુણગણરત્નભંડાર : હે પ્રભુ ! તમે | ચક્ષુરુન્મીલિતં યેન : જેના વડે ચક્ષુ
ગુણોના સમૂહરૂપી રત્નોના ભંડાર ઉઘાડાય છે તે ગુરુજીને. છો.
મુક્તિપદદાતા : મુક્તિના સ્થાનને યોગકથા બહુપ્રેમઃ યોગની કથા જ્યારે (માર્ગને) આપનારા હે પ્રભુ !
અને જ્યાં ચાલે ત્યાં ઘણા જ પતિરંજન તનતાપ : પતિને રંજિત
બહુમાનથી સાંભળવા જાય તે. (ખુશ) કરવા માટે શારીરિક ઘણું દેખે નિજગુણહાણ : પોતાનામાં ગુણો કષ્ટ સહન કરે છે.
ઓછા જ છે એમ જે દેખે તે. | કોઈ કંતકારણ કાષ્ઠભક્ષણ કરે રે ? ત્રાસ ઘરે ભવભય થકી : સંસારની કોઈ કોઈ જીવો પોતાના પતિને
(સાનુકૂળ કે પ્રતિકૂળ) તમામ (મળવા આદિના) કારણે કાષ્ઠમાં પરિસ્થિતિ દુઃખ જ આપનારી છે બળી મરવા આદિની પ્રવૃત્તિ કરે. એમ સમજી તેના ભયથી સદાકાળ આંખડી અંબુજ પાંખડી : હે પ્રભુ, મનમાં ખેદ ધારણ કરે તે.
આપની આંખ કમળની પાંખડી ભવ માને દુખખાણ : સંસાર એ
તુલ્ય છે. દુઃખોની ખાણ જ છે એમ માને. | ભવસ્થિતિપરિપાક : સંસારમાં જન્મતલોહ પદ ધૃતિ સમજી : ગ્રંથિભેદ કરણ થવાની જે સ્થિતિ, તેનું
ર્યા પછી કદાચ કોઈ પાપમાં પાકી જવું, પૂર્ણ થવા આવવું. પ્રવૃત્તિ કરવી પડે તો પણ તે | છિલ્લર હો રતિ પામે મરાલ : થોડ, તપેલા લોઢાના સ્થાન ઉપર પગ પાણીમાં હંસ પ્રીતિ કેમ પામે ? મૂકવા તુલ્ય છે.
મગસેલિયો પથ્થર ઃ એક એવો વિશિષ્ટ બાહ્યાભ્યતર નિગ્રંથ : બહારથી અને પથ્થર કે જે ગમે તેવો મેઘ વરસે
અંદરથી દ્રવ્યથી અને ભાવથી) તો પણ ભીંજ નહીં. નિગ્રંથ (સાધુ) થવું તે. પ્રશમરસનિમગ્ન : અતિશય શાન્તઔદાસિન્યવૃત્તિઃ સુખ અને દુઃખ ઉપર રસમાં ડૂબેલું.
રાગ અને દ્વેષ છોડી પરમ કામિનીસંગશૂન્ય : સ્ત્રીના સંયોગથી મધ્યસ્થપણું રાખવું તે.
રહિત. સ્ત્રી વિનાના. અજ્ઞાનતિમિરાન્ધાનાં : અજ્ઞાનરૂપી શસ્ત્રસંબંધવધ્યમુઃ શસ્ત્રોના સંબંધથી અંધકારથી અંધ બનેલાને.
રહિત. જ્ઞાનાંજનશલાક્યા: જ્ઞાનરૂપી અંજનની
સળી જવા વડે.
Page #166
--------------------------------------------------------------------------
________________ SANAKRURTEMPLE BHARAT GRAPHICS AHD