SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ દ૯ ધ્રુવનદીપાષાણ ન્યાય માં મન પરોવાવું, આ અર્થ બીજા કર્મગ્રંથ આદિમાં જે આત-રૌદ્ર-ધર્મધ્યાન અને ગુણઠાણા સુધી કહ્યો છે ત્યાં શુકલધ્યાનના બે પાયામાં સુધી અવશ્ય બંધાય જ. લગાડવો. છેલ્લા બે પાયામાં ધ્રુવસત્તા ઃ જે કર્મપ્રકૃતિઓની સત્તા “આત્મપ્રદેશોની સ્થિરતા” અનાદિમિથ્યાત્વી જીવને એવો અર્થ કરવો. સમ્યક્ત પામ્યા પહેલાં ધ્રુવ : સ્થિર, નિત્ય, દરેક પદાર્થો, સદાકાળ હોય જ. ગુણો, અને તેના પર્યાયો પણ | ધ્રુવોદય ઃ જે કર્મપ્રકૃતિઓનો ઉદય દ્રવ્યાર્થિકનયથી ધ્રુવ=સ્થિર= બીજા કર્મગ્રંથ આદિમાં જ્યાં અનાદિ અનંત છે. સુધી કહ્યો હોય ત્યાં સુધીમાં ધ્રુવપદ : સ્થિરપદ, જે આવેલું પદ સર્વ ગુણઠાણાંઓમાં અવશ્ય કદાપિ ન જાય તે, મોક્ષપદ. હોય જ છે. ધ્રુવબંધી : જે કર્મપ્રકૃતિઓનો બંધ નંદનવન ઃ મેરુપર્વત ઉપર | ઉપરના ઘા. સમભૂતલાથી પાંચસો યોજનની | નદીગોલઘોલ ન્યાય : પર્વતની પાસે ઊંચાઈએ પાંચસો યોજનના વહેતી નદીમાં ઉપરથી પડેલા ઘેરાવાવાળું સુંદર વન. નાના નાના પથ્થરો નદીના નંદાવર્તઃ વિશિષ્ટ પ્રકારનો સાથિયો, વહેણથી તણાતા છતાં, જેમાં આત્માનું સંસારમાં ભિન્ન આગળપાછળ અથડાયા છતા, ભિન્ન રીતે પરિભ્રમણ સૂચવવા- જેમ સહજ રીતે ગોળગોળ થઈ માં આવ્યું છે. જાય તે રીતે સહજ- પણે નંદીશ્વરદ્વીપ : જંબુદ્વીપથી આગળ અનાયાસે જે વૈરાગ્ય આવે તે. ઘંટીના પડ જેવો ગોળાકારે આઠમો દ્વિપ. જેમાં પ૨ પર્વતો | નદીપાષાણ ન્યાય : પર્વતની પાસે અને ચૈત્યો છે. વહેતી નદીમાં ઉપરથી પડેલા નખક્ષતઃ નખો દ્વારા કરાયેલા શરીર | નાના નાના પથ્થરો નદીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy