________________
ધર્માત્મધ્યાન
૬૮
જૈન ઘાર્મિક પારિભાષિક શબ્દકોશ
જીવન.
પૂર્વક.
ધર્માત્મા : ધર્મમય આત્મા છે જેનો | નિયમ, અભિગ્રહ.
એવો પુરુષ, ધાર્મિક જીવ. | ધારાવગાહી જ્ઞાનઃ સતત પ્રતિસમયે ઘર્માનુષ્ઠાન : ધર્મસંબંધી ક્રિયા- પ્રગટ થતું જે જ્ઞાન તે,
વિશેષ; સામાયિક, પ્રતિક્રમણ, બૌદ્ધદર્શન આત્મદ્રવ્યને દાન, શીલ, સ્વાધ્યાય, વિનય, ધારાવગાહી જ્ઞાનમાત્રરૂપ માને
વૈયાવચ્ચ આદિ. ધર્માભિમુખતા ? આત્માનું | ધાર્મિક પુરુષ : ઘર્મની અત્યંત
ધર્મસન્મુખ થવું, ઘર્મની સન્મુખ | રુચિવાળો, ઘર્મપ્રિય મહાત્મા.
જવું, આત્માનું ધર્મમાં જોડાવું. | ધાર્મિક સંસ્કાર : પુરુષમાં આવેલા ઘર્માસ્તિકાય તે નામનું એક દ્રવ્ય, ઘર્મમય સંસ્કારો, ઘર્મમય
જે દ્રવ્ય જીવ-પુદ્ગલને ગતિ
કરવામાં અપેક્ષાકારણ છે. | ધિઈએ ધારણાએ ? વૈર્ય અને ઘાતકીખંડ : લવણસમુદ્ર અને
ધારણાશક્તિની વૃદ્ધિ કરવાકાલોદધિ સમુદ્રની વચ્ચે આવેલો ચારચાર લાખ
ધિક્કાર : તિરસ્કાર, અપમાન, યોજનના વિસ્તારવાળો, ઘંટી- | પરાભવ. ના પડના આકારવાળો જે દ્વીપ ઘધનપુરુષ : બુદ્ધિરૂપી ધનથી તે.
ભરેલો પુરુષ બુદ્ધિશાલી. ધામ: સ્થાન, રહેવા માટેની જગ્યા, | ધુમપ્રભાનારકી ઃ પાંચમી નારકી, મુક્તિધામ = મોક્ષનું સ્થાન.
રિષ્ટા નામની નારકીનું બીજું ધારણા : મતિજ્ઞાનનો અંતિમ ભેદ,
નામ. નિર્ણત કરેલી વસ્તુને લાંબા ધૂપઘટા: પ્રભુજીની પાસે કરાતી સુધી યાદ રાખવી તે, આ ધૂપની પૂજા, ધૂપનો સમુહ. ઘારણાના ૩ ભેદ છે. (૧) ધૃતિવિશેષઃ ધીરજવિશેષ, અતિશય અવિસ્મૃતિ, (૨) વાસના, (૩) ઘણી ધીરજ. સ્મૃતિ.
વૈર્યગુણઃ ધીરજ નામનો ગુણવિશેષ, ધારણાભિગ્રહ ઃ મનમાં કોઈ પણ અતિશય ધીરજપણું.
જાતના ભોગોના ત્યાગનો | ધ્યાન ઃ ચિત્તની એકાગ્રતા, ચિત્તની પરિણામ કરી તેના માટે કરાતો | સ્થિરતા, કોઈ પણ એક વિષય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org